SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૨ ] ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નોના ખુલાસાએ - [ પ્રાચીન હાથમાંની માળાને; માળા વિશે એટલે જ ખુલાસો mples) જ સ્પર્શતા દેખાય છે જેથી તેવાને છોડી દેવાય કે, અસલ હોય તે જ પ્રમાણે ફેટોગ્રાફમાં તે દેવા પડયા છે. સમગ્ર રીતે તેમણે ઉપાડેલ ચર્ચાને જો ઉતરે. એટલે તેમાં અમારી કાંઈ ભૂલ થઈ નજ કહેવાય. અવેલેકીએ તે સારરૂપે માત્ર એક પ્રશ્ન જ મારે ધડ વિશે જણુંવવાનું કે પુ. ૧માં આ ચિત્ર રજુ કરાયું છે. ફેરવવો પડે છે (ખૂન કોનું? વસંપતિ ઉદયનનું કે તેની પ્રસ્તાવનામાં પૃ.૪૧ ઉપર ચિત્ર પરિચયમાંજ અમે મગધપતિ ઉદાયીનનું?-કે જેનું અધિસત્ય તો એ સ્વીજણાવી દીધું છે કે, “ચિત્ર મળ્યું ત્યારે માત્ર ધડજ કારેલું જ હતું). બીજાઓ વિશે મારે મારા મતને હતું, પણ તે સમયના દેવદેવીઓનાં ચિત્ર ઉપરથી વળગી રહેવાનું જ થયું છે. છતાં જે એક મેટે બાકીને ભાગ ચિત્રકાર પાસેથી ઉપજાવી કાઢયો છે” ફાયદો થયો છે તે એ જ કે, મને વિશેષ સાવધ અને સંભવિત છે કે તેમના વાંચવામાં આ વાક્ય નહીં વધારે ચોકસ થવાની ઉપયોગિતા માલૂમ પડી છે. આવ્યું હોય. ઉપરાંત એટલો જરૂર સ્વીકાર કરું છું કે, નીચે પ્રશ્ન (૧૯) –“અંગદેશને દક્ષિણ હિંદમાં માનવામાં વર્ણવેલા બાર દેષો તેમણે જો વર્જયા હતા તે, આવ્યો છે.” આ પ્રમાણે મારા તરફથી વિધાન તેમની પુસ્તિકાઓ મને તે વિશેષ ઉપકારક જ નીવડત. થયાનું પૂ. આ મ. જણાવે છે. (સિંહાવલોકન, પ્ર. પ્ર. ઓટલી ત્રુટિઓ છતાં, તેમણે મારાં પુસ્તક નજર ૧૪)તે પૂછવા રજા લઉ છું કે, આ વિધાન મેં કયા તળે કાઢી જવા જે તસ્દી લીધી છે તે માટે તેમનો ટેકાણે કર્યું છે તે મહેરબાની કરીને તેઓશ્રી બતાવે ? ઉલટ ઉપકાર માનું છું. જે બાર દે મને લાગ્યા છે તે પિોતે જ્યાંને ત્યાં, અંગદેશને પૂર્વમાં અને તેની રાજ- આ પ્રમાણે ઈધાની ચંપાનગરીને દક્ષિણ દિશામાં આવ્યાનું જણાવતા (૧) મારું લખાણ છે કે બીજાનું અવતરણ જ આવ્યા છે. કરેલ છે, તે સમજ્યા વિના ટીકા કરી છે. દા. ત. પ્રશ્નન (૨૦):-લાદેશની રાજધાની કેટિવર્ષ હતી ? અયોધ્યા અને આયુદ્ધાઝનો પ્રશ્ન. ઉત્તરમાં જણાવવાનું કે નીચે પ્રમ્રાણે ક જૈન (૨) પ્રશ્નને ન પશે તેવી વિગતોની ચર્ચા ઉભી સાહિત્યગ્રંથમાં લખાયેલ માલમ પડે છે. કરી છે. દા. ત. પાણિનિની જન્મભૂમિની ચર્ચામાં भंग्या मास पुरी वत्ताः श्रावस्त्या च कुणालकाः પતંજલિની જન્મભૂમિની વાત. कोटीवर्षेण लाटाच श्वेतम्या केतकाईकाः ॥६७२ (૩) એકને એક ગ્રંથમાંથી, બલકે એક જ ત્રિષદ રાજાના . રિઝ પૃષ્ઠમાંથી, એક જ જાતનાં પણ જુદાં જુદાં વાકયો (અર્થ–ભંગદેશ, પુરીવર્તા પાટનગર સાથેનો માસદેશ, ઉતાર્યા છે. દા. ત. ઉદયન વત્સપતિના કુમારને અંગે શ્રાવસ્તી પાટનગરીવાળો કુણલદેશ, કેટવર્ષ તેમ જ ખારવેલને અંગેનાં અવતરણે જુએ. પાટનગર ધરાવતે લાટદેશ અને વેતાંબિકા (૪) આગળ પાછળ સંબંધ વિચાર્યા વિના નગરીવાળો કેતકાદ્ધક દેશ) વિચાર પ્રગટ કર્યા છે દા. ત. વજભૂમિનો પ્રશ્ન. તેમણે બહાર પાડેલ અનેક પુસ્તિકાઓમાં (૫) મારા લખેલ વાકયોમાંથી ઉત્તરાર્ટ કે ઉઠાવેલ પ્રશ્નોના મુખ્યપણે જવાબ અહીં પુરા પૂર્વાદ્ધ છેડી દઈને કામ લીધું છે. દા. ત. ચંપાપરીને થાય છે. અન્ય કેટલાક પ્રશ્નો કાંતે રજૂ થયેલ ઉત્તરોમાં સમયને પ્રશ્ન. અંતર્ગત થઈ જાય છે અથવા તે કેટલાક પ્રશ્નો સિદ્ધાંત (૬) મેં રજુ કરેલ દલીલે તપાસ્યા વિના જ (theories)ને કરતાં, કેવળ હકીકત (details), પિતાના મંતવ્યને કાટલે, મારા મંતવ્યની તુલના કરવા ખુલાસા (explanations) અને દૃષ્ટાંતને (exa• મંડી પડ્યા છે એટલે સ્વાભાવિક છે કે, બન્નેનાં Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.034581
Book TitlePrachin Bharat Varsh Bhag 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1941
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy