SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ ] રાજાઓની સંખ્યા નામાવલી ( [ અષ્ટમ ખંડ યુહમાં તે શકરાજા મરણ પામ્યો હતો અને તે બાદ જ્યારે પુ. ૪માં ગર્દભીલ વંશની વંશાવળી ઉપરથી દર વર્ષે પૈઠણુપતિ સાત રાજાનું મરણુ નીપજ્યું હતું. રાજા વિક્રમાદિત્ય શકારિનો સમય પણ લગભગ તે જ એટલે સાર એ થયો કે, શકારિ વિક્રમાદિત્યની છત, બતાવાયો છે. કહેવાનો મતલબ એ છે કે, ઇતિહાસની તે ઉજનપતિ બનવું અને શકરાજાનું મૃત્ય; આ ત્રણે સાથે જૈનગ્રન્થની હકીકત મળતી થઈ જતી દે બનાવો એક પછી એક એમ અનુક્રમવાર લગભગ છે. તેમજ વૈદિકમતના યુગપુરાણમાં આલેખાયેલી એક જ સમયે બનવા પામ્યા છે; જ્યારે રાજા શાતનું શકરાજા અને પૈઠણુપતિ રાજા શાતના યુદ્ધની મરણ શકરાજાના મરણ બાદ દશ વર્ષે થયું છે. તેમાં, કથાને સમય (પુ. ૪, પૃ. ૧૯, ટી. ન. ૧૦) પણ તે ઈતિહાસ આપણને શીખવે છે કે પ્રથમના ત્રણ કાળની જ સાક્ષી પૂરે છે. આ પ્રમાણે જેને તથા બનાવો મ. સ. ૪૭૦=ઈ. સ. પૂ. ૫૭માં બની ગયા વૈદિકગ્રન્થની હકીકતને ઇતિહાસને ટકે મળે છે. છે. તે હિસાબે રાજા સાતનું મરણ મ. સ. ૪૭૦+ એટલે આ સર્વેની સત્ય ઘટના તરીકે જ ગણત્રી કરવી ૧૦=૪૮૦ઈ. સ. પૂ. ૪૭માં બન્યાનું નોંધવું પડશે. આ રહે છે, જેથી ઉજજૈનપતિ વિક્રમાદિત્ય અને પૈઠણપતિ પ્રમાણે એક વાત નિશ્ચિત થઇને ખીલે બંધાણી. બીજી સાહિત્યપ્રેમી રાજા શાલિવાહનને, સમકાલિનપણે કે બાળ ન સાહિત્યગ્રંથોમાં એમ જણાવાયું છે કે, નિકટસમયી પુરવાર કર્યા બાદ, એટલું જ તપાસવાનું ઉજનપતિ વિક્રમાદિત્યે પાલીતાણાની યાત્રા કરી હતી રહે છે કે, જે રાજા સાત મ. સં. ૪૮૦ માં (ક્ષક અને પાદલિપ્તસૂરિ નામના આચાર્યના (જેમનો સમય રાજાના મૃત્યુ બાદ દશ વર્ષ) મરણ પામ્યો છે અને વિક્રમ સંવત ૧ અથવા તેની આસપાસને કહેવાય જેણે શક પ્રજા સાથેના યુદ્ધમાં શકારિ વિક્રમાદિત્યને છે) નેતૃત્વપણુમાં કેટલાંક ધાર્મિક કાર્યો ત્યાં કરાવ્યાં મદદ કરી હતી, તે જ રાજા સાહિત્યપ્રેમી શાલિવાહનહતાં. વળી જણાવવામાં આવ્યું છે કે પૈઠણપતિ હતો કે તેની પાછળ આવનાર તે હતે. ગાથાસતિ રાજ શાલિવાહને પણ એક બીજા જૈનાચાર્ય નામે નામને જે કન્ય હાથ લાગ્યો છે તે આધારે સ્પષ્ટ શ્રી આખટ, તથા ઉપરોક્ત પાદલિપ્ત અને તેમના થાય છે કે તે ગ્રન્થને કર્તા. હાલ રાજા મહાવિદ્વાન શિષ્ય નાગાર્જુનની રાહબરીમાં શ્રી શત્રુંજયની યાત્રા સાહિત્યપ્રેમી અને કવિ પણ હતા. ઉપરાંત તે મહા કરીને કેટલાંક ધાર્મિક કાર્યો કરાવ્યાં છે તેમજ આ પરાક્રમી પણ હતા.૪૦ આ રાજા હાલને જૈન ગ્રંથોમાં પૈઠણપતિ સાહિત્યપ્રેમી અને મહાપરાક્રમી હો. એટલે શાલવાહન (અપભ્રંશમાં હાલ) શાલવાણુ ઇત્યાદિ જૈન ગ્રન્થોમાં લખાયેલા આ પ્રકારની મતલબના નામ અપાયું છે, જ્યારે શકારિ વિક્રમાદિત્યના સહાબને નિવેદન ઉપરથી એવા સાર ઉપર આવવું પડે યકને તેવું કોઈપણ ઉપનામ, એાળખ કે વિદતાદર્શક છે કે આ બધા જનાચાર્યો તેમજ રાજા વિક્રમાદિત્ય ઉપાધિ અપાયાનું હજી સુધી કોઇ પ્રસ્થમાં જણાવાયું અને સાહિત્યપ્રેમી પૈઠણુપતિ રાજા શાલિવાહન એક નથી, એટલે શંકારહિત માનવું પડે છે કે, શકારિ બીજાના સહમયી છે અથવા તો એકદમ નિફ્ટના વિક્રમાદિત્યને સહાયક રાજા શાત બીજ અને આ સમયવતી છે. આ વખતે જૈનાચાર્ય સિહસૂરિની સાહિત્યપ્રેમી રાજા હાલ પણ બીજે; અને ઉપરમાં શાસનસત્તા ચાલતી હોવાનું નોંધાયું છે કે જેમને કહી ગયા છીએ કે, આ રાજા કાં તે વિક્રમાદિત્યનો સમય ( જાઓ પરિચછેદ ૫ લેખ નં. ૧૩) સમકાલીન હતા અથવા તો અતિ નિકટવતી હતે. મ. સ. ૪૭૧ થી ૫૪૮ = ઈ. સ. પૂ. ૫૬ થી એટલે સિદ્ધ થયું છે કે, શકારિ વિક્રમાદિત્યને સહાયક ઈ. સ. ૨૨ સુધીના ૭૮ વર્ષને કહેવાય છે, રાજા શાત તે પ્રથમ હે જોઇએ અને તેની પછી (૩૯) આ બાબતના ઇસાસ તેમનાં જીવન ચરિત્ર આપવામાં આવ્યા છે, તે જુઓ. (૪૦) આ બધું વૃત્તાંત તેના જીવનચરિત્રમાં ખાવાનું છે. તે ત્યાં જુઓ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034581
Book TitlePrachin Bharat Varsh Bhag 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1941
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy