________________
૧૨૮ ]
શિલાલેખો
| [ એકાદશમ ખંડ
-
-
આંકસમ્ય તથા સ્થાન પુરાવા તથા પ્રમાણ ઈ.ઈ.
ટૂંક માહિતી. - ૯ } ઈ. સ. પૂ. ૫૦;] કે. આ. ૨. પૃ. ૪૯. ઉપરવાળા ગૌતમીપુત્ર શાતકરણીને પોતાના રાજ્ય
કાર્લ | તથા પૃ. ૨૯, પારિ | ૧૮મા વર્ષે કેતરાવેલ. કાર્લવાળા મામલ (મનમાડ) (નાસિક જીલ્લો) [ ૩૮-૩૯ જીલ્લાની વલુરક (ઇલેરા)ની ગુફામાં વસતા તપ
સ્વીઓના ઉપયોગ માટે, કરજક (કરજત ?) ગામની ઉપજ દાનમાં દીધી છે. નં. ૮માં અપાયેલ દાન પછી બે પખવાડીયે=૧ માસે આ દાન દેવાયું છે. મંદવાડની આખરી અવસ્થામાં, નહીં કે વિદ્વાન as a result of his victory over Nahapan = નહપાણ ઉપર પિતે મેળવેલ વિજયના સ્મરણમાં હોવાનું જેમ લેખાવે છે તેમ; કેમકે નહપાણના મરણ બાદ ૨૧-૨૨ વર્ષે આ બનાવ બન્યો છે એટલે પછી જીત મેળવ્યાના
સ્મરણ તરીકે સંભવિત જ નથી. ૧૬]અનિશ્ચિત, અમરા
વાસિકપુત્ર સ્વામીશ્રી પુલુમાવી–નં. ૧૮વાળા રાજા વતી (બેઝવાડા
હાલ શાતકરણિ છે. હાથીગુફા લેખમાં વર્ણવ્યા પાસે, કૃષ્ણાજી)
પ્રમાણે રાજા ખારવેલે જે મહાત્ય ૩૮ લાખના દ્રવ્ય બંધાવ્યો હતે (પુ. ૪માં તેનું વૃત્તાંત જુઓ) તે પ્રાસાદને દાન આપ્યાની હકીકત છે. એટલે રાજા ખારવેલ અને આ વાસિષ્ઠપુત્ર પુલુમાવી એકજ ધર્મના-જૈનધર્મો -ઠર્યા; તથા અમરાવતીના સ્વપને બૌદ્ધ ધર્મનો ઠરાવાય છે તેને બદલે હવે તે જૈન ધર્મનું સ્થાન કરે છે.
Sાન એક ઈ. સ. પૂ. અને બીજો ઈ. સ. પુ. આ બન્ને વચ્ચે ચાર વર્ષનું અંતર છે. રાજા વાસિહઠપુત્ર ૧૨ ૪૫; નાસિક | ૪૧; નાસિક
પુલુમાવીના છે. ખાસ નોંધવા જેવું કાંઈ નથી. ૧૩] ઈ. સ. પૂ. ૨૮; } . . ?. પૃ. ૩૦; |
વાસિષ્ઠપુત્ર પુલુમાવીના રાયે ૧૯મા વર્ષે, કે તરાનાસિક | પારિ ૪–૪૪ તથા વનાર દાદી રાણી બળશ્રી છે; ઠેઠ દક્ષિણ સુધી છત પૃ. ૩૮, પારિ ૪૫ મેળવી લીધાનું જણાય છે. (લેખ નું છમાં ગૌતમી
પુત્રને દક્ષિણાપથપતિ તરીકે અને આ લેખમાં પુલુમાવીને દક્ષિણાપથેશ્વર તરીકે જણાવ્યો છે એટલે બન્નેના અર્થમાં કાંઈક ફેર છે તે પણ સમજાય છે. વળી નિ. કને સમય ગૌતમીપુત્રનું ૧૯મું વર્ષ છે અને આ નં. ૧૩ને સમય વાસિષ્ઠપુત્રનું ૧૯મું વર્ષ છે. એટલે બને લેખની વચ્ચેનું અંતર ગતમીપુત્રના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com