Book Title: Granthyugal
Author(s): Bramhachari
Publisher: Shrimad Rajchandra Ashram
Catalog link: https://jainqq.org/explore/005240/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથયુગલ શ્રી બ્રહમચારીજી Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી લલ્લુરાજ સ્મારક ગ્રંથમાળા પુષ્પ ૫ મું ગ્રંથયુગલ (લઘુયાગવાસિષ્ઠ-સાર અને સમાધિશતક વિવેચન) સંયેાજક–વિવેચક બ્રહ્મચારી શ્રી ગોવનદાસજી, બી. એ. : પ્રકાશક : મનહરલાલ ગેરધનદાસ કડીવાલા પ્રમુખ, શ્રીમદ્ રાજચંદ્ર મુમુક્ષુ મંડળ સ્ટે. અગાસ, વાયા આણંદ ચતુર્થાંવૃત્તિ ઈસ્વી સન ૧૯૮૭ વ્રત ૩૦૦૦ વિક્રમ સંવત ૨૦૪૩ મુદ્રક : માધવલાલ બી. ચૌધરી રાજીવ પ્રિન્ટર્સ, વિઠ્ઠલ ઉદ્યોગનગર-૩૮૮ ૧૨૧ Page #3 -------------------------------------------------------------------------- ________________ અર્પણ-પત્રિકા (હરિગીત) કળિકાળ દાવાનલ વિષે જીવે બળે ત્રિતાપથી, ત્યાં રાજચંદ્ર સુધાસિંધુ-શીકરે શાંતિ થતી મુનિવર મહા આ પ્રભુજીના ચરણકમળે શિર ધરી, આત્મહિત નિજ સાધવાને દૃષ્ટિ સન્મુખ આદરી. ૧ (હો) અપણ હો ગુરુરાજને, શ્રમથી જે જે સાધ્ય; સહજ સ્વરૂપે જે વસે, પરમ ગુરુ મહાભાગ્ય. ૨ | (સોરઠા) સદ્દગુરૂ-ચરણે ભેટ, અપમતિ આ શું ધરે ? મન વાણું ને દેહ, અપ ગુરુ-શરણું ગ્રહું. ૩ પંકજ-કળી–વિકાસ, થાતે રવિષય-સ્પર્શથી, ગુરુરવિપદ પ્રકાશ, અંતર નયન ઉઘાડશે. ૪ મુક્તભાવ પિલાય, ગુરુના ચરણ ઉપાસતાં, સન્મુખ વૃત્તિ થાય, આંતર બળ બમણું વધે. ૫ મિથ્યા-મતની જાળ, તેમાં દોડ્યો હું જ, સાદ દઈ કરુણાળ, ભાવ્યો પ્રાતઃ સુધી. ૬ ગુરુ ઉપકાર અનેક, વિસાયં નહિ વીસરે, આ ભવમાં તું એક, પરમ ઉપકારી મળે. ૭ ઊગે પૂર્વે ભાણુ, તારલિયા ઝાંખા પડ્યા, તુજ ઉપકાર સમાન, જગમાં બીજે ના જડે. ૮ મુનિ–જન–માનસ હંસ, ક્ષીર નીર જુદાં કરે, એમને કંઈ અંશ, દીનદાસ આ યાચતા. ૯ ૧ છાંટ મૃતભા દ થાય, લ્યો હું ૬ Page #4 -------------------------------------------------------------------------- ________________ જન્મ વિ. સં. ૧૯૧૦ શ્રીમદ્ લઘુરાજ સ્વામી દેહોત્સર્ગ વિ. સં. ૧૯૯૨ Page #5 -------------------------------------------------------------------------- ________________ Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રથમાવૃત્તિની પ્રસ્તાવના * “રામાયણ, એ જગતમાં જેને જોટો મળતા નથી એવા અનન્ય સાહિત્યગ્રન્થ છે.” —સ્વામી વિવેકાનન્દ બધી જાતની ઉન્નતિનું મૂળ જ્ઞાનની ઉન્નતિ છે. પશુ આદિના જેવી ઇંદ્રિય-તૃપ્તિ સિવાયનું બીજું કોઈ પણ એવું સુખ તમે નહીં બતાવી શકો કે જેનું મૂળ જ્ઞાનની ઉન્નતિમાં રહેલું ન હોય.'' ~~ મિચન્દ્ર “સર્વ-ઉત્કૃષ્ટ ભૂમિકામાં સ્થિતિ થવા પર્યન્ત શ્રુતજ્ઞાનનું અવલંબન લઈને સત્પુરુષો પણ સ્વદશામાં સ્થિર રહી શકે છે, એમ જિનના અભિમત છે તે પ્રત્યક્ષ સત્ય દેખાય છે. સર્વોત્કૃષ્ટ ભૂમિકા પર્યંતમાં શ્રુતજ્ઞાન (જ્ઞાની પુરુષનાં વચને)નું અવલંબન જે જે વખતે મંદ પડે છે, તે તે વખતે કંઈ કંઈ ચપળપણું સત્પુરુષો પણ પામી જાય છે, તા પછી સામાન્ય મુમુક્ષુ જીવા કે જેને વિપરીત સમાગમ, વિપરીત શ્રુતાદિ અવલંબન રહ્યાં છે તેને વારંવાર વિશેષ વિશેષ ચપળપણું થવા યોગ્ય છે. એમ છે તેપણ જે મુમુક્ષુઓ સત્સમાગમ, સદાચાર અને સત્શાસ્ત્ર-વિચારરૂપ અવલંબનમાં દૃઢ નિવાસ કરે છે, તેને સર્વોત્કૃષ્ટ ભૂમિકા પર્યંત પહોંચવું કઠણ નથી; કઠણ છતાં પણ કઠણ નથી.” —શ્રીમદ્ રાજચન્દ્ર, શ્રાવણુ વ. ૧૨, ૧૯૫૩ “શાંતરસનું જેમાં મુખ્યપણું છે, શાંતરસના હેતુએ જેના સમસ્ત ઉપદેશ છે, સર્વે રસ શાંત-રસ-ગર્ભિત જેમાં વર્ણવ્યા છે, એવાં શાસ્ત્રને પરિચય તે સદ્ભુતના પરિચય છે.” “સશ્રુતના પરિચય જીવે અવશ્ય કરીને કર્તવ્ય છે.” —શ્રીમદ્ રાજચન્દ્ર, ૧૯૫૪ - Page #7 -------------------------------------------------------------------------- ________________ [૪] ઉપર જણાવેલા મહાપુરુષોના અભિપ્રાય પ્રમાણે સદ્ભુત ગણવા યોગ્ય બે ગ્રન્થ : યોગવાસિષ્ઠ મહારામાયણનો લઘુસાર અને સમાધિશતક-વિવેચન છે. કદમાં નાના હોવા છતાં રત્ન તુલ્ય બને કીમતી છે; મુમુક્ષુઓને આત્મોન્નતિમાં મદદ કરનાર છે. પ્રથમ ગ્રન્થમાં વૈરાગ્યની મુખ્યતા છે; બીજામાં આત્મવિચારની મુખ્યતા છે. લઘુગવાસિષ્ઠ-સાર કોઈ સજજને “યોગવાસિષ્ઠ મહારામાયણ'માંથી અમુક પ્રકરણવાર શ્લોકો ચૂંટીને “યોગવાસિષ્ઠ-સાર” નામને પ્રથમ ગ્રન્થ બહાર પાડેલો; તે પ્રમાણમાં મોટો થવાથી ઘણાના ઉપયોગમાં નથી આવતો જાણી, કોઈ પાંડિતે તે સારનો સાર ‘લઘુયોગવાસિષ્ઠ-સાર” નામે ગ્રન્થ કર્યો. તે ઉપરથી સંસ્કૃત ટીકા સહિત. મૂળ શ્લોકો અને મરાઠી ભાષાંતરવાળો. ગ્રન્થ શ્રી કૃષ્ણ શાસ્ત્રીએ ઈ. સ. ૧૯૨૭ માં બહાર પાડ્યો. તેની મરાઠી ભાષાની પ્રસ્તાવનામાં તે લખે છે :– વેદાંત શાસ્ત્રના અનેક ગ્રન્થો છે, તેમાં મુખ્ય પ્રસ્થાનત્રયી (બ્રહ્મસૂત્ર, ઉપનિષદો અને ભગવદ્ગીતા) છે. પરંતુ પ્રસ્થાનત્રયીની સરખામણીમાં આવે તેવો યોગવાસિષ્ઠ ગ્રન્થ છે. તેમાં જે અધ્યાત્મવિષયો છે તેનાં વ્યાવહારિક દૃષ્ટાંતો શ્રોતાને મનોરંજક રીતે સમજાવ્યાં છે. તેમાંથી શ્લોકોની વિષયવાર પસંદગી કરી આ ગ્રન્થ ઘણા જીવોને ઉપયોગી થાય તે અર્થે ભાષાંતર સહિત છપાવ્યો છે.” યોગવાસિષ્ઠ ગ્રન્થ કયારે, કોણે, કોને કહ્યો તે ઉપર એક કથા મોટા યોગવાસિષ્ઠ ગ્રન્થમાં નીચે પ્રમાણે છે : સુતીક્ષ્ણ નામના ઋષિ સંશય પડવાથી, તેનું નિવારણ કરવા માટે પોતાના ગુરુ અગસ્તિના આશ્રમે ગયા. ગુરુને વંદન કરી તેમણે પ્રાર્થના કરી કે મહારાજ, મને સંશય ઉત્પન્ન થયો છે, તો કૃપા કરી તેનું નિવારણ કરશે. મોક્ષનું સાધન જ્ઞાન, ક્રિયા કે બન્ને ? તેમાંથી જે સત્ય સાધન હોય તે મને કૃપા કરીને કહો. શિષ્યનું કહેવું સાંભળી અગસ્તિ ઋષિ બોલ્યા : ભાઈ, પક્ષી જેમ બને પાંખથી આકાશમાં ઊડે છે, તેમ જ્ઞાન અને ક્રિયા બને Page #8 -------------------------------------------------------------------------- ________________ ૫]. વડે પરમપદની પ્રાપ્તિ થાય છે. એકલા જ્ઞાનથી કે એકલી ક્રિયાથી મેક્ષપ્રાપ્તિ થતી નથી; બન્ને મળીને મોક્ષમાર્ગ બને છે. આ ઉપર તને એક પુરાણી કથા કહું છું તે સાંભળ : અગ્નિવેશ્ય નામના બ્રાહ્મણનો પુત્ર કારુણ્ય, વેદ-વેદાંગોનો અભ્યાસ કરી ઘેર આવ્યો. પણ ધર્મ-ક્રિયા કંઈ કર્યા વિના બેસી રહેતો. તેની તેવી સ્થિતિ જોઈ અગ્નિવેશ્ય પૂછ્યું : “ભાઈ, તું શું કરે છે ? ધર્મક્રિયા કેમ કરતો નથી? અને ધર્મ-ક્રિયા વિના આમ બેસી રહીશ તો મોક્ષે કેમ જઈશ ?” આવું પિતાનું કહેવું સાંભળી કારુણ્ય બોલ્યો : ___यावज्जीवमग्निहोत्रं नित्यं संध्यामुपासयेत् । प्रवृत्तिरूपो धर्मोऽयं श्रुत्या स्मृत्या च चोदितः ।। અર્થ ;-જીવન પર્યત અગ્નિહોત્ર કરવો, નિત્ય સંધ્યા કરવી એ પ્રવૃત્તિરૂપ ધર્મ શુતિ તથા સ્મૃતિએ કહ્યો છે. न धनेन भवेन्मोक्षः कर्मणा प्रजया न वा । त्यागमात्रेण कित्वते यतयोऽश्नन्ति चामतम् ॥ અર્થ :-ધનથી, ક્રિયાથી કિંવા પુત્રાદિથી મોક્ષ થતો નથી. માત્ર ત્યાગથી મુનિએ મોક્ષ પામે છે, આ પ્રમાણે બને શ્રુતિના અર્થ છે. તે હવે હું શું આરાધું ? આથી હું કંઈ ક્રિયા કરતો નથી. બીજું કોઈ કારણ નથી.” આ સાંભળી અગ્નિવેશ્ય બોલ્યા : ભાઈ, આ ઉપર તને એક કથા કહું છું તે સાંભળી, તે ઉપર વિચાર કરી પછી તેને યોગ્ય લાગે તે કરજે – જ્યાં કિનર નાના પ્રકારની ક્રીડાઓ કરે છે, જ્યાંથી ગંગાનો પ્રવાહ નીચે પડે છે એવા હિમાલયના શિખર પર સુરુચિ નામની એક અપ્સરા બેઠી હતી. તેણે આકાશમાર્ગે એક ઇન્દ્રદૂતને જતો જોયો; તેને ઉચ્ચ સ્વરે તેણે બોલાવ્યો અને પૂછયું : “હે દેવદૂત ! તું ક્યાંથી આવ્યો ? અને કયાં જવાનું છે?” તે દેવદૂત બોલ્યો : “અરિષ્ટનેમિ રાજર્ષિ સર્વ રાજ્ય-ભાર પુત્રને સોંપી, પોતે ગંધમાદન પર્વત પર તપ કરે છે. ત્યાં કામ પ્રસંગે હું Page #9 -------------------------------------------------------------------------- ________________ [૬] ગયા હતા, તે કામ કરીને હવે તે! ઇન્દ્ર પાસે તે વૃત્તાંત નિવેદન કરવા જાઉં છું.” 66 હે અપ્સરાએ વૃત્તાંત વિષે પ્રશ્ન કરવાથી તે દૂત બોલ્યો : અપ્સરા ! સાંભળ. તે રાજા તે પર્વત ઉપર દુર્ધર તપ કરે છે, એમ જાણી ઇન્દ્રે તે રાજાને પોતાની પાસે સ્વર્ગમાં લાવવા મને વિમાન લઈ મેાકલ્યા હતા. પછી તે રાજા પાસે હું ગયા, ત્યારે તેણે સ્વર્ગના ગુણદોષ મને પૂછયા. એટલે મેં સર્વ વાત કહી બતાવી. ત્યારે તે રાજાએ કહ્યુ કે એવા નાશવંત સુખવાળા સ્વર્ગનું મારે કંઈ કામ નથી. તપથી હું આ શરીર કૃશ કરીશ. વિમાન લઈને આવ્યો, તેમ તું પાછે ઇન્દ્ર પાસે જા. પછી હું ઇન્દ્ર પાસે ગયો અને રાજાનું કહેલું કહી સંભળાવ્યું. ત્યારે ઇન્દ્રે મને ફરી આજ્ઞા કરી કે તે રાજાને લઈને તું વાલ્મીકિ ઋષિના આશ્રમે જા, અને વાલ્મીકિજીને તે રાજાને તત્ત્વના બોધ કરવાની મારી ભલામણ જણાવજે. તેથી તે રાજાના માક્ષ થશે. તે પ્રમાણે તે રાજાને તે ઋષિ પાસે લઈ જઈ, ઇન્દ્રે કહ્યું હતું તેમ બધું કર્યું. હવે હું ઇન્દ્ર પાસે જાઉં છું.” પછી રાજાએ વાલ્મીકિ ઋષિને પ્રશ્ન કર્યો તેના ઉત્તરમાં વસિષ્ઠ અને રામના સંવાદરૂપ તે રાજાને ઋષિએ બાધ કર્યો. તેનું નામ ‘વાસિષ્ઠ મહા રામાયણ’ (યોગવાસિષ્ઠ) છે. નિવૃત્તિ સ્થળ શ્રી સીમરડાના નિવાસ દરમ્યાન, શ્રી અમૃતલાલ મા. પરીખે પેાતાને હાથે લખેલું “લઘુયોગવાસિષ્ઠસાર” સટીક સંસ્કૃત શ્લોકો તથા ગુજરાતી ટૂંક વિવેચન સહિત મને મળ્યું તે જોઈ, ગુજરાતી જનતાને પદ્ય રૂપમાં આ પુસ્તક પ્રાપ્ત થાય તે સારું એવી ભાવના થઈ અને અવકાશનો યાગ પણ હતા. તેથી તે જ ગામમાં દોહરારૂપે તે શ્લોકોના અનુવાદ થયો. તેથી મને પોતાને સંતોષ ન થયો. કારણ કે મહાતત્ત્વવેત્તા શ્રીમદ્ રાજચંદ્રે મુમુક્ષુને વારંવાર ‘વૈરાગ્ય’ અને ‘મુમુક્ષુ' એ પ્રથમનાં બે પ્રકરણ વૈરાગ્ય ઉપશમ અર્થે વાંચવા વિચારવાની ભલામણ કરી છે, તેના સાર આ લયોગવાસિષ્ઠસારમાં નહીં જેવા લાગ્યો. તેથી મુખ્યતા તે પ્રકરણાની આ ગ્રન્થમાં Page #10 -------------------------------------------------------------------------- ________________ [9] રહે તે વાચકને આગળના ભાગ તેમજ અન્ય સિદ્ધાંતિક ગ્રન્થા વાંચવાની યોગ્યતા આવે તે લક્ષ રાખીને પ્રથમનાં બે પ્રકરણાના સારને પૂર્વાર્ધરૂપે આ ગ્રન્થ સાથે જોડવાથી ગ્રન્થ તે બેવડો થયા, પણ તેની ઉપયોગિતા વધી છે એમ વાચક વર્ગને પણ લાગશે. ‘લયે ગવાસિષ્ઠસાર'ની રચના કરનારે છ પ્રકરણામાંથી શ્લોકો ચૂંટી વિષયવાર દશ પ્રકરણ કર્યાં છે; તે જ પ્રકારે પ્રથમનાં બે પ્રકરણાના સાર પણ દશ પ્રકરણ દ્વારા રજૂ કર્યો છે; તે વાચકને રોચક નીવડશે. શ્રીમદ્ રાજચંદ્રે અનેક મુમુક્ષુઓને “યોગવાસિષ્ઠ રામાયણ વાંચવાની, ખાસ કરીને પહેલાં બે પ્રકરણાની ભલામણ કરી છે, તે વાચકને ઉપયોગી જાણી તેના ઉતારો નીચે આપ્યો છે : “વિશેષે કરીને ‘વૈરાગ્ય પ્રકરણ'માં શ્રી રામે જે પેાતાને વૈરાગ્યનાં કારણેા લાગ્યાં તે જણાવ્યાં છે, તે ફરી ફરી વિચારવા જેવાં છે.” “જ્યારે જૈનશાસ્ત્ર વાંચવા જણાવીએ ત્યારે જૈની થવાને નથી જણાવતા; વેદાંતશાસ્ત્ર વાંચવા જણાવીએ ત્યારે વેદાંતી થવા નથી જણાવતા; તેમ જ અન્ય શાસ્ત્ર વાંચવા જણાવીએ ત્યારે અન્ય થવા નથી જણાવતા; માત્ર જે જણાવીએ છીએ, તે તમ સર્વને ઉપદેશ લેવા અર્થે જણાવીએ છીએ. જૈની અને વેદાંતી આદિના ભેદ ત્યાગ કરો. આત્મા તેવા નથી.’ સં. ૧૯૪૮ “આપનું ‘ યોગવાસિષ્ઠ’નું પુસ્તક આ સાથે મોકલું છું. ઉપાધિના તાપ શમાવવાને એ શીતળ ચાંદન છે; આધિ-વ્યાધિનું એની વાંચનામાં આગમન સંભવતું નથી.” સં. ૧૯૪૬ યોગવાસિષ્ઠ ’વાંચવામાં હરકત નથી. આત્માને વારંવાર સંસારનું સ્વરૂપ કારાગૃહ જેવું ક્ષણે ક્ષણે ભાસ્યા કરે એ મુમુક્ષુતાનું મુખ્ય લક્ષણ છે. યોગવાસિષ્ઠાદિ જે જે ગ્રંથ તે કારણનાં પોષક છે, તે વિચારવામાં હરકત નથી. મૂળ વાત તે એ છે કે જીવને વૈરાગ્ય આવતાં છતાં પણ જે તેનું અત્યંત શિથિલપણુ છે-ઢીલાપણું છે-તે ટાળતાં તેને અત્યંત વસમું લાગે છે, અને ગમે તે પ્રકારે પણ એ જ પ્રથમ ટાળવા યોગ્ય છે.” સં. ૧૯૫૦ 66 6 Page #11 -------------------------------------------------------------------------- ________________ [૮] જોગવાસિષ્ઠાદિ ગ્રન્થની વાંચના થતી હોય તો તે હિતકારી છે. જિનાગમમાં પ્રત્યેક આત્મા માની પરિમાણમાં અનંત આત્મા કહ્યા છે, અને વેદાંતમાં પ્રત્યેક કહેવામાં આવી, સર્વત્ર ચેતનસત્તા દેખાય છે તે એક જ આત્માની છે, અને આત્મા એક જ છે, એમ પ્રતિપાદન કર્યું છે; તે બેય વાત મુમુક્ષ જરૂર કરી વિચારવા જેવી છે, અને યથાપ્રયને તે વિચારી, નિર્ધાર કરવા યોગ્ય છે, એ વાત નિ:સંદેહ છે. તથાપિ જ્યાં સુધી પ્રથમ વૈરાગ્ય અને ઉપશમનું બળ દૃઢપણે જીવમાં આવ્યું ન હોય, ત્યાં સુધી તે વિચારથી ચિત્તનું સમાધાન થવાને બદલે ચંચળપણું થાય છે, અને તે વિચારનો નિર્ધાર પ્રાપ્ત થતો નથી; તથા ચિત્ત વિક્ષેપ પામી યથાર્થપણે પછી વૈરાગ્ય–ઉપશમને ધારણ કરી શકતું નથી; માટે તે પ્રશ્નનું સમાધાન જ્ઞાની પુરુષેએ કર્યું છે તે સમજવા આ જીવમાં વૈરાગ્ય-ઉપશમ અને સત્રાંગ બળ હાલ તો વધારવું ઘટે છે, એમ જીવમાં વિચારી વૈરાગ્યાદિ બળ વધવાના સાધન આરાધવાનો નિત્યપ્રતિ વિશેષ પુરુષાર્થ યોગ્ય છે.” સં. ૧૯૫૦ “યોગવાસિષ્ઠાદિ' ગ્રન્થો વાંચવા-વિચારવામાં બીજી અડચણ નથી. અમે આગળ લખ્યું હતું કે ઉપદેશગ્રન્થ સમજી એવા ગ્રન્થ વિચારવાથી જીવને ગુણ પ્રગટે છે. ઘણું કરી તેવા ગ્રન્થ વૈરાગ્ય અને ઉપશમને અર્થો છે. સિદ્ધાંત જ્ઞાન સપુરુષથી જાણવા યોગ્ય જાણીને જીવમાં સરળતા નિરહંતાદિ ગુણો ઉદ્દભવ થવાને અર્થે “યોગવાસિષ્ઠ, ‘ઉત્તરાધ્યયન”, “સૂત્રકૃતાંગ” આદિ વિચારવામાં અડચણ નથી, એટલી સ્મૃતિ રાખજો. વેદાંત અને જિન-સિદ્ધાંત એ બેમાં કેટલાક પ્રકારે ભેદ છે. વેદાંત એક બ્રહ્મસ્વરૂપે સર્વ સ્થિતિ કહે છે. જિનાગમમાં તેથી બીજો પ્રકાર કહો છે. “સમયસાર” વાંચતાં પણ કેટલાક જીવોને એક બ્રહ્મની માન્યતા રૂપ સિદ્ધાંત થઈ જાય છે. સિદ્ધાંતને વિચાર ઘણા સત્સંગથી તથા વૈરાગ્ય અને ઉપશમનું બળ વિશેષપણે વધ્યા પછી કર્તવ્ય છે. જો એમ નથી કરવામાં આવતું તો જીવ બીજા પ્રકારમાં ચડી જઈ વૈરાગ્ય અને ઉપશમથી હીન થાય છે. “એક બ્રહ્મસ્વરૂપ’ વિચારવામાં અડચણ નથી, Page #12 -------------------------------------------------------------------------- ________________ [૯]. અથવા “અનેક આત્મા” વિચારવામાં અડચણ નથી, માત્ર તમને અથવા કોઈ મુમુક્ષુને પોતાના સ્વરૂપનું જાણવું એ મુખ્ય કર્તવ્ય છે અને તે જાણવાના સાધન શમ, સંતોષ, વિચાર અને સત્સંગ છે. તે સાધન સિદ્ધ થયે, વૈરાગ્યઉપશમ વર્તમાન પરિણામી થયે “એક આત્મા છે કે અનેક આત્મા છે, એ આદિ પ્રકાર વિચારવા યોગ્ય છે.” સં. ૧૯૫૦ “ગવાસિષ્ટ’–જીવમાં જેમ ત્યાગ, વૈરાગ્ય અને ઉપશમ ગુણ પ્રગટે, ઉદય પામે તે પ્રકાર લક્ષમાં રાખવાના ખબર લખ્યા તે પત્ર પ્રાપ્ત થયું છે. એ ગુણો જયાં સુધી જીવને વિષે સ્થિરતા પામશે નહીં ત્યાં સુધી આત્મસ્વરૂપને વિશેષ વિચાર જીવથી યથાર્થપણે થવો કઠણ છે. આત્મા રૂપી છે, અરૂપી છે એ આદિ વિકલ્પ તે પ્રથમમાં જે વિચારાય છે તે કલ્પના જેવા છે. જીવ કંઈક પણ ગુણ પામીને જો શીતળ થાય તો પછી તેને વિશેષ વિચાર કર્તવ્ય છે. આત્મ-દર્શનાદિ પ્રસંગ તીવ્ર મુમુક્ષપણું ઉત્પન્ન થયા પહેલાં ઘણું કરીને કલ્પિતપણે સમજાય છે, જેથી હાલ તે સંબંધી પ્રશ્ન શમાવવા યોગ્ય છે.” સં. ૧૯૫૦ યોગવાસિષ્ઠાદિ જે જે રૂડા પુરુષોનાં વચનો છે તે સૌ અહંવૃત્તિનો પ્રતિકાર કરવા પ્રત્યે જ પ્રવર્તે છે. જે જે પ્રકારે પોતાની ભ્રાંતિ કલ્પાઈ છે, તે તે પ્રકારે તે ભ્રાંતિ સમજી તે સંબંધી અભિમાન નિવૃત્ત કરવું, એ જ સર્વ તીર્થકરાદિ મહાત્માનું કહેવું છે; અને તે જ વાકય ઉપર જીવે વિશેષ કરી સ્થિર થવાનું છે, વિશેષ વિચારવાનું છે, અને તે જ વાક્ય અનુપ્રેક્ષાયોગ્ય મુખ્યપણે છે. તે કાર્યની સિદ્ધિને અર્થે સર્વ સાધન કહ્યાં છે. અહંતાદિ વધવાને માટે, બાહ્ય ક્રિયા, કે મતના આગ્રહ માટે, સંપ્રદાય ચલાવવા માટે, કે પૂજા-શ્લાઘાદિ પામવા અર્થે, કોઈ મહા પુરુષનો કંઈ ઉદેશ છે નહીં, અને તે જ કાર્ય કરવાની સર્વથા આજ્ઞા જ્ઞાની પુરુષની છે. પોતાને વિષે ઉત્પન્ન થયો હોય એવો મહિમાયોગ્ય ગુણ તેથી ઉત્કર્ષ પામવું ઘટનું નથી, પણ અલ્પ પણ નિજદોષ જોઈને ફરી ફરી પશ્ચાત્તાપમાં પડવું ઘટે છે, અને વિના પ્રમાદે તેથી પાછું ફરવું ઘટે છે; એ ભલામણ જ્ઞાનીપુરુષનાં વચનમાં સર્વત્ર રહી છે, અને તે ભાવ Page #13 -------------------------------------------------------------------------- ________________ [૧૦] આવવા માટે સત્સંગ, સદૂગુરુ અને સન્શાસ્ત્રાદિ સાધન કહ્યાં છે, જે અનન્ય નિમિત્ત છે. તે સાધનની આરાધના જીવને નિજસ્વરૂપ કરવાના હેતુપણે જ છે, તથાપિ જીવ જો ત્યાં પણ વચનાબુદ્ધિએ પ્રવર્તે તે કોઈ દિવસ કલ્યાણ થાય નહીં.” સં. ૧૯૫૦ “ઘણું કરીને પુરુષને વચને આધ્યાત્મિક શાસ્ત્ર પણ આત્મજ્ઞાનનો હેતુ થાય છે, કેમ કે પરમાર્થઆત્મા શાસ્ત્રમાં વર્તત નથી, સપુરુષમાં વર્તે છે. મુમુક્ષુએ જો કોઈ પુરુષનો આશ્રય પ્રાપ્ત થયો હોય તો પ્રાયે જ્ઞાનની યાચના કરવી ન ઘટે, માત્ર તથારૂપ વૈરાગ્ય-ઉપશમાદિ પ્રાપ્ત કરવાના ઉપાય કરવા ઘટે. તે યોગ્ય પ્રકારે સિદ્ધ થયે જ્ઞાનીને ઉપદેશ સુલભપણે પરિણમે છે, અને યથાર્થ વિચાર તથા જ્ઞાનને હેતુ થાય છે. ‘યોગવાસિષ્ઠનાં પ્રથમનાં બે પ્રકરણ અને તેવા ગ્રંથનો મુમુક્ષુએ વિશેષ કરી લક્ષ કરવા યોગ્ય છે.” સં. ૧૯૫૨ “ યોગવાસિષ્ઠ'નાં પ્રથમનાં બે પ્રકરણ, “પંચીકરણ”, “દાસબોધ તથા “વિચારસાગર' એ ગ્રંથો તમારે વિચારવા યોગ્ય છે. એમને કોઈ ગ્રન્થ તમે પૂર્વે વાંચ્યો હોય તે પણ ફરી વાંચે યોગ્ય છે, તેમ જ વિચાર યોગ્ય છે. જેનપદ્ધતિના એ ગ્રન્થ નથી એમ જાણીને તે ગ્રન્થો વિચારતાં ક્ષોભ પામવો યોગ્ય નથી. | લોકદૃષ્ટિમાં જે જે વાત કે વસ્તુઓ મોટાઈવાળી મનાય છે, તે તે વાતો અને વસ્તુઓ, શોભાયમાન ગૃહાદિ આરંભ, અલંકારાદિ પરિગ્રહ, લોકદૃષ્ટિનું વિચક્ષણપણું, લોકમાન્ય ધર્મશ્રદ્ધાવાનપણું પ્રત્યક્ષ ઝેરનું ગ્રહણ છે, એમ યથાર્થ જણાયા વિના ધારો છો તે વૃત્તિને લક્ષ ન થાય. પ્રથમ તે વાતો અને વસ્તુઓ પ્રત્યે ઝેરદૃષ્ટિ આવવી કઠણ દેખી કાયર ન થતાં પુરુષાર્થ કરવા યોગ્ય છે.” સં. ૧૯૫૩ આ એક આશ્ચર્યકારક ઘટના છે કે કોઈએ “લઘુયોગવાસિષ્ઠસાર” નામ જે ગ્રન્થનું આપ્યું છે, તેનો ગુર્જર અનુવાદ “શ્રી લઘુરાજ સ્મારક ગ્રન્થમાળા”ના પાંચમા પુષ્પ તરીકે પ્રસિદ્ધ થાય છે. શ્રી લઘુરાજ સ્વામીને શ્રીમદ્ રાચંદ્ર “યોગવાસિષ્ઠ રામાયણ”ને અભ્યાસ Page #14 -------------------------------------------------------------------------- ________________ [૧૧] કરવાની આજ્ઞા કરેલી અને તેને પરમાર્થ તેમના હૃદયમાં ગુરુકૃપાથી પ્રગટ થયો હતો. સંવત ૧૯૭૫ ની સાલનું ચાતુર્માસ શ્રી લઘુરાજ સ્વામીએ શ્રી સીમરડામાં કર્યું હતું. એ જ ગામમાં આ અનુવાદની પણ શરૂઆત થઈ, પૂર્ણાહુતિ થઈ છે, તે શ્રી લઘુરાજ સ્વામીના ભક્ત આદિ વર્ગને અપૂર્વ હિત પ્રાપ્ત થવામાં નિમિત્તરૂપ બનો એ અભ્યર્થના છે. સમાધિરાતક વેદાંત સંસ્કૃતિમાં જેમ યોગવાસિષ્ઠ રામાયણ’ શિષ્ટ ગ્રન્થ છે, તેમ જૈન સંસ્કૃતિમાં પ્રખ્યાતિ પામેલા શ્રી પૂજ્યપાદ સ્વામીને “સમાધિશતક નામે લઘુ પણ શિષ્ટ ગ્રંથ છે. પ્રાચીન અને પ્રમાણભૂત આ ગ્રન્થ ઘણા અધ્યાત્મરસિક જીવોને મુખપાઠ થયેલ હોય છે. તેથી તેનું વિવેચન તેવા તત્ત્વરસિક જનોને પ્રિય અને હિતકર નીવડશે. મૂળ ગ્રન્થકર્તા શ્રી પૂજ્યપાદ સ્વામી સંબંધી કંઈક માહિતી શ્રી મેહકમલાલ જેને નીચે પ્રમાણે હિંદી ભાષામાં પ્રસિદ્ધ કરેલી છે : “શ્રી પૂજ્યપાદ સ્વામી, ૧૧ મા આચાર્યને સંક્ષિપ્ત પરિચય : શ્રી પૂજ્યપાદ સ્વામી વિ. સં. ૨૮૧ માં જન્મ્યા હતા. પૂર્વજન્મના શુભ સંસ્કારોથી તેમણે થોડા જ વખતમાં ઘણાં શાસ્ત્રોનો અભ્યાસ કરી લીધો હતો. તે બાળ બ્રહ્મચારી હતા. ૧૫ વર્ષની લઘુ વયમાં તેમણે દિગમ્બર જૈન દીક્ષા લઈ કઠિનમાં કઠિન તપશ્ચર્યા કરી હતી. તેમને અનેક ઋદ્ધિ, સિદ્ધિ પ્રાપ્ત થઈ હતી. તે કાળમાં તેમના તપની પ્રશંસા ચારે દિશામાં થતી હતી. અનેક રાજા મહારાજા તેમના પરમ ભક્ત થયા હતા. મહર્ષિઓમાં પણ તે સર્વોપરી રત્નત્રયધારક હતા. તેમણે વૈદ્યક, રસાયણ, વ્યાકરણ, ન્યાય, સિદ્ધાંત આદિ અનેક વિષયો પર શાસ્ત્રો રચ્યાં છે. તે મહાત્મા ૧૧ વર્ષ ૭ માસ સામાન્ય મુનિપદમાં રહ્યા અને જેઠ સુદ ૧૪ રાં. ૩૦૮ શુક્રવારે આચાર્યપદ પર બિરાજ્યા. તેમના આચાર્યપણાના કાળમાં હજારો મુનિ, બ્રહ્મચારી વર્ગ આદિ સહ મોટો સંઘ ધર્મ આરાધતો હતો. અંતે આચાર્યપદને ત્યાગ કરી સામાન્ય મુનિપદ સ્વીકારી, ૭ દિવસના અનશન નામના તપને ધારણ કરી, સંન્યાસપૂર્થક સમાધિ-મરણ તેમણે કર્યું. તેમનું પૂર્ણ આયુષ્ય ૭૧ વર્ષ, ૬ માસ, ૨૧ દિવસનું હતું.” Page #15 -------------------------------------------------------------------------- ________________ [૧૨] પૂજ્યપાદ સ્વામીનું બીજું નામ દેવાંદી તથા જિનેન્દ્ર-બુદ્ધિ પણ હતું. તેમણે ‘શબ્દાર્ણવ’, ‘જૈનેન્દ્ર વ્યાકરણ’, ‘ઇષ્ટાપદેશ’, ‘સમાધિશતક’, ‘સિદ્ધભક્તિ’, તત્ત્વાર્થસૂત્રની ‘સર્વાર્થસિદ્ધિ’નામની ટીકા ઇત્યાદિ ગ્રન્થા રચેલા છે. પંડિત જુગલકિશેાર મુખ્તારપૂજ્યપાદ સંબંધી નીચે પ્રમાણે જણાવે છે: “પૂજ્યપાદ સ્વામી કર્ણાટક દેશના નિવાસી હતા. કન્નડ ભાષામાં લખાયેલા ‘પૂજ્યપાદ ચિરતે' તથા ‘રાજાવલીકથે' નામના ગ્રન્થોમાં તેમના પિતાનું નામ માધવ ભટ્ટ તથા માતાનું નામ શ્રીદેવી જણાવ્યું છે. બ્રાહ્મણ કુલમાં તે જન્મેલા છે એમ લખ્યું છે. પ્રસિદ્ધ વ્યાકરણકાર પાણિની તેમના મામા હતા, એમ પણ તેમાં બતાવ્યું છે. પણ સમયાદિની દૃષ્ટિથી તે વિશ્વસનીય જણાતું નથી. પૂજ્યપાદ સ્વામીએ તે વખતના ઘણું કરી સર્વ મહત્ત્વના વિષયો ઉપર ગ્રંથની રચના કરી છે. તે અસાધારણ વિદ્રાન હતા. ‘વિશ્વવિદ્યાભરણ’ ‘જિનેન્દ્રબુદ્ધિ’ જેવાં મહત્ત્વપૂર્ણ વિશેષણાથી વિદ્વાનોએ તેમના ઉલ્લેખ કર્યો છે. સેવાપરાયણેમાં અગ્રગણ્ય તે ગણાયા છે; તે મહાન દાર્શનિક હતા, અદ્રિતીય વૈયાકરણ હતા, અપૂર્વ વૈદ્ય હતા, ધુરંધર કવિ હતા, ભારે તપસ્વી હતા, સાતિશય યોગી અને પૂજ્ય મહાત્મા હતા. કર્ણાટકના ઘણા ખરા પ્રાચીન કવિઓએ તથા ઈસ્વી સનની આઠમી, નવમી અને દસમી શતાબ્દીના વિદ્વાનાએ પોતાના ગ્રન્થામાં ભારે ભક્તિ શ્રાદ્ધા સહિત તેમનું સ્મરણ કર્યું છે, તથા મુક્ત કંઠે અત્યંત પ્રશંસા કરી છે. તેમના જીવનની અનેક ઘટના છે, જેમકે ૧ વિદેહ ગમન; ૨ ઘાર તપશ્ચર્યાને લીધે આંખોનું તેજ નાશ પામેલું પણ ‘શાન્યષ્ટક’ના એકનિષ્ઠા અને એકાગ્રતાપૂર્વક પાઠથી ફરી તેજ પ્રાપ્ત થયું હતું; ૩ દેવતાઓએ તેમના ચરણની પૂજા કરેલી તેથી પૂજ્યપાદ કહેવાયા; ૪ ઔષધિઋદ્ધિની પ્રાપ્તિ; ૫ તેમના ચરણામૃત ( પગ ધોયેલા પાણી )થી લાઢાનું સુવર્ણ થયેલું. આમાં કંઈ અસંભવિત નથી. મહા યોગીઓના સંબંધમાં તેમ બનવું શકય છે.” Page #16 -------------------------------------------------------------------------- ________________ [૧૩] “સમાધિશતક’ વિષે એક મુમુક્ષુ બહેનને શ્રીમદ્ લઘુરાજ સ્વામીએ વાત કરેલી તેની નોંધ વાચકને ઉપયોગી હોવાથી અહીં ઉતારી લીધી છે : તા. ૧૧-૧૧-૧૯૩૨ “આત્મા એ જ પરમાત્મા છે, એ નિશ્ચયનું તત્ત્વ-વચન સાંભળી, કોઈ પોતાને પરમાત્મા માની બેસે છે ? તે ખોટું છે. જ્યાં સુધી પરમાત્માના ગુણ ન પ્રગટે, ત્યાં સુધી માત્ર મોઢેથી કહો કંઈ ન વળે. “સમાધિ-શતક' જેવું શાસ્ત્ર એટલા માટે માત્ર યોગ્યતાવાળા જીવને જ વાંચવાનું છે. નહીં તો અભિમાન જેને કાઢવાનું છે તે જ, વધી જાય અને તરવાને બદલે બૂડે. એટલા સારુ માત્ર ગુરૂગમે જ રસ્તો કહ્યો છે. આત્માના અનંત ગુણ પ્રગટે તેમ તેમ તેને અહંભાવ મટી, ભકિતથી વિનયભાવ પ્રગટે. મિથ્યાત્વી હોવાથી પોતાના દેષ તો ક્ષણે ક્ષણે અનેક થયા કરે છે, તેની સંગુરુ-બોધે સમજ પડે અને અવળે માર્ગેથી વળી સાચા મા આવે. તે સર્વ માટે દીનભાવ, સર્વથી વધુ દોષવાળો તો હું છું; માત્ર તે દોષનું મને ભાન થયું નથી, તે સત્વર થાઓ. અને જે સદુગુરુએ અનંત દયા કરી સત્ય માર્ગ બતાવ્યો તેને ઉપકાર જન્મોજન્મ ન ભૂલું, સદા તેમની ભકિત તથા ચરણસેવા મને મળે એ જ મારું સદ્ભાગ્ય; તેને ચરણાનુયોગ કહ્યો. તે વગર કરૂણાનુયોગની શ્રેણી મળે નહીં. મહાવીર પ્રભુ થઈ ગયા, તેમણે માર્ગ પ્રકાશ્યો. પરંતુ તેમને ઓળખાવનાર શ્રીમદ્ રાજગુરુ છે. માટે તે સદ્દગુરુને અપાર ઉપકાર છે. અને જેમ તેમની ભક્તિ અને આજ્ઞા મનાશે, તેમ જ મહાવીર પ્રભુની ઓળખાણ થશે. આત્માથી દર્શન થાય ત્યારે ખરું કહેવાય માત્ર મોઢેથી બોલ્ય શું ?” શ્રીમદ્ રાજચંદ્રનો સમાગમ શ્રીમદ્દ લઘુરાજ સ્વામીને સંવત ૧૯૪૯ માં મુંબઈમાં થયો; તે વખતે તેમને સમાધિ-શતકના પ્રથમ ૧૭ શ્લોકો સમજાવી, તે પુસ્તક સ્વાધ્યાય અર્થે તેમને સમપ્યું હતું. તે પુસ્તકના અગ્ર પૃષ્ઠ ઉપર શ્રીમદ્ રાજચંદ્ર સ્વહસ્તે “આતમ ભાવના ભાવતાં જીવ લહે કેવળ જ્ઞાન રે” લખી આપ્યું હતું, તે લક્ષ રાખી શ્રીમદ્ લઘુરાજ સ્વામીએ ત્રણ વર્ષ મૌન આરાધ્યું હતું. Page #17 -------------------------------------------------------------------------- ________________ [૧૪] ‘ સમાધિ-શતક’ગ્રન્થના સંસ્કૃત ટીકાકાર શ્રી પ્રભાાંદ્રજી છે. તેમના સંબંધી કંઈ વિશેષ માહિતી મળી શકી નથી. તે ટીકાનું તેમ જ મૂળ શ્લોકોનું પ્રથમ ગુર્જર ભાષાંતર સાક્ષર મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ સં. ૧૯૪૭ માં કરેલું છે. વેદાંતી હોવા છતાં સંસ્કૃતના જ્ઞાનને આધારે તેમણે ભાષાંતર જૈન ગ્રન્થનું કર્યું છે, તે સ્તુતિપાત્ર છે પરંતુ જૈન તત્ત્વના અજાણ હોવાથી વાંચક વર્ગને વિશેષ માહિતી યથાર્થપણે કંઈ આપી શકયા નથી. તે ખામી કંઈ અંશે પુરાય અને ગ્રન્થકારને આશય વાચકના હૃદયમાં પ્રગટે તે અર્થે આ અલ્પમતિથી પ્રયાસ કર્યો છે તે સર્વ વાચકની આત્માન્નતિને અર્થે થા. ઘણા પ્રાચીન ગ્રન્થ હોવાથી, ઉત્તમ ગણાતા ગ્રન્થકારોના લેખામાં તેની છાયા સુજ્ઞ વાંચકોને સ્પષ્ટ જણાઈ આવે છે. જ્ઞાનાર્ણવ' ગ્રન્થમાં શ્રી શુભચંદ્રાચાર્યે, દેહની સ્થૂલતા, જીર્ણતા, રક્તતા, નષ્ટતા, જણાવા છતાં આત્મા તેવા નથી એમ જણાવ્યું છે. ત્યાં આ ગ્રન્થના ૬૩, ૬૪, ૬૫ અને ૬૬ શ્લોકના જ અનુવાદ, તે જ વસ્ત્રની ઉપમા સહિત પ્રદર્શિત કર્યા છે. શ્રી હેમચંદ્રાચાર્ય અને શ્રી શુભચંદ્રાચાર્યના ગ્રન્થામાં સમાન શ્લાકો કે કંઈક ફેરફારવાળા શ્લોકો વિદ્વાનાએ પ્રગટ પણ કરેલા છે એટલે તેમના ઉપર પણ ‘સમાધિ-શતક’ને પ્રભાવ પડેલા છે. શ્રી આનંદઘનજીએ પાંચમા જિનેશ્વર શ્રી સુમતિનાથનું સ્તવન ગાયું છે તેમાં—— “ત્રિવિધ સકલ તનુધરગત આતમા, બહિરાતમ બુરિ ભેદ સુશાની” એમ કહી ત્રણ ભેદે આત્માનું સ્વરૂપ પ્રકાશ્યું છે, તે વાંચતાં વિચારવાનને ‘સમાધિશતક'ની ચાથી ગાથા યાદ આવ્યા વિના રહે તેમ નથી. શ્રી યશેવિજયજીએ તે દોહરામાં ‘સમાધિ-શતક' ઉતાર્યું છે. આ ગ્રન્થના ત્રીજા પરિશિષ્ટમાં તે છે. આમ જૈન ગ્રન્થકારો તો આ ગ્રન્થના અભ્યાસી હોઈ, તેની છાયા તેમના ગ્રન્થામાં દર્શિત કરે તે તે સ્વાભાવિક છે. પરંતુ મહાભારતમાંથી ઉદ્ધૃત શ્રી ભગવદ્-ગીતામાં પણ તેની છાયા કયાંક કયાંક સ્પષ્ટ જણાય છે. આ ઉપરથી આ ગ્રન્થ અનેક ધર્મોમાં પ્રસિદ્ધિ પામ્યા લાગે છે. ઉત્તમ પુરુષ ગમે ત્યાંથી ઉત્તમતા ગ્રહણ કરે છે. શ્રી સર્વજ્ઞ મહાવીરનાં Page #18 -------------------------------------------------------------------------- ________________ [૧૫] વચન જેમ અનેક ધર્મના મૂળ ગ્રન્થામાં જણાય છે, તેમ તેમના નિકટવર્તી મહાપુરુષોનાં વચના પણ સર્વજ્ઞને અવલંબીને નીકળેલાં હોવાથી તેની સુગંધી પણ સર્વત્ર પ્રસરી લાગે છે. ઉત્તમકાળના નિકટવર્તી દુષમ કાળમાં જે વખતે અનેક ઋદ્ધિધારી, અધિજ્ઞાની મહાત્માઓ વિચરતા હતા, તેમ જ તેમની આજ્ઞામાં જેમણે જીવન સમર્પણ કર્યું છે એવા, સંસારથી વિરક્તચિત્ત, તરવાના કામી જીવાત્માઓ આ ભરત-ભૂમિને શેાભાવી રહ્યા હતાં, તેવા વાતાવરણમાં બાહ્યત્યાગને અંતગ રૂપે પલટાવી, પરમાર્થમાં મગ્ન રહેવામાં મદદરૂપ થાય તે અર્થે, ભવિષ્યમાં પણ મોક્ષમાર્ગમાં દીવા-દાંડીરૂપે માર્ગ-દર્શક નીવડે તેવા વિશાળ આશયથી શ્રી પૂજ્યપાદ સ્વામીએ આ ‘સમાધિશતક”ની રચના કરી છે. તે તેને સ્વાધ્યાય કર્યા પહેલાં વૈરાધ્યની વૃદ્ધિ થાય તેવું વાચન જીવે કરવા યોગ્ય છે. સામાન્ય વૈરાગ્ય હોય તે પણ તેની વૃદ્ધિને અર્થે યોગવાસિષ્ઠનાં પ્રથમ બે પ્રકરણ', ‘ઉત્તરાધ્યયન”, ‘દશવૈકાલિક’, ‘ભાવનાબાધ', મેાક્ષમાળા', ‘પ્રવેશિકા’, ‘માહમુગર’ આદિ ગ્રન્થેાના વૈરાગ્ય ઉપશમ અર્થે સ્વાધ્યાય કરતા રહેવાની ઘણી જરૂર છે. શ્રીમદ્ રાજચંદ્રે જણાવ્યું છે કે ‘મેાક્ષમાળા ભાવનાબાધ' લખતી વખતે અમને શ્રી રામ જેવી વૈરાગ્ય દશા વર્તતી હતી. તે પછીનાં તેમનાં લખાણ “શ્રીમદ્ રાજચંદ્ર” ગ્રન્થમાં વિશેષ વૈરાગ્યવાળાં છપાયાં છે, તેને પણ અભ્યાસ કરવા સાથે શ્રી સમાધિશતકના અભ્યાસ થશે તે વાચકને તે વિશેષ શેયસ્કર નીવડવા સંભવ છે. વેદાંતનાં પુસ્તક પોતાની મેળે વાંચી, કે શ્રી સમયસાર વગરયોગ્યતાએ વાંચી ઘણા પેાતાને પરમાત્મસ્વરૂપ માની ‘અતે ભ્રષ્ટ તત ભ્રષ્ટ' થાય છે. તેવી ભૂલથી બચવા આ ચેતવણી આપી છે કે ઉપદેશબોધથી વૈરાગ્ય ઉપશમ રસે ભીનું હ્રદય થયું હશે, તે ઉન્મત્તતા કોઈ પણ સિદ્ધાંતગ્રન્થના અભ્યાસથી નહીં આવે. સગ્રન્થકાર પ્રત્યે, સગ્રન્થ પ્રત્યે ભકિતભાવ સહિત આત્માર્થે અભ્યાસ થશે તા હિતકર છે, નહીં તો બધા ગ્રન્થો હું ઘોળીને પી ગયો છું, હવે મારે શાસ્ત્રોની જરૂર નથી, હું પરમાત્મા છું' એવું અભિમાન અપરિપકવ દશામાં ઉત્પન્ન Page #19 -------------------------------------------------------------------------- ________________ [૧૬] થવાનો સંભવ છે, તેથી સર્વ પ્રકારના માનને ઝેર, ઝેર અને ઝેર સમજી, તેથી દૂર રહાથી અહંભાવ ટળે છે, સંસારભાવ ટળે છે. “માનાદિક શત્ર મહા, નિજ છંદે ન મરાય: જાતાં સદ્દગુરુ-શરણમાં, અલ્પ પ્રયાસે જાય.” શ્રીમદ્ રાજચન્દ્રકૃત આત્મસિદ્ધિ આ “ગ્રન્થ-યુગલ’ના લખાણમાં જાણે--અજાણે વા અયોગ્યતાને લઈને કોઈ દોષો પ્રવેશ પામ્યા હોય તેની નમ્ર ભાવે પરમાત્મા પ્રત્યે અને વાચક વર્ગ પ્રત્યે ક્ષમા ઈચ્છી, જેના લક્ષમાં તેવા કોઈ દોષ જણાય તે જણાવવા કૃપા કરે એવી વિનંતી સાથે આ પ્રસ્તાવના પૂર્ણ કરું છું. આ પુસ્તકના પ્રકાશન માટે રૂ. ૧૦૦૧) સ્વ. ગાંડાભાઈ વિઠ્ઠલદાસ કડીવાળાના સ્મરણાર્થે રેવાબેન તરફથી તથા રૂ૫૦૧) શ્રી મતીબહેન તે ફલચંદ છોગાલાલના ધર્મની તરફથી મળ્યા છે જે માટે તેઓને આભાર માનીએ છીએ. પ્ર. આષાઢ સુદ ૧૦, સં. ૨૦૦૬). શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ સ્ટેશન. લિ. બ્રહ્મચારી ગેવનદાસ Page #20 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા ૧. લઘુગવાસિષ્ઠ-સાર પૂર્વાર્ધ પ્રકરણ નામ : વિષય ૧ રામપરિચય આત્મદશાવર્ણન : (૧) સંસારના પદાર્થોને વિચાર, તે પ્રત્યે વૈરાગ્ય લક્ષ્મી, જીવનધન્યતા અહંકાર, મનની ચંચળતા આત્મદશાવર્ણન : (૨) તૃષ્ણા, દેહનું સ્વરૂપ દેહની અનિત્યતા, ચંચળતા, કૃતવ્રતાદિ દેષ ૧૧, બાહ્ય યૌવન, સ્ત્રીતન ઘડપણ આત્મદશાવર્ણનઃ (૩) સંસારની અસારતા, દુષમતા ચિત્તનું દોરામ્ય અવિવેકથી મનની મુઝવણ વિવેકદુર્લભતા સંતસમાગમની દુર્લભતા અનિત્યતા ૫ ઉપદેશની માગણી : સંગ–નિર્વેદ ૬ વિશ્વામિત્રની વાણી ૭ વસિષ્ઠગુરુને બેધઃ સત્પરુષાર્થની પ્રેરણું ૮ મેક્ષ-દ્વારપાળ : (૧) શમ ૧૯, ૨૦ ૩૦ Page #21 -------------------------------------------------------------------------- ________________ [૧૮] ૯ મેાક્ષ-દ્વારપાળ : (૨) વિચાર ૧૦ મોક્ષ-દ્વારપાળ : (૩) સંતેાષ (૪) સત્સંગ ઉત્તરાધ ૩ ૪ + વૈરાગ્ય ઉપશમ જીવન્મુક્તિદાયક દશા મનાલય વાસના-ઉપશમન આત્મ-મનન છ આત્મ-નિરૂપણુ ૮. આત્માર્ચન આત્માનુભવ ૯ ૧૦ નિર્વાણુ ૨. સમાધિશતક-વિવેચન (૧) પ્રાસંગિક ૩૨ ૩૫ ૩૬ ૩૮ ૪૧ ૪૪ ૪૮ ૫૧ ૫૩ ૫ છ મંગલ ગાથા શ્રીમદ્ રાજચંદ્ર-સ્તવન ગાથા ‘સમાધિશતક’-કર્તાને નમસ્કાર (૨) સંસ્કૃત ટીકાકારનું મંગલાચરણુ (૩) ગ્રંથ-પ્રારંભ સમાધિશતક વિવેચન ૧ શુદ્ધ સ્વરૂપના આદર્શરૂપ સિદ્ધ ભગવંતને ગ્રંથકારના નમસ્કાર ૭૫ ૨. પરમે પકારી શ્રી અરિહંતને અનેક નામે નમસ્કાર ૭૭ ૩ શાસ્ત્ર રચવાની પ્રતિજ્ઞા ૭૯ ૫૯ ૬૩ ? * % B Page #22 -------------------------------------------------------------------------- ________________ ૪ ૧૦ [૧૯] ત્રણ ભેદે આત્માઓની અવસ્થાએમાં હૈયેાપાદેયના આધ ૫ આત્માની ત્રણ દશાનાં લક્ષણ ૬ પરમાત્મશાનાં નામનું સંકીર્તન ७ આત્મજ્ઞાન-વિમુખ બહિરાત્માની ઇંદ્રિય-પ્રતિત દેહમાં આત્મબુદ્ધિ ૮ અહિરાત્માને ત્રણ ગતિમાં વર્તતા દેહાધ્યાસ ૯ અત્યંત દુ:ખદ નરકતિમાં પણ દેહાધ્યાસ; પેાતાનું યથાર્થ સ્વરૂપ સ્વ-પરના અજ્ઞાનથી પાતાના દેહમાં આત્મબુદ્ધિની જેમ પરના દેહમાં પરસ્વરૂપની માન્યતા સ્વ-પરમાં દેહાત્મબુદ્ધિથી સ્રીપુત્રાદિ સાંસારિક ભાવેાની કલ્પના વિભ્રમ વિભ્રમથી મેહની હૃઢતા થતાં ભવાભવ અહિરાત્મપણાની પરંપરા ૧૩ દેહમુદ્ધિ અને આત્મબુદ્ધિનાં ભિન્ન પરિણામ ૯૯ ૧૪ દેહબુદ્ધિથી સંસારભાવે સમસ્ત જગતની દુઃખાતે સ્થિતિ ૧૧ ૮૧ ૮૩ ૮૫ ८७ ૮૯ ૯૧ ૯૩ ૯૫ ૧૦૧ ૧૫ સંસારદુઃખોનું મૂળ દેહાત્મબુદ્ધિ;તે ટાળવા ભલામણુ૧૦૩ ૧૬ અહિરાત્મપણે વિષય-રમણુતારૂપ ખેદપૂર્વક એકરાર ભૂલના ૧૭ પરમાત્મયાગ : વાણીના સંયમરૂપ મેક્ષમાર્ગપ્રકાશક વાર્તા 602 ૧૦૪ ૧૦૯ ૧૮ ચિત્તનિરોધરૂપ સમાધિના કારણરૂપ વચન સંયમાર્થે દ્રવ્યઽષ્ટિથી વિચારણા, ભાવના ૧૯ અંતર્વાચા રાકવા નિર્વિકલ્પ સ્વરૂપની ભાવના ૨૦ પોતાના ખરા સ્વસંવેદ્ય અસંગ સ્વરૂપની સ્મૃતિ ૧૧૨ ૧૧૧ ૧૦૬ Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ૧૨૬ [૨૦] ૨૧ અંતરાત્માની આત્મબ્રાન્તિની વીતક વાત ૧૧૪ ૨૨ આત્મબ્રાંતિ છૂટતાં જીવનપલટો : દેહથી ઉદાસીન પણે સ્વાત્માર્થે પુરુષાર્થ ૧૧૬ ૨૩ સ્વરૂપ અનુભવાતાં “સ ” સ્વરૂપની વિચારણા, ભાવના ૧૧૮ મેહનિદ્રા ટળતાં અંતરાત્મદશારૂપ જાગૃતિમાં અનુભવસ્વરૂપ આત્મદર્શન ૧૨૦ આત્મદર્શનથી ઉદ્ભવતી અપૂર્વ વીતરાગ દૃષ્ટિ,દશા ૧૨૨ ૨૬ શત્રુમિત્રભાવ ટાળતી દ્રવ્યદ્રષ્ટિમય ભાવના ૧૨૪ અંતરામદશાસ્થિતને નિવિકલ્પતા દ્વારા પરમાત્મદશા ઉપાસવા પ્રેરણા આત્મસ્થિરતાને ઉપાય : આત્મભાવનારૂપ સપુરુષાર્થ ૧૨૭ આત્મસ્થિરતાના કારણરૂપ સતશ્રદ્ધા દૃઢ કરાવવા નિર્ભયપદનું ભાન ૧૨૯ અંતરાત્માને પરમાત્મદર્શન થવા દોરવણી અને અંધાણ ૧૩૧ પરમાત્મદર્શન પામેલ આત્માની અભેદભાવે પરમાત્મોપાસના ૧૩૩ સચ્ચિદાનંદ સ્વરૂપના પરમાનંદની અભિવ્યક્તિ ૧૩૬ ૩૩ આત્મજ્ઞાનનું માહાસ્ય : પરમતપસ્વીને પણ મિક્ષાર્થે આત્મજ્ઞાનની જરૂર ૧૩૮ ૩૪ જ્ઞાનાનંદમસ્તને આત્મસ્થિરતાથી વર્તતું સુખ ૧૪૦ ૩૫ આત્મતત્વનું દર્શનને આત્મસુખ પામવાને ઉપાય ૧૪૨ ૩૬ નિર્વિકલપ ચિત્તરૂપ આત્મતત્વ પામવા મનની યથાર્થ ઓળખાણ ૧૪૪ ૩૦ ૩૧ Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ ૧ ૫૫ [૨૧] ૩૭ મનને આત્મસ્વરૂપમાં સ્થિર કરવાનો ઉપાય ૧૪૬ ૩૮ વિક્ષેપી અને અવિશ્રેપી ચિત્તથી પરિણામિક ભેદ ૧૪૮ ૩૯ રાગદ્વેષના ઉદયમાં શાંતિ પામવાને ઉપાય ૧૫૦ ૪૦ દેહપ્રેમ દૂર કરવાને ઉપાય ૪૧ સર્વ દુઃખની નિવૃત્તિરૂપ મેક્ષને ઉપાય ૧૫૩ ૪૨ બહિરાત્મા અને અંતરાત્માની પ્રવૃત્તિમૂલક ઇચ્છાદશાને ભેદ ૪૩ બહિરાત્મબુદ્ધિથી બંધ અને અંતરાત્મબુદ્ધિથી મિક્ષ, બંધ-મોક્ષનું કારણ ૧પ૭ અજ્ઞાની-જ્ઞાનીની કૃશ્ય જગત પ્રત્યેની સમજણ અને માન્યતા ૧પ૯ અંતરાત્માને પણ સત્તામાં રહેલાં પૂર્વ કર્મના ઉદયની અસર ૪૬ રાગદ્વેષ તજી મધ્યસ્થ થવાને ઉપદેશ ૧૬૨ ૪૭ ત્રણ આત્મદશાઓમાં ગ્રહણ–ત્યાગની મર્યાદા ૧૬૪ ૪૮ આત્મન્નિતિ સાધવા મનને કેમ પ્રવર્તાવવું? ૧૬૬ દેહાત્મવૃષ્ટિ અને અંતરાત્મવૃષ્ટિને મન જગતનું સ્વરૂપ ૧૬૮ પ૦ સતત અંતર્મુખ ઉપગ રાખવારૂપ ચારિત્ર આરાધનાની પ્રેરણા આત્મસ્થિરતા સાધવાને ૧૬૯ ૫૧ જ્ઞાનતિમય આનંદસ્વરૂપના અનુભવમાં રૂચિ ૧૭૨ પર આરબ્ધગી અને અભ્યસ્તગીની વૃત્તિ ૧૭૩ પ૩ અભ્યસ્ત દશા અર્થ જ્ઞાનદશા-પ્રાપ્તિનો પુરુષાર્થ ૧૭૬ ૫૪ બ્રાંતદશા અને જ્ઞાનદશામાં વર્તતી માન્યતાને ભેદ ૧૭૭ પપ ઇન્દ્રિયવિષયમાં વર્તતી લુબ્ધતા ટાળવા ઉપદેશ ૧૭૯ ૧૬૦ ૪૯ દેહ અભ્યાસ Page #25 -------------------------------------------------------------------------- ________________ [૨૨] ૫૬ ભવભવના હું મારું રૂપ સંસ્કારની પ્રબળ અસર ૧૮૨ પ૭ દેહાત્મબુદ્ધિરૂપ ભૂલ ટાળવા, સમ્યગૃષ્ટિ થવા કરવા યોગ્ય અભ્યાસ ૧૮૪ ૫૮-૫૯ વાણીના સંયમનાથે વિચારણા, ભાવના : (૫૮) મૂહાત્માને બોધની નિષ્ફળતા ૧૮૬ (૫૯) અગ્રાહ્ય અનુભવસ્વરૂપ આત્મા અધ્ય ૧૮૮ ૬૦ બહિરાત્મા–અંતરાત્માને બાહ્યાભ્યન્તર આનંદ ૯o ૬૧ બહિરાત્માની દેહમૂકતા ૧૯૨ ૬૨ દેડાત્મબુદ્ધિથી સંસાર, વિવેકથી મેક્ષ ૧૯૫ ૬૩-૬૬ મુમુક્ષુઓ દેહાત્મબુદ્ધિ કેવા વિચારથી છોડે છે? ૧૯૭ ૬૭ સંસારમાં શાંતિ કેને પ્રાપ્ત થાય ? ૨૦૬ ૬૮ અનાદિકાળથી ભ્રાન્તિ – પરિભ્રમણનું કારણ ૨૦૮ ૬૯ દેહને આત્મા માનવાની ભૂલનું પૃથક્કરણ ૨૧૦ ૭૦ આત્મવરૂપને નિર્ણય કૃઢ કરવા પ્રેરણા ૨૧૨ ૭૧ સ્વરૂપનિર્ણય થયે સ્વરૂપસ્થિતિરૂપ ધીરજથી મિક્ષ ૨૧૫ યેગીને પ્રબળ પુરુષાર્થમાં વિન્નરૂપ લેકસંગ ત્યાજ્ય ૨૧૮ ૭૩ આત્મજ્ઞાનીનું સાચું નિવાસસ્થાન ૨૨૧ ૭૪ દેહ પરંપરા અને મુક્તિનાં બીજ ૭૫ પરમાર્થથી આત્મા જ આત્માનો ગુરુ ૨૨૬ ૭૬ બહિરાત્માની મરણકાળે ભયગ્રસ્ત સ્થિતિ ૭૭ અંતરાત્માની મરણ સમયે નિર્ભયતા ૨૩૧ ૭૮ જ્ઞાની–અજ્ઞાનીની વ્યવહાર પ્રત્યે વર્તતી દશા ૨૩૩ ભેદજ્ઞાનના અભ્યાસથી મેક્ષ ૮૦ આત્મજ્ઞાનીને શરૂઆતે અને અભ્યાસે થતું ७२ या ૨૨૩ ૨૨૮ ૨૩૫ Page #26 -------------------------------------------------------------------------- ________________ [૨૩] વિશ્વદર્શન : આરધયાગી અને અભ્યસ્તયેાગીની ૨૩૭ દૃષ્ટિએ જગત આત્મભાવનાના અભ્યાસની જરૂર ૮૧ ૨૪૦ ૮૨ ભેદવજ્ઞાનની ભાવનાના અભ્યાસ કર્યાં સુધી કર્તવ્ય? ૨૪૨ ૮૩ મોક્ષાર્થે પુણ્ય -પાપના કારણરૂપ શુભાશુભ અને ત્યાય ૮૪ વ્રતરૂપ શુભ પ્રવૃત્તિ તજવાના ક્રમ દુઃખના મૂળ વિકલ્પાના નાશની પ્રેરણા ૮૬ નિર્વિકલ્પ સહજાત્મસ્વરૂપ પરમપદની પ્રાપ્તિના ૮૫ કેમ ८७ વ્રતના વિકલ્પાની જેમ લિંગ-વેષના વિકલ્પ, પ્રવૃત્તિ ત્યાજ્ય જાતિ આદિના આગ્રહુ ત્યાજ્ય જાતિવેષના આગ્રહી શાસ્ત્રોનાં શ્રદ્ધા, અભિનિ ૮૮ ૮૯ વેશ ત્યાજ્ય ૯૦ મેાહના ઉદયે થતી જીવની દશા ૯૧ મિથ્યાત્વમાં જીવની વિપરીત કૃષ્ટિ : અંધબંધે ૨૪૫ ૨૪૭ ૨૪૯ ૨૫૧ ૨૫૩ ૨૫૬ પશુનું દૃષ્ટાંત ૯૨ આત્મજ્ઞાનીને ભેદવજ્ઞાનથી યથાર્થ દ્રષ્ટિ ૯૩ જ્ઞાનભૂમિકા અને અજ્ઞાનભૂમિકવાળાની દૃષ્ટિએ શામાં વિભ્રમ કે એમાનપણું ? ૯૪ આત્મજ્ઞાનથી મેાક્ષ; તે વિના સર્વ શાસ્ત્રજ્ઞાનથી પણ નડી ૨૬૮ ૫ સશ્રદ્ધાનું મૂળ, સામર્થ્ય અને ફળ ૨૭૦ ૯૬ હિતાહિતની વિવેકબુદ્ધિથી મિથ્યા શ્રદ્ધાનેા નાશ ૨૭ર હિતકારી સમાગમથી પરમપદની પ્રાપ્તિ ૯૭ ૨૭૫ ૫૮ ૨૬૦ ૨૬૨ ૨૬૪ ૨૬૬ Page #27 -------------------------------------------------------------------------- ________________ २७७ [૨૪] ૯૮ જ્ઞાનમાર્ગથી પણ પરમપદની પ્રાપ્તિ ઃ નિરાલંબ પુરુષાર્થની પ્રેરણા ૯ પરમપદની ભાવના નિરંતર કરવા પ્રેરણા ૨૭૯ ૧૦૦ સહજ સ્વભાવે કે ગરૂપ પ્રયત્નથી નિર્વાણ પ્રાપ્તિની પ્રેરણા ૧૦૧ નિર્વાણ પ્રથમ દેહનાશમાં પણ આત્મા અવિનાશી સ્વપ્નજાગૃતિના દ્રષ્ટાંતે ૨૮૪ ૧૦૨ જ્ઞાનની સ્થિરતા અર્થે ભેદજ્ઞાનની ભાવના કેવા પ્રકારે કર્તવ્ય? ૨૮૬ ૧૦૩ આત્માથી ભિન્ન દેહની યંત્રરૂપ કિયા ૨૮૮ ૧૪ શરીયંત્રમાં આત્મ–આપણુ કે ભેદવિજ્ઞાનથી મિથ્યા વા યથાર્થ સુખ ૨૯o ૧૦૫ પરમપદનું વર્ણન, તેનાં સાધન-સાધનાનું ગર્ભિત સૂચન ૧૦૬ સંસ્કૃત ટીકાકારનું અંત્ય-મંગલ ૨૯૫ ઉપસંહાર ૨૯૭ પરિશિષ્ટ ૧ સંસ્કૃત સમાધિશતવ (સળંગ) ૨૯૮ ૨ “સમાધિશતક'—ગુજરાતી અનુવાદ(સળગ) ૩૦૯ ૩ શ્રી યશોવિજયજીરચિત “સમાધિશતક ૩૨૦ ४ 'समाधिशतक'नी वर्णानुक्रमणिका 330 ૫ “સમાધિશતક-ભાષાંતરની વર્ણાનુક્રમણિકા ૩૩૩ ૬ ત્રણ આત્મદશાનાં ગ્રંથમાં જણાવેલાં નામ ૩૩૬ ૭ “શ્રીમદ્ રાજચંદ્રમાંથી ઉદ્દધૃત ગદ્ય અવતરણોની વર્ણાનુક્રમણિકા શુદ્ધિપત્રક ૨૯૨ ૩૩૮ ૩૪૨ Page #28 -------------------------------------------------------------------------- ________________ Page #29 -------------------------------------------------------------------------- ________________ જન્મ વિ. સં. ૧૯૨૪ શ્રીમદ રાજચન્દ્ર દેહવિલય વિ. સં. ૧૯૫૭ Page #30 -------------------------------------------------------------------------- ________________ લઘુયોગવાસિષ્ઠ-સાર -પૂર્વાર્ધ ( ઉપદેશવભાગ ) પહેલું પ્રકરણ રામ-પરિચય (દોહરા ) પ્રાસંગિક શ્રીમદ્ રાજ-પદે નમું, જે ગુરુ-વચન-પસાય; ખરું સ્વરૂપ મારું પ્રગટ, દર્શન માત્ર થાય. ૧ જ્ઞાન માત્રથી મેક્ષ કે ક્રિયા માત્રથી મેાક્ષ ? કે અને આધારથી ? ઉત્તર દ્યો નિર્દોષ. ૨ આંહિ. ૩ પક્ષી બન્ને પાંખથી, ઊડે છે નભમાંહિ; જ્ઞાન, કર્મ એ ચેાગથી, મેાક્ષ મળે છે શી રીતે સંસારનાં, બંધન છૂટી કહા "આદ્યકવિરાય, તે, જૈનવું શીર્ષ વાલ્મીકિ ઋષિ : રામકથામાં તત્ત્વ તે, જીવન્મુક્તિ-ઉપાય; મહાયોગ પણ તે ગણેા, શાસ્ત્રસાર દર્શાય. પ * વાલ્મીકિ ઋષિ સંસ્કૃતમાં આદ્યકવિ ગણાય છે. જાય ? નમાય. ૪ Page #31 -------------------------------------------------------------------------- ________________ લઘુયોગવાસિષ્ઠ-સાર પૂર્વાર્ધ ઉત્તર રામકથા કહી, ભરદ્વાજ સન્મુખ; તેના સાર સુણેા, ટળે--સુખડી-ભૂકે ભૂખ. ૬ અપાર ભવ-જળમાં મળે, સત્સાધન સમ નાવ; શાક, દીનતા ના નડે, સન્મુખ નિજધર સાવ. નીલ વર્ણ નભના નહીં, ભ્રમથી ભાસે તેમ; દૃશ્ય જગતને ભૂલતાં, ટળે વાસના એમ. ચિત્ત-શુદ્ધિથી બેધનું, શ્રવણાદિક જે થાય; સમૂળ ટળતી વાસના, મેાક્ષ-સુખ સમજાય, મલિન, શુદ્ધ બે વાસના, ભવ-શિવ-હેતુ ગણાય; ભવકારણ તજવા મથેા, સેવા શુદ્ધ સદાય. ૧૦ * * * પ્રારંભ રામ ભણી વિદ્યા બધી, યાત્રા કરવા જાય; સંત-સમાગમ એધથી, બુદ્ધિ નિર્મળ થાય. ૧૧ - ७ નરભવ મેાક્ષાર્થે મળ્યા, ભાગાથે વહાઁ જાય; એ શિક્ષા હૃદયે વસી, ટાળી નહીં ટળાય. ૧૨ સેાળ વર્ષ પૂરાં નથી થયાં, છતાં વૈરાગ્ય; જાગ્યા ઉરમાં એકદમ, ધન્ય રામ મહાભાગ્ય. ૧૩ ચિત્રિત નર સમ શૂન્ય-મન, મૌન રહે નિષ્કર્મ; સેવક વનવે તાય તે, વીસરે દૈહિક ધર્મ. ૧૪ દશરથ રાજા પૂછતા, વસિષ્ઠ ગુરુને, “કેમ, રામદશા આવી થઈ ?” ઉત્તર આપે એમ : ૧૫ Page #32 -------------------------------------------------------------------------- ________________ (૧) રામપરિચય “અ૮૫ કારણે ના થતા, સજજન–ચિત્ત-વિકાર; ફળ ઉત્તમ તે પામશે. નરવર, ખેદ નિવાર.” ૧૬ વિશ્વામિત્ર પધારિયા, રામ-મદદને કાજ; સુણી રામની આ દશા, વિચારતા ઈલાજ. ૧૭ દશરથ તેડે રામને, મુનિ-દર્શનને કાજ; રામસેવકે આવતા, વીનવવા મહારાજ. ૧૮ દશરથ પૂછે તેમને, “કેમ ન આવે રામ ? કહે દશા સૌ રામની, એ મુજ આશાધામ.” ૧૯ ખેદ સહિત સેવક કહે, “રામદેહ કરમાય; યાત્રાથી આવ્યા પછી, મનમાં બહુ કચવાય. ૨૦ સ્નાન, દાન, ભેજન કરે, ઘણું ર્વીનવતાં માંડ; ચિંતા ચિત્તે તે ઘરે, શિર જાણે બ્રહ્માંડ. ૨૧ મનહર દેખી વસ્તુઓ, સાથુ મને મૂંઝાય; નૃત્ય નિહાળી તે વદે : સ્ત્રી-તન ચંચળ, હાય ! ૨૨ આપદ કે સંપદ ભલે, ઘરમાં શું છે સાર ? મિથ્યા મનની કલ્પના, આશા સર્વ અસાર.” ૨૩ હરણનયન વનવૃક્ષને, આકર્ષક નહિ જેમ; આકર્ષ નહિ રામને, લલના-નયને તેમ. ૨૪ વિનોદ ગમે ના તેમને, નહિ ભેગે આસક્ત, કામે ચિત્ત ચળે નહીં, મન વિષે તે રક્ત. ૨૫ ખાનપાન માગે નહીં, અંતર્યામી રામ; જાણે સંન્યાસી ખરા, સેવે નિર્જન ધામ. ૨૬ Page #33 -------------------------------------------------------------------------- ________________ લઘુયોગવાસિષ્ઠ-સાર પૂર્વાર્ધ શું કરે, શુંય ચિતવે, કયા નિયમ ધરનાર; અમને ખબર પડે નહીં, ઉત્તર નહિ દેનાર. ૨૭ મળે વિવેકી નેહીં કે, દેતા શિક્ષા આમ; ભવસુખ સરસ જણાય પણ, માન ન તે અભિરામ. ૨૮ સૌદર્ય દેખે મરણ, મધુર સૂરે તે ગાય : સહજ મળે તે પદ વિના, ગયા વર્ષ અસહાય.” ૨૯ “નૃપતિ બની મેટાં કરે, કામ કહે કઈ એમ તજી અભિમાન, હાસ્યમાં–વદે, “ગાડિયે જેમ.” ૩૦ કહ્યું કેઈનું ના ગણે, પ્રાપ્તિમાંય ચિડાય, ના આશ્ચર્ય થતું કદી, રામતણ મનમાંય. ૩૧ કઈ કરે ધન યાચના, કહેઃ “અર્થ જ અનર્થ; ઈચ્છે શાને દુઃખ તું?” કહી દે મણિ અનર્થ. ૩૨ સંપદ કે આપદ ગણે, મોહે થતા વિકલ્પ એવાં ગાયન ગાય તે, “વિષયે સુખ અતિ અપ.” ૩૩ હાય! અનાથ, કહે જને, પણ વૈરાગ ન થાય; એ આશ્ચર્ય તમે ગણે, સુણજે સર્વ સભા ય. ૩૪ વિપ્ર, ભૂપ વાતે કરે, રાજ-કાજની કેય; મૂર્ણ ગણું હસી કાઢતા, કાને ધરે ન સેય. ૩૫ પ્રાપ્ત પદાર્થ ના રુચિ, નહિ અપ્રાપ્ત આશ; ઈછે નહિ કે ચીજને, મળી શાંતિ ના ખાસ. ૩૬ નહીં મૂઢ કે મુક્ત તે, અમને તે સંતાપ; જુએ વાટ મરવા તણું, હવે વિચારે આપ. ૩૭ Page #34 -------------------------------------------------------------------------- ________________ (૧) રામપરિચય ચિંતા-તમ આ રામનું, હરવા કાણુ સમર્થ; મહાભાગ્ય નિજ મેધથી, સમજાવી પરમાર્થ ? ૩૮ દિનકરનાં કિરણા બને, સફળ હરે તમ તે જ; તેમ હરે જે રામના – માહ સુ-સંત ખરા જ.” ૩૯ વિશ્વામિત્ર વઢે હવે ખેલાવા રઘુવીર; મૃગ મૃગ-વરને લાવતાં, તેમ તમે સૌ ધીર.' ૪૦ ‘લયેાગવાસિષ્ઠ સાર’ –પૂર્વાર્ધનું પહેલું ‘રામપરિચય' પ્રકરણ સમાપ્ત. Page #35 -------------------------------------------------------------------------- ________________ ‘લઘુગવાસિષ્ઠ સાર' પૂર્વાર્ધ બીજું પ્રકરણ આત્મદશા-વર્ણન (દોહરા) ભાવમુનિ સદ્રશ રામજી, આવે સભા સમક્ષ ગ્ય વિનય સૌને કરી ભૂમિ પર બેસે દક્ષ. ૧ વિશ્વામિત્ર વદે: “કહે, રામ ! તજી વિક્ષેપ શા કારણ મૂંઝાય મન ? ચિતા સમજે ચેપ. ૨ પ્રગટ મરથ થાય તે, સફળ થવાને માર્ગ, ગુરુ-ઉપદેશ વડે જડે, શાંતિ થશે અથાગ.” ૩ તે સુણતાં થઈ રામને, કાર્યસિદ્ધિની આશ; જેમ ગર્જતા મેઘથી, તે મેર-ઉલ્લાસ. ૪ ખેદ ખસેડી રામ પણ, વદેઃ “સુણે ભગવાન; હું અજ્ઞાની બાળ છું, પૂછયે કહું અમાન. ૫ વચન મહાત્માનું નહીં, ઉલ્લંઘનને યોગ્ય તેથી અનુભવ વાત આ, કહું હું યથાયોગ્ય. ૬ રઘુકુળમાં જન્મે અને, સાધી વિદ્યા સર્વ સદાચાર સહ હું રહું, ગૃહાશ્રમેય અગર્વ. ૭ તીર્થયાત્રા કરી ઘણી, ત્યાં પ્રગટ્યો સુવિવેક, ભવસુખ-આસ્થા ઊઠતાં, ભેગેચ્છા ગઈ છેક. ૮ Page #36 -------------------------------------------------------------------------- ________________ (૨) આત્મદશા-વર્ણન વિચારણા આવી ઊગી :~ ‘સંસારે શું સુખ ? મરવા જીવા જન્મતા, પગલે પગલે દુઃખ. મરે વળી તે જન્મવા, જીવન ગણું અસાર; ભાગ અનિત્ય બધા અરે! પાપરૂપ અપકાર. ૧૦ પુણ્ય લગી દેખાય તે, સુખ કલ્પના ધાર; મનને લઈને સર્વે આ, મેાહ તા વિસ્તાર. ૧૧ ઇંદ્રજાળ જેવું અહા ! હૈયાફૂટ્યા ખાસ; ગુલામ સમ સૌ વેઠ આ, કરતા પણ ના ત્રાસ. ૧૨ લાલચથી ખાડે પડે- મૃગ તેમ મેહ ખાડ ગંધાતી ત્યાં મૂર્ખ જન, પડતાં ભાંગે હાડ. ૧૩ દૃશ્ય બધું શું ? કેણુ હું ? શા કારણુ સંયોગ ? રાજ્ય, ભાગ શા કામનાં ? મિથ્યા ભાસે ભેગ. ૧૪ એમ વિચારે જાગતી, જંગે અરુચિ સર્વત્ર; મરુભૂમિમાં પથિકને, તાપે જેમ અ-છત્ર. ૧૫ પવને ગિરિતરુ-મૂળની, શક્તિ જેમ વીખરાય; તેમ ભાગ-પરિચય થતાં, દેહ જર્જરિત થાય. ૧૬ પવને પેલા વાંસમાં, શબ્દ વેણુ સમ થાય; તેમ અ-પુરુષાર્થી જના, શયંત્ર લેખાય. ૧૭ જીણું તરુ-કાટર વિષે, અગ્નિ મૂકયે જેમતપે, તેમ હું પણ તયું, ‘દુઃખ ટળે આ કેમ ?’ ૧૮ વિના અશ્રુ સાચ્ ૨, સ્વજનાદિકથી ગુપ્ત; નીરસ વૃત્તિ હૃદયની, માત્ર વિવેકે વ્યક્ત. ૧૯ Page #37 -------------------------------------------------------------------------- ________________ લઘુયોગવાસિષ્ઠ–સાર પૂર્વાર્ધ રાજ્યસંપદ ગણું ઠગે, મુઝવે મન અપાર; ગુણ-ગણને હરનાર તે, દુઃખ ઉગ્ર દેનાર. ૨૦ દરિદ્રને બહુ છોકરાં, ચિંતા કારણ જેમ; તેમ જ ધન-વૈભવ ગણું, આપે સુખ તે કેમ ? ૨૧ ગજ ગર્તમાં પડી પછી, દુખે બહુ પસ્તાય; તેમ ક્ષણિક દેહાદિમાં, દુર્દશા જ દેખાય. ૨૨ ચતુર વિષય–ચારે ઘણા, વિવેક-રલ હરાય; જ્ઞાનીસુભટ વિના રણે, કેણે જીત્યા જાય ? ૨૩ દીપશિખા સમ લક્ષ્મી પણ, અડતાં દેતી દુઃખ. વિનાશ કાજળ ઉર ધરે, મૂર્ણ ગણે ત્યાં સુખ. ૨૪ મૂઠી ધૂળ કરે મલિન, ઉત્તમ રતો જેમ; ઉદાર, શૂર, કૃતજ્ઞને, લક્ષમી લજવે તેમ. ૨૫ ધનિક ન નિંદાપાત્ર કે, શૂર ન કરે બડાઈ સમર્થ પણ સમદ્રષ્ટિ ધર, દુર્લભ તથા નવાઈ. ૨૬ પરધનથી વૃદ્ધિ ચહે, ચિંતા છૂપી અનેક અભાગણુ એ લક્ષમાં, દેખું ગુણ ના એક. ૨૭ પુરુષાર્થ થઈ શકે, પસ્તાવું ના થાય; જીવન્મુતિ સધાય તે, જીવન ધન્ય કહાય. ૨૮ તરુ જીવે, મૃગલાં જીવે, જીવે પક્ષી વ્યર્થ, તત્વજ્ઞાને વશ કરે– મન તે જીવ યથાર્થ. ૨૯ Page #38 -------------------------------------------------------------------------- ________________ (૨) આત્મદશા-વર્ણન જન્મેલા નરને ફરી, જન્મવું ટળી જાય; તેા જીવ્યું તેનું સફળ, ખર સમ અન્ય મનાય. ૩૦ * માન. ૩૧ શાસ્ત્ર ભાર અવિવેકીને, ભાર રાગસહુ જ્ઞાન; દેહ-વૃષ્ટિને તન વળી, અશાંતને મન જરા-મરણુ-દુ:ખ-મિત્ર જે, કાળ ગળે આયુષ્ય; સુંદર મુખ પર તાકતા, જેવા જાર પુરુષ. ૩૨ * * * વૃથા જન્મી માહે વધું, વૃથા-રિપુ અહંકાર; મિથ્યા ભય મુજ મન વસે, તે કારણ સંસાર. ૩૩ વિપદ, ચિંતા, ક્રિયા અધમ, અહંકારથી થાય; અહંભાવ સમ રોગ નહિ, ટળે કેમ, ઋષિરાય ? ૩૪ વૈરી અનાદિ એ ગણી, તજું ખાન ને પાન; કેમ ભાગ તે ભાગવું? રહું હું સાવધાન. ૩૫ શાંતિચંદ્રના રાહુ એ, ગુણકમળા પર હિંમ; આસા સમતા મેઘને, તેને તજું અસીમ. ૩૬ ન રામ હું, વાંછા નથી, ગમે ન કઇ ચીજ; મારા સમ સૌને ગણી, ચહું એક શાંતિ જ. ૩૭ અહંકારથી જે થયું, કર્યું ભોગવ્યું સર્વ; ફાક ગણી તે હું રહું, નિરહંકાર, અગર્વ. ૩૮ ન અહંકાર જિનેન્દ્રમાં, બનું હું વીતરાગ; એવી ઇચ્છા મુજ મને, રહે સહિત વૈરાગ્ય. ૩૯ ૧ શરદઋતુ, આસા માસ By Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૦ લઘુયોગવાસિષ્ઠ-સાર પૂર્વાર્ધ અહંભાવ જ્યાં થાય છે, આફ્ત પીડા થાય; નિરહંકારપણે મને, સુખ-અનુભવ વર્તાય. ૪૦ * * * સત્કાર્ય, આર્ય-સેવથી, ચિત્ત રહે જો દૂર; ચંચળ મન ભટકે ઘણું, પવને જેવું 'તૂર. ૪૧ ભવાબ્ધિ તરવા હું ચડું, રોકી રાખે ચિત્ત; પ્રબળ પાજ નાઁ-પૂરને, ખાળે જેમ ખચીત. ૪૨ ખળ દીર્ઘ અભ્યાસને, તજે રમકડે જેમ; વિષયે તજે સુકાર્ય મન, દીર્ઘ કાળનું તેમ. ૪૩ સુલભ ઉદધને પી જવા, મેરુ થવા ઉન્મૂલ; અગ્નિ ગ્ન-ભક્ષણ પણ સુલભ, દુષ્કર ટળવી ભૂલ. ૪૪ મન વશ કરવા આ ઊભા, તજી રાજયની આશ; સકળ ગુણ તેથી ક્ળે, વાદળ ગયે પ્રકાશ.” ૪૫ ‘લઘુયે ગવાસિષ્ઠ સાર પૂર્વાર્ધનું બીજું ‘આત્મદશા-વર્ણન' પ્રકરણ સમાસ તા. ૩૧-૧-૧૯૫૦, મંગળ, સં. ૨૦૦૬, માઘ સુદ ૧૩ ૧ તૂરઆકડાના ફળમાંનેા તુચ્છ, હલકો ભાગ. Page #40 -------------------------------------------------------------------------- ________________ લઘુયોગવાસિષ્ઠ સાર પૂર્વાર્ધ ત્રીજું પ્રકરણ આત્મદશા-વર્ણન (દોહરો) રામ–– અનુભવથી આ હું કહું, તૃષ્ણ કરતી અંધ; ધીર ડરે, આનંદી પણ, ઉદાસ ફરે અફંદ. ૧ અહો! આશ્ચર્ય, ધી-ધનો, વિવેક ખડ્રગે છેદઅકાટ્ય તૃષ્ણા-ગાંઠને, કરે, વખાણે વેદ. ૨ દ્રઢ મેરુ સમ કઈ હે, હો જ્ઞાને અણમોલ; શર, ધીર નર હે ભલે, તૃષ્ણાવશ તૃણતોલ. ૩ ભાસે દેહાધ્યાસથી, દેહ મુખ્ય જગમાંય; ઉત્તમ મુક્તિ-સાધને, અધમ કુગતિ દે ત્યાંય. ૪ અહંકાર-ઘર દેહ આ, તૃષ્ણ નારી ત્યાંય; રાગ-રંગથી શુભતું, ભલે રહે કે જાય. પ ચિત્તસેવકે સાચવે, માયામય ઘર-છાજ; દુઃખબાળકે ત્યાં રડે, ગમે નહીં, મહારાજ. ૬ સરે શુંય લક્ષ્મી વડે ? રાજ્ય વડે શું થાય ? કાયા કે કિયા બધાં, અપ કાળમાં જાય. ૭ રક્ત-માંસનું પૂતળું, શરીર સળગે દેખ; પતંગ સમ ના ભૂલ તું, હે મન ! તજ અવિવેક. ૮ ૧ બુદ્ધિમાન ૨ સપુરુષનાં વચનો, શાસ્ત્ર Page #41 -------------------------------------------------------------------------- ________________ ૧૨ લઘુયોગવાસિષ્ઠ-સાર પૂર્વાર્ધ જીવ સાથે તન જાય ના, પાછું પે।પુ તૈય; કૃતન્ની ગણું દેહને, તેની આસ્થા હોય ? ૯ મદોન્મત્ત ગજ-કાન સમ, ચંચળ તન દેખાય; તૃણુ-અંતે જળબિંદુ સમ, ક્ષણભંગુર લેખાય. ૧૦ તે તન તત્તું વિચારથી, મને તજે તે મા’ર; મેહે મમ ગાઁ ના રહું, અંધ આઠે પહેર. ૧૧ એના એ અનુભવ કરે, સુખ-દુ:ખ વારંવાર; પણ પામર લાજે નહીં, તે તનને ધિક્કાર ! ૧૨ બળતણું કાઇ તણાય ખડુ, ભવ-જળ-ભરતી માંય; કાર્ય કાષ્ઠ ‘નરદેહ’નું, નામ પામતાં ત્યાંય. ૧૩ માહ-મદ્ય પી મત્ત જન, કરે અરે ! વિશ્વાસ-જગત દેઢુને, તેમને, હા ધિક્કાર જ ખાસ. ૧૪ ‘હું દેહ ના,’ ‘ન દેહ મુજ,’ એમ ગણે જન જેહ; શાંતચિત્ત એ સમજથી, ઉત્તમ સમજું તેહ. ૧૫ શરીર-વિશ્વાસે વસે, તેને પડતેા માર; માન, અપમાન, લાભના, નીચ વિચાર અપાર. ૧૬ દૃશ્ય જગતમાં માલ શે ? સઘળું સ્વસ મનાય; અહા ! દેહના કારણે, લેાકેા સર્વે ગાય. ૧૭ દેષમૂર્તિ આ દેહ પણુ, ક્ષણિક શિરેામણિ ખાસ; જીણું તૃણ સમા તુચ્છ તે, માની રહું ઉદાસ. ૧૮ * * ૧ પહેલાં. * Page #42 -------------------------------------------------------------------------- ________________ (૩) આત્મદશા–વર્ણન ૧૩ બાલ્ય દશા રમણીય છે, માને મેહે ત્યાં જ; વિપરીતતા ગણે ઘણી, વિવેકની ત્યાં સાંજ ૧૯ સર્વ અવસ્થા લેખતાં, બાળ–દશામાં ચિત્ત; ચિંચળ દેખો દશ ગુણું, શા માન્ય ખચીત. ૨૦ જેમ અન્ય જન વર્તતા, ધનિકને આધાર; તેમ અધમ ચિંતા, વ્યસન, તણે બાલ્ય છે સાર. ૨૧ નિર્બળ બાળ ન મેળવે, ઇચ્છિત વસ્તુ જરાય; તે મનમાં એવું તપે, જાણે કપાઈ જાય. ૨૨ સમજે, ટાળી ના શકે- દુઃખ, વૃક્ષ સમ બાળ; અવિવેકાદિક દેષનું, શરણ પણ બાલ્યકાળ. ૨૩ નરક-બીજ, ભ્રમ-હેતુ જે-. યૌવન, વશ ના થાય; તે પરવશ પડતા નથી, ભલે ગમે ત્યાં જાય. ૨૪ સ્વમ–દેષ સમ સત્ય નહિ, પણ યૌવન ઠગનાર; સર્વ દેષ શિરોમણિ એ, ગમે ન મને લગાર. ૨૫ પ્રલયકાળ-ઉત્પાત સમ, સમારંભ દુઃખદાય; યૌવન વયમાં ઊપજે, સાવધાન સુખદાય. ૨૬ વિશાળ, નિર્મળ, પવિત્ર ધ, યૌવન કરે મલિન; વર્ષામાં સરિતા બને, ડોળી ભલે કુલિન. ૨૭ અજ્ઞાને અભિમાનવશ, યૌવન સમજે સાર; અ૫ કાળમાં તે કરે, પસ્તા નિર્ધાર. ૨૮ છે કિનારાવાળી, ઉત્તમ કુળવંત Page #43 -------------------------------------------------------------------------- ________________ ૧૪ લયોગવાસિષ્ઠસાર પૂર્વાર્ધ યૌવન સંકટ જે તરે, સહેજ તે નર પૂજ્ય; સત્પુરુષ પણ તે ગણું, તેણે જાણ્યું “ગુજય. ૨૯ વિનયયુક્ત, સત્સંગ સહ, યાદિ ગુણની ખાણું; યૌવન દુર્લભ આ જગે, નંદનવન ઉદ્યાન. ૩૦ યંત્રયુક્ત પિંજર સમું, સ્ત્રી-તન માંસાકાર; હાડ, નસા ને ગંદકી, સુંદર શું ત્યાં ધાર ? ૩૧ પૃથક્કરણ કરતાં મળે, વાળ, રુધિર ને ચર્મ; ધૃણા ચેાગ્ય સૌ સ્ત્રી-તને, હું મન ! ભૂલ ન ધર્મ. ૩૨ હાડ-માંસ રુધિરે ભર્યું, અંગ ઊંટનું જેમમરણ પછી વનમાં દીસે, સ્ત્રી તન દેખું તેમ. ૩૩ મદિરા, શ્રી મદ--મદનથી, દે ઉલ્લાસ અપાર; પણ તે પ્રેરે પાપમાં, વિકારે નહિ વિચાર. ૩૪ પાપ-આગની ઝાળ સમ, સ્ત્રી-શિર કાજળ-કેશ; સ્પર્શ ચેાગ્ય નહિ, ખાળતી, નરખડ, સુંદર વેષ. ૩૫ સંસારે સ્ત્રી સ્તંભવત્, દોષ−દાખડી રૂપ; દુઃખ-શૃંખલા ના ચહું, જાણું એ ભવકૂપ. ૩૬ સ્ત્રીવાળાને ભાગની, ઇચ્છા રહે સદાય; તેથી તેના ત્યાગથી, ભવ-ત્યાગ, સુખ થાય. ૩૭ * * દેખત સુંદર ભાગ તા, ક્ષણિક, દુસ્તર હાય ! જરા રાગ મરણે ડરું, મન પરમપદ * રહસ્ય, તત્ત્વસાર, ગુહ્યજ્ઞાન * ચહાય. ૩૮ Page #44 -------------------------------------------------------------------------- ________________ (૩) આત્મદશા-વર્ણન ૧૫ જરા જીર્ણ અંગ બધાં, શિથિલ, કરચલીયુક્ત; તેવા નરને નારજન, ગણે ઊંટ, આસક્ત. ૩૯ ઘડપણમાં તૃષ્ણ વધે, ખાનપાનની ખૂબ ખાઈ શકે નહિ, શું પચે ? વૃદ્ધ હૃદય તપતું જ. ૪૦ ગિરિ–ગુફા સેવે વળી, યુદ્ધ હોય અજેય; જરા તેનેય જીતત, પંઝે પકડી લેય. ૪૧ મરણભૂપની આગળ, જરાસન્ય દેખાય, રોગ ઉદ્વેગ પાયદળ, ચામર શ્વેત જણાય. કર 'જરા-સુધાના લેપમય, તન-ઘરમાં વસનાર; અશક્તિ, પીડા, આપદા, રાણી ત્રણ ધરનાર. ૪૩ અજિત જરા નિષ્ફળ કરે, સર્વ મનોરથ તેય; જીવે છે જીવવા, દુરાગ્રહ કહેવાય.” ૪૪ ‘લઘુગવાસિષ્ઠ-સાર પૂર્વાર્ધનું ત્રીજું “આત્મદશા વર્ણન પ્રકરણ સમાસ. તા. ૩-૨-૧૯૫૦, શુક્ર, માઘ વદ ૧, ૨૦૦૬ ૧, કળી ચૂનો. Page #45 -------------------------------------------------------------------------- ________________ રામ ‘લઘુયાગવાસિષ્ઠ-સાર' પૂર્વાધ ચેાથું પ્રકરણ આત્મદશા–વન (દોહરા) અનલ્પ વિકલ્પ કલ્પતા, અલ્પબુદ્ધિ બકવાદ; શત્રુ મિત્ર ભેદે રચે, ખંડન ખંડન વાદ. ૧ વિષય-જાળ પિંજર સમા, અંધનકારક દેહ; તેમાં વિશ્વાસે વસે, કેમ વિવેકી જેહ ? ૨ કે અસાર સંસારે ચહે, તુચ્છ સુખ વ” કેાય; આશાદારી કાતરે,~ કાળકાળ, ભય હાય. ૩ અપાર, દારુણુ દુ:ખ દે, વિષયેા ઠામેઠામ; અચવાનું મળ જીવમાં, દેખું નહીં પ્રકામ. ૪ ક્ષણુભંગુર આયુષ્ય છે, મૃત્યુ કઠિન વિશેષ; યૌવન તે વેગે વહે, મળ્યે મેહ અશેષ. ૫ વિષયાની ચિંતા અધે, અંધવ બંધન રૂપ; ભાગ રાગ સમ ફાલતા, તૃષ્ણા મૃગજળકૂપ. ૬ ઇંદ્રિય- ગણુમાં શત્રુતા, નહિ જેવે પરમાર્થ; પેાતે પેાતાના રિપુ, મન સાથે એકાર્થ. ૭ * અહંકાર કરતા મિલન, ન દૃઢ ક્રિયા દુષ્ટ ફળ આપતી, સ્ત્રીમાં * નિષ્ઠા વિચાર; વૃત્તિ, વિકાર. ૮ Page #46 -------------------------------------------------------------------------- ________________ (૪) આત્મદશા-વર્ણન વિષયમાં મન રાચતું, નહીં આત્મ-માહાભ્ય; શાસ્ત્ર ઉપર ના પ્રેમ એ, ચિત્ત તણું દૌરામ્ય. ૯ સાચું ખોટું લાગતું, વિનાશવંત પદાર્થ, આત્મભાન ના જીવને, આકુળતામય સ્વાર્થ. ૧૦ રાગગ વધ્યા કરે, પ્રગટે નહિ વૈરાગ્ય; સવિચાર હણાય છે, ર–ગુણે, ના ત્યાગ. ૧૧ મોહ વધે, ના સત્ત્વગુણ, સત્ય વસ્તુ અતિ દૂર; અસ્થિર જીવન સર્વનું, મરણ ઝઝૂમે ક્ર. ૧૨ મંદ બુદ્ધિ મેલી થઈ, પરિચય પાપે થાય; સંત સમાગમ ના મળે, યૌવન વીતી જાય. ૧૩ અવિચળ સુખ દેખાય ના, મળે ન પરમાનંદ, મન અંદર મૂંઝાય છે, નહિ કરુણ-રસ-કંદ. ૧૪ પ્રમોદભાવ ન ઊગતે, દુર્જન–સંગ સુલભ્ય; દુર્લભ સજજન-સંગ તે, સ્વસ્થપણુંય અલભ્ય. ૧૫ કાળબળે જગજીવ સૌ, તણાય ક્યાંના ક્યાંય; સદુપદેશ-દાતા નથી, ત્યાં મુજ મન મૂંઝાય. ૧૬ પ્રેમપાત્ર નારી-નયન, વડે ચિત્ત વશ થાય; પછી સ્વસ્થ કરવા નહીં, વિવેક પણ સદુપાય. ૧૭ જ્ઞાની જન પરહિત ને, આત્મચિંતને શાંત શીતળીભૂત હૃદયથી, સુખ પામે એકાંત. ૧૮ Page #47 -------------------------------------------------------------------------- ________________ 1ረ લઘુયોગવાસિષ્ઠ-સાર પૂર્વાર્ધ પરિભ્રમણ કરતાં જગે, જીવન ચાલ્યું જાય; એનાં એ કર્મો કર્યું, ફળ અનુભવ પણ થાય. ૧૯ તૃષ્ણા સરિતા તાણતી, વેગે સર્વ પદાર્થ; તટ-તરુ સંતેષાદ્દિને, ઉખેડવાય સમર્થ. ૨૦ દેહનાવ ચર્મ મઢી, ઊછળે ભવજળમાંય; વિવેક નાવિક ના મળે, ઇંદ્રિય ખેંચે ક્યાંય, ૨૧ સ્ત્રી-લાલચથી ના ચળે, ગર્વે નહિ છલકાય; આપદમાં નિ ખેદ તે, દુર્લભ સંત સદાય. ૨૨ ગજ-તરંગ રણ-૧અબ્ધિમાં, તરે તે ન શૂરવીર; મન-તરંગ ભવજળ તરે, તે માનું રણધીર. ૨૩ સ્વયં અભાગી પામતા, આફ્ત જગમાં જેમ; સ્વયં ભાગ્યશાળી વરે, સંપત્તિ પણ તેમ. ૨૪ * સ્વજન સાયન સમ ગણે, ભ્રાંતિ વડે નર તેાય; અંતસમય વિષયાદિ સહ, એર સમાં સૌ હોય. ૨૫ શરીર-સુખ, ધન-લાલચે, ધર્મ ધકેલે જાય; પ્રવૃત્તિમાં ભવ ગાળતાં, કેમ શાંત મન થાય? ૨૬ સત્સમાગમ સુકૃત્ય વિષ્ણુ, ભમી ઘણું નર કોય; સાંજે આવીને સૂતાં, ઊંધ મૂર્ખને હાય. ૨૭ સઘળે ગિરિ પથરા સદા, પૃથ્વી માટી રૂપ; વૃક્ષ કામય, જીવ સૌ, ધરે દેહ સ્વરૂ૫. ૨૮ ૧. સમુદ્ર Page #48 -------------------------------------------------------------------------- ________________ (૪) આત્મદશા-વર્ણન નામ-રૂપ-સંકેતથી, ક૯પે નર બહુ ભેદ, સ્વરૂપ મૂળ પદાર્થનું, ભૂલી પામે ખેદ. ૨૯ ગુપ્ત ચમત્કારે મનન, સ્વને પણ ન કરાય; કત્રિપતનું માહાતમ્ય આ, લેભે ભવ લૂંટાય. ૩૦ દેહાથે જન વાપરે, વિદ્યા, વિનય સમસ્ત; વનનાં સુંદર પુષ્પ સમ, વ્યર્થ ઉદય ને અસ્ત. ૩૧ કામાસક્ત સુલભ જન, કળાકુશળ પણ તેમ; સંત મળે સ્વનેય ના, જીવન ગાળું કેમ ? ૩૨ સ્થાવર જંગમ દૃશ્ય આ, અસ્થિર સર્વ જણાય; સ્વમસમું સૌ લાગતું, આસ્થા ત્યાં શી થાય ? ૩૩ સુંદર વસ્ત્ર શુભતું, આજે આ તન તે જ કાલે દેખું કાળવશ, વનમાં ગીધ સમેત. ૩૪ સિંહાસન પર શોભતો, નરપતિ સહ અધિરાજ; થોડા દિન વીતી ગયે, ભસ્મ-પેજ પર કાજ. ૩૫ ભૂત દિવસ, ગત વંશજો, પરાક્રમો પ્રાચીન; સ્મૃતિ માત્ર આજે જુએ, તેમ આપણા દિન. ૩૬ ઢેર મરી માણસ બને, દેવ બને ય અદેવ; બને ઢોર માણસ મરી, સ્થિતિ આવૅ નિત્યમેવ. ૩૭ સ્મરણ મરણનું ના થતું, ટકે ત્યાં સુધી મેહ; વિચારવાન ન મરણને, વીસરે, તજી વિમેહ. ૩૮ વધે, ઘટે, પલટે, ટળે, પુનર્જન્મ પણ થાય નિશદિન સમ પાંચેય આ, કમ જીવે વર્તાય. ૩૯ Page #49 -------------------------------------------------------------------------- ________________ લઘુયોગવાસિષ્ઠ—સાર પૂર્વાર્ધ ક્ષણે ક્ષણે સંસારમાં, ઉદય અસ્ત દેખાય; સ્થિર નહિ આપદ સંપદા, તે પણ મન ગભરાય. ૪૦ દેખું દેષ અનેક હું, વિષયે જગમાં જેમ; ભેગ વિષે વિશ્વાસ હું, રાખું ક્ષણ પણ કેમ? ૪૧ ચિંતા કાંટાને મુગટ, ધરી બનું હું ભૂપ; તે કરતાં એકાગ્રતા, નિશ્ચિતતા અનુપ. ૪૨ ઉદ્યાને આનંદ નહિ, સ્ત્રી ના દેતી સુખ; ધન-ઉત્કર્ષ ન હર્ષ દે, શાંત મને ના દુખ. ૪૩ ગજ નિજ પદથી છૂંદતા, કમળ કમળ અનેક કામ કામિની–મદદથી, કેમળ મન છુંદે જ. ૪૪ નિર્મળ મનથી આ વયે, જે ન કરું સદુપય; અવસર અન્ય ન આવશે, એ ચિંતા બહુ થાય. ૪૫ વિષ ન જાણું વિષ હું, વિષય-વિષમતા વિષ; હરી શકે વિષ એક ભવ, વિષયો ભવે અશેષ.” ૪૬ “લઘુગવાસિષ્ઠ–સાર” પૂર્વાર્ધનું ચિહ્યું “આત્મદશા-વર્ણન પ્રકરણ સમાસ માઘ વદ ૪, સેમ, સં. ૨૦૦૬ Page #50 -------------------------------------------------------------------------- ________________ લઘુયોગવાસિષ્ઠ-સાર પૂર્વાર્ધ પાંચમું પ્રકરણ ઉપદેશની માગણી (દોહરા) રામ– સુખદુઃખાદિ ઠંદ્ર ના, નડે જ્ઞાનીને કાય; જ્ઞાનદશા પ્રગટાવવા, બોધ ચહું, ષિરાય. ૧ ચંદ્ર વડે જે ના ટળે, તેવું તિમિર ને રાત; તેમ મહાત્મા--સંગમે, ત્રિતાપની ના વિસાત. ૨ કરવત વેરે દેહ તે, સહી શકુ, ગણી વ્યર્થ; પણ તૃષ્ણના તાપને, સહેવા નહીં સમર્થ. ૩ આ આયુ વાયુ સમ ચપળ, વૈભવ વિદ્યુત જેમ; યૌવન જળરેલા સમું, મોક્ષલક્ષ નહિ કેમ? ૪ અનર્થ સંકટ ખાડમાં, જગત જોઈ મુજ ચિત્ત અનુકંપાએ કંપતું, ચિતા પંકે લિસ. ૫ દેવ વિમાન તજે નહીં, તેમ તજે નહિ ચિત્તબળાત્કારે ય ચપળતા, વિના આશ્રય સુતત્વ. ૬ તેથી સત્ય યથાર્થ શું? જન્મ મરણ ના જ્યાંય; સર્વ ઉપાધિ-ત્યાગ ક્યાં ? સ્થાન નિશ્ચંત ક્યાંય? ૭ ભયકર ભવમાં આપ સૌ, રહે મહાત્મા નિત્યજીવન્મુક્ત, ઉપાય તે, કહે મને તે સત્ય. ૮ ભવે વ્યવહાર સાધતાં, કમળ સમા નિર્લિપરહે, કહે શું ચિંતવી, તજી ચિત્ત-વિક્ષેપ? ૯ Page #51 -------------------------------------------------------------------------- ________________ ૨૨ લઘુયોગવાસિષ્ઠ–સાર પૂર્વાર્ધ ભવસાગરના પારને, પુરુષ પામિયા જેઠુ; સ્મરણ-અનુસરણ તેમનું, કેમ કર્યો ભવ છેહ ? ૧૦ શું સાધન કરવું કહા, કહા પ્રાપ્ય ફળ તે જ; દુર્ઘટ આ સંસારમાં, કયું વર્તન ઘટે જ? ૧૧ અનિયત સંસારે કડા, રહે ત્રિકાળે શુંય ? તે જ તત્ત્વને જાણવા, અતિ ઉત્સુક છું હુંય. ૧૨ ચંદ્ર સમા મુજ હૃદયને, નિર્મળ કરવા કાજ; ઉપાદેય ને હેય શું ? જ્ઞેય કહા, ઋષિરાજ. ૧૩ ચપળ ચિત્ત ગિરિસમ બને-સ્થિર,તેવા ઉપદેશ; ભારે આ ભવરાગહર, મંત્ર કહેા સુવિશેષ. ૧૪ સુતત્ત્વવેત્તા ! દ્યો મને, મને, પરિપૂર્ણ પરિપૂર્ણ સંતોષ; શાક કરું હું ના કરી, તેવા દેજો પાષ. ૧૫ માહ નિરંતર ગાજતા, લાલ માર-ઉલ્લાસ; ચમકે આશા-વીજળી, ભવ-ભય મુજને ખાસ. ૧૬ શે। ઉપાય ? સુવિચાર શા ? કયેા માર્ગ સુખદાય ? આશ્રય કાને હું લઉં ? કહેા મને, ઋષિરાય. ૧૭ ત્રણે લેાકમાં તુચ્છ ના, વસ્તુ કાઈ જણાય; નહીં અને રમણીય જે, મળતાં સાધુ-સહાય. ૧૮ ભવ નિરંતર દે દુઃખા, વ્યાકુળ, નીરસ, દુષ્ટ; મૂઢ જનેને મિષ્ટ પણુ, માને સમજુ અનિષ્ટ. ૧૯ વૈભવભાગે રાગ આ, રાગ-દ્વેષ મહાન; ભવજળ-યાત્રી જન ખર્ચ, તેવું શું, ભગવાન ? ૨૦ ૧ અંત ૨ સંસાર Page #52 -------------------------------------------------------------------------- ________________ (૫) ઉપદેશની માગણી ૧ “વસ્તુ વિચારત ધ્યાવતે, મન પાવે વિશ્રામ; ર વિષય-વિરેચક ખાધ; ', વિષયાધારે મન ટકે, મન વશ કરવા દ્યો, પ્રભુ, સતત હવે અવિરોધ. ૨૧ શું કરવાથી મન અને, પાવન ને વિશ્રાંત ? પૂર્વે કાણે તે કર્યું ? હરો મેહ, નિર્ભ્રાન્ત ! ૨૨ યુક્તિ એવી હાય ના, અથવા કહા ન કાંય; તે તેના સુવિચાર હું, કર્યા કરીશ મનમાંય, ૨૩ તેમ છતાં જો નહિ મળે, મહા વિશ્રાંતિ-સુખ; તે વ્યવહાર બધા તજી, સહન કરીશ હું ભૂખ. ૨૪ ખાન, પાન ને સ્નાનને- તજી, શરીર તજીશ; આશંકા, મમતા તજી, મૌન બની બેસીશ. ૨૫ શ્વાસોચ્છ્વાસ તજી પછી, ભૂલી જગનું ભાન; અનર્થમય આ દેહને તજીશ, હું ભગવાન ! ૨૬ નીં હું કેાઈના અને, મારું કાઈ ન થાવ; એ નિશ્ચય સહ તેલ વણું, દીપ સમ જીવન જાવ.” ૨૭ ‘લઘુયેાગવાસિષ્ઠ-સાર’ પૂર્વાર્ધનું પાંચમું મેાયાચના' પ્રકરણ સમાસ તા. ૮-૨-૫૦, બુધ, માઘ ૧. ૬, સં. ૨૦૦૬ ૨૩ રસસ્વાદત સુખ ઊપજે, અનુભવ યાકો નામ.’–શ્રી બનારસીદાસ હે ભ્રાંતિરહિત મુનિ ! Page #53 -------------------------------------------------------------------------- ________________ ‘લઘુયાગવાસિષ્ઠ-સાર’ પૂર્વાધ છઠ્ઠું પ્રકરણ વિશ્વામિત્રની વાણી ( દોહરા ) વિશ્વામિત્ર “ભેાગ રાગ સમ ના ગમે, એ જ જણાય નિશાન; શેય વસ્તુ મનમાં વસી, તે સમજો નિજજ્ઞાન. અજ્ઞાને બંધન થતું, કરે દ્રઢ ભાગ-ભાવ; ભાગ-ભાવના મંદ જો, શિથિલ થાય તે સાવ. નિર્મૂળ થતાં વાસના, મેાક્ષ કહે વિદ્વાન; વિષય-વાસના દૃઢ થતાં, બંધ રચે અજ્ઞાન. આત્મ-જ્ઞાન ઉપરછલું, અલ્પ યત્નથી થાય; પણ વૈરાગ્ય સમેત તે, પરિશ્રમે પ્રગટાય. સહજ અરુચિ જેને રહે, ભાગા પ્રત્યે નિત્ય; જીવન્મુક્ત દશા કહી, નહિ જન-રંજન રીત. પરમ તત્ત્વના જ્ઞાનમાં, યથાન્યૂનતા હાય; તથા-ન્યૂન વૈરાગ્ય પણ, અંતરલક્ષે જોય. રાગ, રાષ, ભય, મદ રહિત, મહા પુરુષને આધ; થયે વિશ્રાંતિ પામશે, રામ-ચિત્ત અવિરોધ. ૭ હું વસિષ્ઠ મુનિ ! રામને, જ્ઞાન તણા ઉપદેશ; કરો હવે એ વિનતી, મારી આજ વશેષ.’ વદે વસિષ્ઠ : “મહાઋષિ, આપ કહો છે સત્ય; વચન આપનું કેમ આ, ઉત્થાપાય પ્રશસ્ત ?” ૯ સુ વક્તા મુનિએ શરૂ. કર્યો સુમેધ અગાધ; પરમ પદ્મ ઉપદેશવા, સભા પ્રત્યે પ્રખ્યાત. ૧૦ • લઘુ ચેગવાસિષ્ઠ સાર ’– પૂર્વાર્ધનું છઠ્ઠું ‘વિશ્વામિત્રની વાણી” પ્રકરણ સમાસ તા. ૧૦-૨-૧૯૫૦ ૬ 111 ८ Page #54 -------------------------------------------------------------------------- ________________ લઘુગવાસિષ્ઠ-સાર પૂર્વાર્ધ સાતમું પ્રકરણ વસિષ્ઠગુરુનો બોધ (દોહરો) વસિષત્રષિ “તરંગમય કે સ્થિર જળ, જળપણ નહીં ભેદ, જીવમુક્ત વિદેહમુક્ત, બને તેમ અભેદ. ૧ જીવન્મુક્ત આ વ્યાસજી, દેહરૂપ દેખાય, પણ તે મિથ્યા કલ્પના, ભાવે નિશ્ચય થાય. ૨ મુક્ત વિદેહી, દેહીં કે, બેધરૂપ નહિ ભેદ, વાયુ સ્થિર કે ચાલતે, વાયુરૃપે અભેદ. ૩ અબોધ-તમહર કાનના, આભૂષણ સમ બોધ; શ્રવણ કરે છે રામજી ! કરજો અંતર શોધ. ૪ સદાચાર શાક્ત તે, ચિત્તશુદ્ધિ દેનાર; સગુરુયોગે જ્ઞાનની, પ્રાપ્તિ પછી થનાર. ૫ જીવન્મુક્ત સુખે રહે, જ્ઞાનદયે સદાય જેમ શશી શીતળ રહે, પુરુષાર્થ સૌ થાય. ૬ પૂર્વકર્મ પુરુષાર્થ ગત, પૂર્ણ ટળી પણ જાય; સપુરુષાર્થે આ ભવે, જીવન્મુક્ત જ થાય. ૭ ૧. પૂર્વે કરેલા પુરુષાર્થના ફળરૂપ પૂર્વકર્મ કે પ્રારબ્ધ છે, તેને આ ભવના સવળા પ્રબળ પુરુષાર્થ વડે ક્ષય કરી જીવ જીવન્મુક્ત બની શકે છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ ૨૬ લઘુયોગવાસિષ્ઠ-સાર પૂર્વાર્ધ ૧જીર્ણ અજીર્ણ થયેલ તે, ઉપવાસેાથી જાય; તેમ પૂર્વભવ દ્વેષ સૌ, ટળે કર્યું સદુપાય. ८ સત્સંગ તથા સત્શાસ્રથી, સદાચાર સેવાય; આત્મતત્ત્વને પામવા, સત્પુરુષાર્થ મનાય. યુવાનીથી ઉપાસતાં, સત્સંગ ને સુશાસ્ત્ર; ને હિતાહિત વિચારથી, જીવ અને સત્પાત્ર. ૧૦ અજ્ઞાન-જનિત વિષમતા, ટળતાં સુખ અનંતપ્રગટે, તે પરમાર્થ છે, સેવ્યે સુશાસ્ત્ર, સંત. ૧૧ સત્પુરુષાર્થ વડે થશે, નરભવ સફળ મહાન; આત્માદ્ધાર વિષે સદા, રહે સૌ સાવધાન. ૧૨ નિઃસ્પૃહ ઉત્તમ ગુરુ કને. દવા સહજ પુરુષાર્થ; લઈ ભવરાગ હવે હુરા, ગાળેા ભવ ના વ્યર્થ. ૧૩ વ્યાધિ રહિત અલ્પાધિ સહુ, પામી નરભવ એમ; કરે। આત્મ-સમાધિ સૌ, ટળે જન્મવું જેમ. ૧૪ મન અશુભ માર્ગ તજી, સત્પુરુષાર્થે લીનથાય, એ જ ઉપદેશ મુજ, સર્વ શાસ્ત્ર આધીન. ૧૫ સદ્ગુરુ સૌ ઉપદેશતા, ઉત્તમ સત્ય યથાર્થ; સ્વરૂપ નિત્ય નિજ પામવા, કરવા સત્પુરુષાર્થ. ૧૬ જમે તે તૃપ્ત થાય છે, ચાણ્યે પામે ગામ; મેલે જીભ ચલાવતા, સફળ પુરુષાર્થ આમ, ૧૭ શુભ કર્યું જ ફળ શુભ થતું, અશુભતણું પણ તેમ; વર્તી રામ, હવે તમે, ઇચ્છા વર્તે જેમ. ૧૮ ૧ ઘણા કાળના અજીર્ણ રોગ. Page #56 -------------------------------------------------------------------------- ________________ (૭) વસિષ્ઠ ગુરુને બોધ સુમતિ વડે સત્સંગ ને, સશાસ્ત્ર સેવાય; સત્સંગે, સશાસ્ત્રથી, તત્ત્વ ધ પણ થાય. ૧૯ જેમ વર્ષા વિષે વધે, જળ કમળ સંઘાત; તેમ પરસ્પર ભેગથી, ગુણ વૃદ્ધિ થતી સાથ. ૨૦ હે સદ્ભાગી રામજી ! એમ કરે પુરુષાર્થ, જેથી તરુ-સર્પાદિભવ- ટળી, ફળે આત્માર્થ. ૨૧ પુરુષાર્થ કશું ના થતું, તે શા માટે બધ? શાસ્ત્રો, ધર્મો સૂચવે : કર પુરુષાર્થે શેધ. ૨૨ ચિત્ત અનિર્વચનીય છે, વૃત્તિ, વાસના, કર્મ, મન, માયા નામે કહે, સર્વે આત્મિક ધર્મ. ૨૩ દૃઢ ભાવે યલો કરે, ફળ તેવું દેખાય, થાય બધું પુરુષાર્થથી, મિથ્યા દૈવ મનાય. ૨૪ કેવળ ચેતન રૂપ છે, રામ! તમે ના દેહ જાણે તે જ તમે ગણે, દેહ ન જાણે તેહ. રપ સમતા-સાંત્વન આપતાં, મન બાળક નિર્દોષ વળે પુરુષ-પ્રયતથી, મેક્ષ-પથે લહીં પિષ. ૨૬ આગ્રહપૂર્વક આદર, દ્રઢ અભ્યાસે જેહ, સિદ્ધ થતી તે ભાવના, જાણે નિઃસંદેહ. ૨૭ દ્રઢ પુરુષાર્થ કરી જીતે, વિષય-કષાય સદાય; આત્માર્થે અભ્યાસ તે, મુક્તિદાયક થાય. ૨૮ સ્વ-રૂપન જાણ્યું જ્યાં સુધી, સુગુરુ, સુશાસ્ત્ર-વિચાર, નિર્ણયનાં આલંબને, લેવાં તે નિરધાર. ૨૯ Page #57 -------------------------------------------------------------------------- ________________ ૨૮ લઘુયોગવાસિષ્ઠસાર પૂર્વાર્ધ રાગ-રાષ મળ ટાળતાં, આત્મ-તત્ત્વ-નિર્ધાર - થયે તો શુભ વાસના, થઇ નિશ્ચિત, ઉદાર. ૩૦ આર્ય-સેવિત સુમાર્ગને, સુંદર ભાવ, વિચાર – અનુસરતાં વોઁતરાગ–પદ, પામી સ્થિરતા ધાર. ૩૧ મારે કર્તવ્ય ન થું, મન રહિત વર્તાય; શાંત, સુપ્ત મનથી વસું, ક્રિયા માત્ર દેખાય. ૩૨ વિવેકથી ભવદુઃખના, કરી વિચાર, વૈરાગ્ય – પામે, તેને માનવેા, ઉત્તમ ને સદ્ભાગ્ય. ૩૩ સ્વીકારો જે હું કહું, પકડ કરો મનમાંહિ; એમ ન કરવું હાય તે, મફત ન પૂછે કાંઇ. ૩૪ જાણે જે ના તત્ત્વને ગ્રાહ્ય ન જેનું વાક્ય; તેને પૂછે તત્ત્વ જે, તે માના દુર્ભાગ્ય. ૩૫ આત્મજ્ઞાની સત્ય જે, તેને પૂછી તત્ત્વ; પકડ કરી ના વર્તતા, અધમ ગણા તે સત્ત્વ. ૩૬ શમ, વિચાર, સંતેષ ને, ૪સત્સંગતિ એ ચાર; દ્વારપાળ માના ય, યાં- મેાક્ષનગરનાં દ્વાર. ૩૭ આત્મા એક સદા સુણા, મનન કરી સુધ્યાન; વ્યર્થ કર્મ ના આદરો, પામે પદ નિર્વાણુ. ૩૮ અવિચ્છિન્ન અભ્યાસથી, ગુરુ, અનુભવ ને શાસ્ત્ર; ત્રણેની એકવાક્યતા, ત્યાં આનંદ વિલાસ. ૩૯ અનાદર શાસ્ર-અર્થમાં, જ્ઞાની ભણી અભાવ; કરે મૂઢ, સહવાસ તે- તજે મહાજન સાવ. ૪૦ Page #58 -------------------------------------------------------------------------- ________________ રહ (૭) વસિષ્ઠ ગુરુને બેધ ભવે સુખ તૃણ માત્ર નહિ, સહ દુઃખો અનંત, દુઃખમાં સુખમાં વૃષ્ટિ ના, ઘો કદીય મતિમંત. ૪૧ સુ-વિવેકે અભ્યાસ ને, વૈરાગ્યે તરી જાવ, ભવજળ-સંકટ, રામજી, પરમ સુખી તે થાવ. ૪૨ આત્મવિચાર કરી જુઓ, વિના પરિશ્રમ થાય; કૈવલ્ય-લાભ નિરંતર, સદા સુખી, અસહાય. ૪૩ શમ, સંતેષે મન ઑતે, અનંત પદમાં વાસ, પરમાનંદ સદા લહ, રાખો દૃઢ વિશ્વાસ.” ૪૪ લઘુગવાસિષ્ઠ-સાર પૂર્વાર્ધનું સાતમું વસિષ્ઠ ગુરુને બોધ પ્રકરણ સમાપ્ત તા. ૧૪-૨–૫o Page #59 -------------------------------------------------------------------------- ________________ ‘લઘુયાગવાસિષ્ઠ-સાર ’પૂર્વાધ આઠમું પ્રકરણ મોક્ષદ્રારનો દ્રારપાળ : (૧) શમ ( દેહરા ) વસિષ્ઠ ઋષિ :-. 6 “પીડે તૃષ્ણા તરસ સમ, ભવે શમરૂપ હાય ચંદ્રમા, ત્યાં શમથી શાભે સજ્જના, સૌ પ્રાણીશું સ્નેહ; પરમ તત્ત્વ ઝળકે સ્વયં, વંદન લાયક તેહ. આધિ આદિથી ત્રસ્ત મન, તૃષ્ણા વડે તણાય; શમ અમૃત ઘણું છાંટતાં, સમાધાન વર્તાય. વ-શિલાને ખાણ પણુ, વીંધવા નહિ સમર્થ; શમ કવચ્ચે જો સજ્જ જન, દુઃખો આવે વ્યર્થ. નિર્મળ મતિથી નીરખતાં, સમ જેને સર્વત્ર; માહ્યાંતર નાÀાભ તા, તેને શાંતિ પવિત્ર. ઉત્સવ,યુદ્ધ,મરણ સમય,નિર્મળશોઁ સમ ચિત્ત; રાગદ્વેષ રહિત જો, જાણેા તે શમ-વિત્ત. શીતળીભૂત અંતરે, વિષયે નહિ આસક્ત; વ્યવહારે વર્તે છતાં, તે જન શાંત, અસક્ત. દુરંત આર્ત્ત આવતાં, ધીરજ જે ધરનાર; નીચ વલણ મન ના લહે, તે જ શાંતિ વરનાર. ત્રિવિધ છે તાપ; શીતળતા- વ્યાપ. ૩ ૪ ૫ ७ . Page #60 -------------------------------------------------------------------------- ________________ (૮) મેાક્ષદ્રારના દ્વારપાળ ઃ (૧) શમ વ્યવહારે વર્તે છતાં, નભ સમ નિર્મળ જે; શમ ગુણુ સાધ્યા તેમણે, શાંત મહાત્મા તેહ. ચંદ્ર ચાંદની વરસતા, તેમ ગુણે શેાભંત; શાંત-ચિત્ત-ધર આતમા, પ્રેરે પરમાનંદ. ૧૦ આર્ય-સુરક્ષિત પરમ શમ, અમૃતસમ જે અહાર્યે;' સિદ્ધિ-ક્રમ તે સાધવા, રામ ! તમારું કાર્ય.” ૧૧ ‘લઘુયેાગવાસિષ્ઠ-સાર' પૂર્વાર્ધનું આઠમું ‘શમ’ પ્રકરણ સમાસ તા. ૧૪-૨-૧૯૧૦. માઘ વ. ૧૩, ૨૦૦૬, મંગળ ૧ હરણ કરી શકાય નહીં તેવું. ૩૧ ૯ Page #61 -------------------------------------------------------------------------- ________________ ‘લઘુયાગવાસિષ્ઠ-સાર’ પૂર્વાધ નવમું પ્રકરણ મોક્ષ-દ્રારપાળ : (૨) વિચાર (દોહરા) વસિષ્ઠઋષિ :— શાસ્ત્ર-બાધથી સુનિર્મળ, કરી બુદ્ધિ હે ભવ્ય ! જ્ઞાની ગુરુ સાથે સતત, નિજ વિચાર કર્તવ્ય. ૧ તીક્ષ્ણ અને પ્રજ્ઞા મહા, સદ્-વિચારને વેગ; તુરત પરમ પદ તે ગ્રહે, ટળે દીર્ઘ ભવરેગ. અંધુવિરહ, સંકટસમય, શાંતિસમય ના ભાન; માહ મૂંઝવે જીવને, વિચાર અર્થે સાન. મેહ ટાળવા માર્ગ તા, વિના વિચાર ન કાય; અશુભ તજી શુભ આદરે, વિચારવાન જે હાય. મૂઢ જના પણ પામિયા, ક્યારેક મેાક્ષ જેહ; વિચારોઁપના તેજનું, ઉત્તમ ફળ ગણુ તે. રાજ્ય, સમૃદ્ધિ મહા મળે, ભાગ, અનધર મેાક્ષ; એ ફળ બેસે, જો ઊગે, સુ-વિચાર કલ્પવૃક્ષ. અ-વિચાર નિદ્રા ગણાય, કાજળ જેમ મલિન; ભ્રાંતિ કે મદિરા સમી, તમે તો નિશદિન. ૭ કાર્ડો દુ:ખની દુષ્ટ જન, વિવેક-વિચાર હીન; આફત-વેલા ત્યાં ઊગે, તો દૂર તે ક્રીન. 3 ૪ મ . Page #62 -------------------------------------------------------------------------- ________________ (૯) મેક્ષ દ્વારપાળ = (૨) વિચાર ૩૩ જીવન્મુક્ત વિચારથી, દીપે સૂર્ય સમ જાણ; ભય-તિમિર ટાળે દશે દિશા વિષે, સુખખાણ. ૯ આત્માકાર દશા થતાં, ભવ-વિષમતા જાય; સુખમય, બાધા-રહિત તે, વિવેક-વિચારે થાય. ૧૦ વિસ્તીર્ણ ચંદ્ર-ચાંદની, શીતળતા દે સાર; પ્રબળ, વિસ્તૃત વિચારથી,સ્થિતિ નિષ્કામ થનાર. ૧૧ છાયા જીવન્મુક્ત-મન, અવલંબે પદ પૂર્ણ રાગાદિ વિક્ષેપ વિના, શુકલ દશા, ગત-તૃષ્ણ. ૧૨ વિશ્વ નિષ્પદ સમ જુએ, સાક્ષી પેઠે જેહ; જીવન્મુક્ત દશા થયે, વિષય-ઉત્સુક ન તેહ. ૧૩ શાંત છતાં ન સુષુપ્ત તે, સ્વમ સમ નહીં મહ; મુઝવણ ના જાગ્રત તણી, લીન ન કર્મ દ્રોહ. ૧૪ શ્રવણ, મનનાદિ સેવતાં, ભવ કોને? હું કોણ? સંકટમાંય કર્યા કરે, સ્વયં વિચારે એણું. ૧૫ દિવ્ય નયન સુ-વિચાર તે, દેખે તિમિર વિષે ય; પ્રકાશમાં અંજાય ના, ગિરિ બૅમિ પર લખેય. ૧૬ ચમત્કાર વિચાર ફેંપ, પરમાનંદ સુ-કંદ; પરમાત્મામય માન્ય છે, સેવે સતત અમંદ. ૧૭ પકવ કેરો સૌને ગમે, તેમ મનનથી પ્રૌઢ, વિચારશલને સંત પણ, ગણે પ્રિય જે વિ-મૂઢ. ૧૮ ૧ આ સાલ, હમણાં (૪. અધુના) ૨ દેખે (વિચારથી) Page #63 -------------------------------------------------------------------------- ________________ ૩૪ લઘુયોગવાસિષ્ઠ–સાર પૂર્વાર્ધ અવિચારે વિનષ્ટ મૂઢ, રાતા સંકટ જોય; વિચારવંત આકૃત પડશે, ધરે ધૈર્ય, નહિ રોય. ૧૯ અનર્થ-ઘર અવિચાર છે, ધિક્કારે સૌ સંત; પરાકાષ્ઠા દુઃસ્થિતિની, આણે। તેના અંત. ૨૦ ‘હું કાણું ?' ‘ભવ શાથી થતા ?’ એ અવલેાકન સાર; સત્શાસ્ત્ર, સત્સંગથી, જાગે તે સુ-વિચાર. ૨૧ ૧‘જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન;' તે જ્ઞાને આત્મા રે, થાય શાંતિનું ભાન. ૨૨ ટળે દુઃખ સૌ શાંતથી, મળે મેાક્ષ નિરધાર; વિવેક-વિચાર વડે થતું, તે ન વિચાર વિસાર. ૨૩ સફળ ફળે પુરુષાર્થ સૌ, ઉત્તમ ગતિ પણ થાય; સ્ફુટ વિચાર-તૃષ્ટિ થયે, વો વિચારદશા ય.” ૨૪ ‘લઘુયેાગવાસિષ્ઠ-સાર’પૂર્વાનું નવસુ' ‘માક્ષ-દ્વારપાળ : (૨) વિચાર' પ્રકરણ સમાસ તા. ૧૭-૨-૧૦, શુક્ર. ફા. સુ. ૧, ૨૦૦૬. ૧ શ્રીમદ્ રાજચંદ્ર-આત્મસિદ્ધિ. Page #64 -------------------------------------------------------------------------- ________________ ‘લઘુયાગવાસિષ્ઠ-સાર’ પૂર્વાધ દસમું પ્રકરણ મોક્ષદ્રાર-દ્વારપાળ : (૩) સંતોષ, (૪) સત્સંગ (દોહરા) વસિષ્ઠ ઋષિ : - “સંતેષે સુખ પરમ છે, સંતાપે છે શ્રેય; સંતાષે શાંતિ પરમ, અરિહંતા ! એ ધ્યેય. ૧ સંતોષ-પદ્ધિથી સુખી, સ્થિર-મન નર ચિરશાંત; ગણે ભૂમંડળ–રાજ્યને, જાણે તૃણ કે વાંત. ૨ શાંતપુરુષ સંતેાષમય, અમૃત-પાને ધરાય; તેને વૈભવ વિશ્વના, વિષમય સર્વ ભળાય. નહીં-પ્રાસને ના ચડે, પ્રાપ્ત અપ્રાપ્ત સમાન; હર્ષ-શાક તેથી નહીં, તે સંતેષી માન. શીત શશી-કિરણે કમળ, રવિ-કર અડયે પ્રફુલ; સંતાથે શત ચિત્તમાં, નાનાહ્વાસ અતુલ્ય પ મલિન પણે ના દીસે, નિજ મુખ જેમ યથાર્થ; અતૃપ્ત, આશાવશ મને, જ્ઞાન ઝળકવું વ્યર્થ. સત્પુરુષાથૅ પામવી, આત્મપૂર્ણતા સાર; આત્મતૃપ્તિ પામ્યે ટળે, તૃષ્ણા સર્વ અસાર. આવે કિંકર નૃપ કને, સ્વયં તેમ સિદ્ધિય; આત્મતૃપ્ત નરને મળે, સ્વયં સર્વે નિધિય. - ગુણી-જન-સંમત જે વરે, સમતા-રાણી વીર; પ્રેમે સુર સંતાનમે, તેને હું ૧ હે અરિ(શત્રુ)ને હણનાર–રિપુસૂદન ! ૨ વમી રધુવીર ! નાખેલું, ઓકેલું Page #65 -------------------------------------------------------------------------- ________________ લઘુયોગવાસિષ્ઠ-સાર પૂર્વાર્ધ (૪) સત્સંગ ઉતારે સંસાર–પાર, ઉપકારક સર્વત્ર પ્રણમું તે સત્સંગને, મળજે અત્ર, પરત્ર. ૧૦ સાધુ-સંગ સુરતરુ ગણે, વિવેક અચળ કરાયતે તે આપે મેક્ષસુખ– અનંત, અહો ! સદાય. ૧૧ સંત-સમાગમ હેય તે, ઉજજડ વન સુખદાય; નરણ મહોત્સવ જે બને, આપદ-સંપદ થાય. ૧૨ વિજયવંત સત્સંગ છે, આપદ-વેલે હિમ; પવન મેહઝાકળ ભણી, સત્સંગ-બળ *અસીમ. ૧૩ દશા દુઃખદાયી ભલે, પરવશ હો અત્યંત; તે પણ તજશે ના કદી– સંત-સંગ, મતિમંત. ૧૪ સત્સંગતિ ગંગાજળ, સ્નાન કરે જે ભવ્ય તેને તીર્થ-તપાદિનું, રહે નહીં કર્તવ્ય. ૧૫ જિતેંદ્રિય, છિન્ન-સંશયી, દેહાધ્યાસ રહિત, સંત મળે તેને પછી, તીર્થ-તપે નહિ ચિત્ત. ૧૬ સંતસમાગમ ના તજે, તેને બનતું દયેય; નિર્મળ-વિચાર-સાધ્ય જે, આત્મ-પદ ઉપાદેય. ૧૭ જ્ઞાની, વિભ્રાન્ત મનહર, ભક્તિભાવથી સેવ્ય; ભવ-સમુદ્ર જહાજ તે, નરભવ-લા, ભવ્ય. ૧૮ સંત-સંગ, સંતોષ ને, વિચાર, શમ એ ચાર ભવજળ તરવા ભાવ જે, માને સાધન સાર. ૧૯ Page #66 -------------------------------------------------------------------------- ________________ ૩૭ (૧૦) મોક્ષદ્ગાર-દ્વારપાળ : (૩) સંતોષ (૪) સત્સંગ પરમ લાભ સંતોષ છે, ઉત્તમ ગતિ સત્સંગ વિચાર પરમજ્ઞાન ગણ, શમ સુખ પરમ અભંગ. ૨૦ નિર્મળ ફળ દેનાર એ, ચારમાંથી એક સાધ્ય થયે, ચારે સધ, ટળે ભવ-દુઃખ છેક. ૨૧ શાંત સમુદ્ર ફર્ટી શકે, નિર્વિઘેય વહાણ શમવાળા મનમાં વસે, સાધન ચારે જાણ. ૨૨ મનમાતગ જૈતી ધરે, એકે ગુણ ના કેય; ઉત્તમ ગતિ તે ના વરે, પુરુષાર્થે સૌ હોય. ૨૩ દાંત પૌસી મંડ્યા રહી, કરે એક ગુણ સાધ્ય; દૃઢ આગ્રહ તે કાજ ના, તે ભવદુઃખ અસાધ્ય. ૨૪ એક ગુણે મન જતાં, સફળ થયે પુરુષાર્થ તે દેશે સઘળા ટળે, સધાય સૌ આત્માર્થ. ૨૫ ગુણ વળે દોષો ટળે, દોષ વધે ગુણ જાય; અસત્સંગ આદિક તજે, તે સત્સંગ સધાય. ૨૬ મન મેહક વનમાં વહે, નદી વાસના રૂપ; શુભ, અશુભ તટ સ્પર્શતી, તેને વેગ અનુપ. ૨૭ પ્રયતથી તટ તે ફરે, અશુભ સદાય તજાય; તે પુરુષાર્થ કર્યા કરે, સમજી મેક્ષઉપાય.” ૨૮ લઘુગવાસિષ્ઠ-સાર” પૂર્વાર્ધનું દસમું પ્રકરણ “મોક્ષદ્વાર–દ્વારપાળ : (૩) સંતેષ, (૪) સત્સંગ સમાપ્ત, તા. ૧૯-૨-૧૯૫૦ Page #67 -------------------------------------------------------------------------- ________________ ‘લઘુગવાસિષ્ઠ-સાર ઉત્તરાર્ધ પહેલું પ્રકરણ વૈરાગ્યો (મધ્ય મંગલ) લઘુતામાં પ્રભુતા વસે, પરમ કૃપાને ભેગ; પરમ કૃપાળુ દેવને, યોગે સ્મરું અગ. ૧ (ગ્રન્થકારનું મંગલ) અમાપ દિકાલાદિથી, અનંત જ્ઞાનાકાર; સ્વાનુભવથી જ સિદ્ધ જે, નમું શાંતિ-કરતાર. ૨ બંધાયેલે જીવ જે, ઈરછે છૂટું કેમ? અધિકારી આ ગ્રંથને, જ્ઞાની, અજ્ઞ ન તેમ. ૩ પ્રભુ કૃપા સાક્ષાત્ વિના, મળે ન સદ્ગુરુ-ગ; તેમ જ સશાસ્ત્રાદિને, રહે સદાય વિયેગ. ૪ ભવ-સાગર ઓળગવા, મહાપુરુષને યેગશિવ-સાધન દૃઢ નાવ ને, નાવિકનો સંગ. ૫ અનાદિ આ ભવરગનું, ઔષધ છે સુ-વિચાર, કેને ભવ ?? ને “કેણ ?' વિવેકથી ભવપાર. ૬ કલ્પવૃક્ષ સમ સંત છે, ફળ સહ, શીતળ છાંય; સંત વિનાને દેશ જ્યાં, રહે ન દિન-ભર ત્યાંય. ૭ ૧ કોઈ દિશા વડે કે કાળ વડે જેનું માપ કાઢી શકાય નહીં તેવા. ૨ આત્માનો અનુભવ એ જ એક પ્રમાણ જેને જાણવા અર્થે છે તેવા, ભગવાન. ૩ મોક્ષના ઉપાયરૂપ ફળ. ૪ સંસારતાપ ટળે તેવી શીતળ છાંય; આનંદદાયી છાંય. વ; Page #68 -------------------------------------------------------------------------- ________________ ૩૯ (૧) વૈરાગ્ય સંત સમાગમ તે કરે, ભલે ન દે ઉપદેશ જે સાંભળવાનું મળે, તે ઉપદેશ અશેષ. ૮ સંત-સમાગમથી થતા, અકિંચન પૂર્ણ-કામ; મરણ અમરતા આપતું, આપદ સંપદ-ધામ. ૯ આત્મસુખે મન લીન, જે કરે નિરંતર સંત, ભવ-તાપે તપતા જને, કેનું શરણ લત ? ૧૦ શિષ્ય વિરાગીને થત, સમ્યક જ્યાં ઉપદેશ ત્યાં વિજ્ઞાન અખંડ છે, શાસ્ત્ર, જ્ઞાન અશેષ. ૧૧ શુદ્ધ બેધનું બીજ તે, પ્રજ્ઞા શિષ્યની માત્ર; વ્યવસ્થા ઉપદેશ–ક્રમ, નિમિત્ત કારણ અત્ર. ૧૨ કદી શાસ્ત્ર-ગુરુથી નહીં, પરમેશ્વર દેખાય; સાત્વિક નિજ બુદ્ધિ બળે, સ્વયં સ્વરૂપી થાય. ૧૩ ના અભ્યાસે તે કળા– બધી વિલય થઈ જાય; જ્ઞાનકળા પ્રગટ્યા પછી, દિન દિન ચઢતી થાય. ૧૪ નિજ કઠે કંઠી છતાં, ખેાળે આખું ગામ; બ્રાંતિ ટળતાં તે મળે, ગુરુ-વચને હે રામ! ૧૫ અભાગિયે જીવ અજ્ઞ જે, વિષયમાં હરખાય; વિષ-મિશ્રિત ખેરાક સમ, અંતે દુઃખી થાય. ૧૬ કટુતા અતિ વેઠી છતાં, વળી વળી વિષયે વાસ; તે નહિ નર પણ મૂઢ તે, ખર સમ સમજે ખાસ. ૧૭ જગ–સંકલ્પ જીવને, દુઃખે દેરી જાય; નિર્વિકપતા પામતાં, અક્ષય સુખ ઊભરાય. ૧૮ Page #69 -------------------------------------------------------------------------- ________________ લઘુયોગવાસિષ્ઠ-સાર ઉત્તરાર્ધ અલપકાળના સ્વમમાં, સે વર્ષો દેખાય તેમ જ જાગ્રત કાળમાં, બ્રાંત દશા પરખાય. ૧૯ સાક્ષીભાવે સૌ જુએ, રાગાદિ તૐ જેહ શીતળ શાંતિ અંતરે, સુંદર જીવન તેહ. ૨૦ મન, ઇંદ્રિય સૌ રેતાં, ઈષ્ટ–અનિષ્ટ તજાય; પરમાત્મા સમજાય ત્યાં, સુંદર જીવન થાય. ૨૧ દેહ-નાશને શાચ શે ? સંગે વીખરાય; મૂળ તત્વને નાશ નહિ, આત્મા નિત્ય સદાય. ૨૨ ઘટ ફૂટથે આકાશને, નાશ કદી ન મનાય; તેમ જ દેહ-વિનાશથી, આત્મ-વિનાશ ન થાય. ૨૩ આત્મા જન્મે ના કદી, નાશ ન તેને થાય; પરિભ્રમણ પણ થાય છે, અશુદ્ધ નિજ પર્યાય. ૨૪ અનંત નાદિ જે ગ્રહે, નિત્ય અરૂપી, શુદ્ધ તે ના જન્મ કે મરે, શિવ-સ્વરૂપે બુદ્ધ. ૨૫ નિજ આત્માને એક જો, અસંગ, શાંત, અમાપ; નિર્વિકલ્પતા આદરી, ટાળે રામ ! સંતાપ. ૨૬ ગ્રહી ભિખારી–ડીંક, ભલી માગવી ભીખનીચ કને; પણ મૂખનું, જીવન અજ્ઞ, અઠીક. ૨૭ વ્યાધિ, વિષ કે આપદા, દુઃખ ન એવું કય; અજ્ઞાને જે જન્મતું, બહિરાત્માને હેય. ૨૮ લઘુગવાસિષ્ઠ-સાર’ ઉત્તરાર્ધનું પ્રથમ વૈરાગ્ય પ્રકરણ સમાપ્ત, પિષ સુદ ૧૪, સં. ૨૦૦૬, મંગલવાર. Page #70 -------------------------------------------------------------------------- ________________ લઘુગવાસિષ્ઠ સાર–ઉત્તરાર્ધ બીજું પ્રકરણ ઉપશમ (દોહરા) શાંત થતે ક્ષીરદધિ, મંથન પડતાં શાંત; મનમેરું ધૈર થાય જ્યાં, સંયમ ટાળે ભ્રાંત ૧ ભવ–ઉંદય-ક્ષય ચિત્ત વશ, રેક વાસના-પ્રાણ; અવિક્ષિત મન થાય તે, પુરુષાર્થ જ જાણ. ૨ ઊઠે આત્મ-વિકલ્પથી, સમસ્ત આ સંસાર; વિકલ્પ-ક્ષયથી તે ટળે : કલ્પિતમાં શું સાર? ૩ ચિત્ર સર્ષનું દેખતાં, ભચથી કંપે બાળ; ભવ-ભય તે અજ્ઞને. જ્ઞાને ભ્રમ, ભય ટાળ. ૪ નિજ મન-મેહ-તરંગથી, કલ્પિત આ સંસાર; પ્રેત સમે પીડે ઘણે, ટળે વિચારે, ધાર, ૫ અકળ માયા સ્વભાવ જે, નીરખે કે લય થાય; નાશ થતાં આનંદ દે, સૂક્ષ્મ વિચાર ઉપાય. ૬ માયા અહો ! વિચિત્ર આ, વિશ્વ-વિમેહિક ખેલ; સ્વરૂપ જીવ જાણે નહીં, સર્વાગે વ્યાપેલ. ૭ મૃગજળ કે ગંધર્વ-પુર, જેવું જગ દેખાય; ધ્રુવ તેને ન માનવું, સંતજન–અભિપ્રાય. ૮ ૧. મનનું નિયમન, “સર્વભાવથી વિરામ પામવારૂપ સંયમ.” –શ્રીમદ્ રાજચંદ્ર ૨. સંસાર–ભ્રમ, મોહ-વિકલ્પો. Page #71 -------------------------------------------------------------------------- ________________ ૪૨ લઘુયોગવાસિષ્ઠ-સાર ઉત્તરાર્ધ સમીપ પણ દેખાય ના અવિનાશી નિજ રૂપ, ત્રણે કાળ ટકનાર તે, આત્મા તત્વ અનુપ. ૯ તટ-તરુ નિર્મળ સર વિષે, આબેહૂબ જણાય જગ તેવું દેખાય છે, જ્ઞાન અરીસા માંય. ૧૦ દેરી સર્પ સમી બને, ભ્રમથી સાંજે જેમ; જ્ઞાન થતાં તે ભ્રમ ટળે, ભવ-ભ્રમણ પણ તેમ. ૧૧ ભેગ-વાસનાથી થતે, પ્રબળ નકામો બંધ, ઉપશમ ભાવે તે ટળે, આવે ભવનો અંત. ૧૨ ગંભૌર ઉદધિમાં ઊઠે, તરંગમાળા જેમ; અસંગ આત્મામાં અહો! મન-કલ્લોલે તેમ. ૧૩ સંતત સંકલ્પ કરી, મન રચતું જગ-જાળ; સ્વમ સમે સંસાર આ, જ્ઞાન-દ્રષ્ટિએ ભાળ. ૧૪ મૂઢમતિને જગ-દુઃખને, આવે કદી ન અંત, ભૂત બાળને પીડતું, જેમ જીવન પર્યંત. ૧૫ કનક-કડામાં અજ્ઞને, દૃશ્ય-દ્રષ્ટિને ભાસ; નામ-રૂપમાં લીન તે, હેમ ન દેખે ખાસ. ૧૬ તેમ જ અણસમજું જને, નગર–ઘર-દ્રષ્ટિવંત; દ્રવ્ય-કૃષ્ટિ પામે નહીં, તે પરમાર્થે અંધ. ૧૭ ઘોર દુઃખમય અજ્ઞને, વિશ્વ સર્વ દેખાય, જ્ઞાનીને આનંદમય, સૃષ્ટિ દૃષ્ટિ-મય થાય. ૧૮ ઘનથી નભ ઘેરાય જે, વળી વિલય ઝટ થાય; તેમ વિકલ્પ જીવને– ઘેરે પણ ખરા. ૧૯ Page #72 -------------------------------------------------------------------------- ________________ (૨) ઉપશમ જ ઘટ-જ્ઞાન તે જ્ઞાનમય, જગ-જ્ઞાન પણ તેમ; રવિ-કિરણો રવિરૂપ છે, ત્રિલેક–વૈભવ એમ. ૨૦ તંતુથી પટ ભિન્ન ના, પ્રતિબિંબિત આદર્શ, આત્મજ્ઞાન વિચારતાં, આત્મા જગ-નિષ્કર્ષ. ૨૧ ચૈતન્યજલધિમાં લસે, વિશ્વ તરંગ-વિલાસ નિજ મન લય થાતાં નહીં, વિકલ્પને આભાસ. રર ફીણ, વીચિ, જળ, બાફ સૌ, જળનાં જુદાં નામ; વિશ્વાભાસ વિકલ્પનું, આત્મા જાણે ધામ. ૨૩ જળ ઊર્મિ, કનકે કડું, ઘટ માટીમાં માય; તેમ જ આત્મામાં, ખરે! વિશ્વ-વિલાસ સમાય. ૨૪ આત્મ-અજ્ઞાનથી ટકે, જ્ઞાને જગ લય થાય; દેરીના અજ્ઞાનથી, સર્પ સમજતાં જાય. ૨૫ અરૂપી આત્મ- અજ્ઞતા, વડે ટકે જગ-ભાવ; સર્પ દોંસે દોરી વિષે, એ ભ્રમ-પ્રભાવ. ૨૬ સ્વપ્રદશા નહિ જાગતાં, ના જાગ્રત સ્મૃતિમાંય; જન્મ મરણ ન, મૃત્યુમાં–જન્મ કલ્પના નેય. ર૭ સતુ-અસત્ તણું કલ્પના, ભ્રાંતિ વિષે કપાય; મૂળ તત્વ અનુભવ થતાં, મિથ્યાભાવ વિલાય. ૨૮ લઘુગવાસિષ્ઠ-સાર ઉત્તરાર્ધનું બાહોદૃષ્ટિના સંયમરૂપ ઉપશમ નામનું બીજું પ્રકરણ સમાસ - ૧ ત્રણે લેકના સારરૂપ; આત્મામાં ભાસ્યમાન જગ-જ્ઞાન તે આત્માથી ભિન્ન નથી. ૨ નાશ પામે. Page #73 -------------------------------------------------------------------------- ________________ ‘લઘુયાગવાસિષ્ઠસાર' ઉત્તરાધ ત્રીજું પ્રકરણ જીવન્મુકિતદાયક દશા (દોહરા) સૌ આશા-તૃણુ ખાળતા, આત્મ-બેધ ધૃવસાર; તેનું નામ સમાધિ છે, આસન, મૌન અસાર. ચિદાકાર જગ ભાવતાં, ઉપશમ ભાવે સ્થિત; સદા સુખી જન તે રહે, બ્રહ્મ-વચ રક્ષિત. સર્વોત્તમ પદ આશ્રયી, શીસમ શીતલ ચિત્ત; સદા સાધતા યાગ આ, પરમેશ્વર જ ખચીત. અંતર આત્મા જે થઈ, ભાવે શાસ્ત્ર-રહસ્ય; તજે રાગને દ્વેષ તે, સંસારે અસ્પૃશ્ય. ૪ પશુ-પક્ષી ત્યાં ના જતાં, પર્વત મળતા જ્યાંય; તેમ ન દે।ષો સ્પર્શતા, બ્રહ્મજ્ઞાને ક્યાંય. ૫ અ-સજ્જના સમ ખીજવે, પરને કાઇ સંત; ક્ષમા હૃદયમાં રાખતાં, પૂર્વ કર્મ પર ખંત. ૬ દર્શનમહ ગયા છતાં, માહુ-કાર્ય સર્પ-ભ્રમ ટળવા છતાં, કંપ હજી સ્ફટિક રંગ-સંગે રહે, પણ ના તે રંગાય; જ્ઞાની કય વિષે- દીસે, ના રંજાય. ૧ લીલું સૂકું બધું બાળી નાખે તેવા પ્રબળ અગ્નિ. દેખાય; વર્તાય. 2 ૩ ७ Page #74 -------------------------------------------------------------------------- ________________ ૪૫ (૩) જીવન્મુકિતદાયક દશા અંતવૃત્તિ ધરી કરે, જ્ઞાની સૌ વ્યવહાર થાકેલાવત્ કામમાં,–કાં ખાતે ધાર. ૯ સ્વમ સમા જગ-કાજમાં, જ્ઞાની વર્તે માંડ, હદય સ્વરૂપે રાચતું, કીડી સમ જ્યાં ખાંડ. ૧૦ કાટ કનકને ના ચઢ, કલ્પ સુધી હે પક તેમ મરણ પર્યત છે, જ્ઞાની જન અ-કલંક. ૧૧ તીર્થ વિષે દેહાંત હો, કે હરિજનને ઘેર, પૂર્ણ જ્ઞાની મુક્ત છે, જ્ઞાન થયે શિવ લે'ર. ૧૨ નિર્મોહી નર પૃથ્વીને, ૧ પદ જાણે, સુણ, વ્યોમમુદ્રિકા, મેથડ, અત્રિલેક-પતિતા તૃણ ૧૩ પજ્ઞાનીમાં જગ-શૂન્યતા, નભઘટ શૂન્યાકાર; જ્ઞાન–પૂર્ણતા પૂર્ણ ઘટ, સાગર-જળમાં ધાર. ૧૪ ૧ ગાયનું પગલું કાદવમાં પડ્યું હોય તેટલી જમીન સમાન આખી પૃથ્વીના દાનને નિર્મોહી જન માને છે. ૨ આખા આકાશને વીંટીના પોલાણ જેટલું તુચ્છ સમજે છે. ૩ મેરુપર્વત લાખ યોજનની ઊંચાઈન અને સાવ સોનાને ગણાય છે તે પણ ઝાડના થડ સમાન નિ:સ્પૃહી પુરુષને લાગે છે. ૪ ત્રણ લોક રાજ્ય પણ નિર્મોહીને તરણા તુલ્ય ભાસે છે. ૫ બાહ્યાભ્યાંતર ગ્રન્થિ રહિત નિર્ગથજ્ઞાની પરવસ્તુથી શૂન્ય-રહિત છે, જેમ ખાલી ઊંધો ઘડે આકાશમાં હોય તેમ જ્ઞાનથી કેવળજ્ઞાની વિશ્વવ્યાપી છે; બાહ્ય અને અત્યંતર સર્વત્ર જ્ઞાને કરી વ્યાપ્ત છે. સાગરમાં ઘડે ડૂબેલો હોય તેની અંદર જળ છે અને બહાર પણ જળ છે, તેમ જ્ઞાની બાહ્ય અને અંતરમાં જ્ઞાનપૂર્ણ છે. Page #75 -------------------------------------------------------------------------- ________________ ૪૬ લઘુયોગવાસિષ્ઠ-સાર ઉરાર્ધ જગ જોતાં જેને નહીં, ઈષ્ટ-અનિષ્ટ જણાય; જાણે ઊંઘ, જાગત– તે નર મુક્ત મનાય. ૧૫ નિઃશંકિત નિગ્રંથ જે, દેહ છતાં નિર્વાણ, ચિત્ર-દીપ સમ શાંત તે, જીવન-મુક્ત વખાણ. ૧૬ અહંકારમય વાસના સહજ તજી કૃતકૃત્ય, સ્થિર સ્વરૂપે જે રહે, જીવન્મુક્ત તે મર્ય. ૧૭ તજે અંધ સમ બંધુઓ, સંગ ભુજંગ સમાન; ભેગ રોગ સમ જાણતા, સ્ત્રીમાં ધૃણા પ્રમાણ. ૧૮ મિત્ર-શત્રુ સમ માનતા, તે જનનું કલ્યાણઆ ભવ પરભવમાં થતું, સત્ય વચન આ જાણ. ૧૯ દ્રશ્ય જગત મનથી તજી, અંતર ભાવે શાંત નિર્મળ નભ સમ ક્ષેભ ના, તે પરમેશ્વર કાંત. ૨૦ કરે સમાધિ કે નહીં, ઉપાધિ સમાધિ માન અંતરથી તૃષ્ણ તજે, તે નર સિદ્ધ સમાન. ૨૧ દેહાદિમાં સ્વબુદ્ધિથી, બંધ જીવને થાય; બંધ તણે ક્ષય મેક્ષ છે, આત્મા શુદ્ધ સદાય. ૨૨ દ્રશ્ય થકી મન માંજીને, કરે અદ્રશ્ય સુદ્રશ્ય; નર નિર્વાણ સમીપ તે, ગુરુ-ગમ લહી અવશ્ય. ૨૩ નભ-અંતે ના મેક્ષ કે, ના ભૂતળ, પાતાળ; મન-લય તૃષ્ણા નાશથી, ત્યાં જ મોક્ષ તું ભાળ. ૨૪ ૧. મનુષ્ય Page #76 -------------------------------------------------------------------------- ________________ (૩) જીવન્મુક્તિદાયક દશા : મન-લયની સંપૂર્ણતા, વિલય થતાં આભાસ; પૂર્ણ તત્વ પ્રકાશતી, અડેલ દવે ખાસ. ૨૫ સ્પંદન મનનું બંધ છે, મનના લયથી મેક્ષ નિર્મળ નિજ સ્વભાવમાં, નહીં સંભવે દેષ. ૨૬ લઘુગવાસિષ્ઠ-સાર ઉત્તરાર્ધનું જીવન્મુક્તિદાયક દશા' નામનું ત્રીજું પ્રકરણ સમાપ્ત, १ "अनंते चिद्घनानंदे निर्विकल्पैक रूपिणि । उदेति निष्कलं तत्त्वं निर्वात-स्थि र-दीपवत् ॥ श्री हेमचंद्र નિર્વિકલ્પ સમાધિમાં, અનંત ચિદૂઘન સૌખ્ય; અસંગ એક દશા વિશે, બંધન-મુક્તિ અમુખ્ય. શ્રી હેમચંદ્રાચાર્યના શ્લોક ઉપરથી. Page #77 -------------------------------------------------------------------------- ________________ ‘લઘુયાગવાસિષ્ઠે-સાર’ ઉત્તરાધ ચાથું પ્રકરણ મનોલય (દોહરા) સંત-સમાગમ–આધમાં, સર્વે ઇચ્છે જેમ રસાયન શક્તિ દે, દે તેવા ગમે જ્યાં, ત્યાં જ દોડતું, આવું મન બંધન કરે, વાસ; ઉલ્લાસ. પાંખ; આત્મા મનરૂપે રમે, રચી કલ્પના સ્વચ્છંદે પાતે ભમે, જાણે મીંચી આંખ ૨ અચિંત્ય શક્તિ મહાન જે, વૈભાવિક વખણાય; વિશ્વ-વિભાગે। તે રચે, જેમ ઉધિ લહુરાય. ૩ જ્વાળા પત્રને ઊપજે, પવને તે એલાય; સંકલ્પે ભવ ઊપજે, સંકલ્પે જ શમાય. ધન, વિષયાદિ વિકલ્પથી, ભવ-પરંપરા થાય; આત્મ-વિચારે મન રહે, તેા ભવ ઊઠી જાય. અવિચારે મન કલ્પના, ઊઠે સહુજ અપાર; સ્વમ-મરણ સમ તે ટળે, જાગ્યે આત્મવિચાર. ૬ દેહાર્દિમાં સ્વબુદ્ધિ તે, મિથ્યાદર્શન માન; સાર ગણે સંસારમાં, મર્કટ મન તે જાણુ. ७ પરમાં હું' મારું' કરે, મન જે તે અજ્ઞાન; ‘હું-મારું' ટાળે તદા, સુ-વિચારે તે જ્ઞાન. અનિષ્ટ તજવા જાય; સુ-વિચારે લય થાય. ૧ ૪ ૫ Page #78 -------------------------------------------------------------------------- ________________ (૪) મલય ૪૯ ભવ ઊભા કરનાર મન, મનસમ પુરુષ વખાણ મને કર્યું તે કૃત્ય છે, ન દેહ તણું પ્રમાણ. ૧૦ મનને લઈને આ બધું, તેથી વિશ્વ જણાય; મન વશ કરવા બોધ લ્ય, ધ્યાને મન-લય થાય. ૧૧ મને વાસના બંધ છે, નિર્મોહી મન મક્ષ વિવેક ને વૈરાગ્યથી, ટાળ વાસના-દોષ. ૧૨ વાદળ ઢાંકે ચંદ્રને, ધૂમ્ર ચૂનાને લેપ; અંતર દુષ્ટ અરે ! કરે, આશાને વિક્ષેપ. ૧૩ અંતર્મુખ--જ્ઞાનાગ્નિમાં, ત્રિલેક તૃણ હોમાય; ભ્રાંતિ ત્યાં અટકી જતી, પ્રત્યાહાર પમાય. ૧૪ ઈષ્ટ અનિષ્ટ પદાર્થની, સ્મૃતિ સંપૂર્ણ ભુલાય; નિર્વિકલ્પ સમાધિમાં, મન-લય યથાર્થ થાય. ૧૫ જાગૃતિમાં મન દુઃખ દે, સ્વને મૂઢ સમાન સુષુપ્તિમાં મડદાલ મન, તુર્યામાં મૃત માન. ૧૬ પંક કતફળ ટાળતાં, જળ ઓગળી જાય; તેમ અશુદ્ધિ ટળી જતાં, મન આત્મામય થાય. ૧૭ કલેશિત મન સંસાર છે, તે જ બંધમય માનક ચિત્ત ચલાવે દેહને, તરુને વાયુ સમાન. ૧૮ બાંયે બાંય ચઢાવીને, દાંતે પસી દાંત; અંગે અંગ અફાળીને, પ્રથમ કરે મન શાંત. ૧૯ ૧ કાદવ, કચરો Page #79 -------------------------------------------------------------------------- ________________ ૫O લઘુયોગવાસિષ્ઠ-સાર ઉત્તરાર્ધ સ્વચ્છઘે મન વર્તતું, કે જે ના મૂઢ લજ્જા પામે કેમ ના, વદતાં વાતે ગૂઢ ? ૨૦ મદેવને સાધતાં, સર્વે અર્થ સધાય; તેના જય વણ સાધને, કલેશદ, નિષ્ફળ થાય. ૨૧ અનુદેગ દે સંપદા, અનુદ્દેગથી મેક્ષ, ત્રિલોકજય તૃણવત્ ગણે, મન-જય વિના સદોષ. ૨૨ "સત્સંગ, નાશ આશને, અધ્યાત્મ-શાસ્ત્ર-વિચાર; *ભાવ પ્રાણાયામ એ, મન-જય ઉપાય ચાર. ૨૩ પગરખાં પહેરેલને ચર્મ ભૂમિ મઢાય; તેમ તૃપ્તિ મનની થતાં, જગત અમૃતમય થાય. ૨૪ અનાત્મભાવે બંધ છે, આત્મભાવથી મોક્ષ; બંધ-મેક્ષનાં કારણે, મન સદોષ-નિર્દોષ. ૨૫ મન–જયથી ભવ-નાશ છે, વીતરાગતા થાય; શાંત, પૂર્ણ સુખરૂપ આ, આત્મા મુક્ત સદાય. ૨૬ આત્મ-ભાવ-સંપૂર્ણતા, પરમાનંદે પૂર્ણ અનુપમ અવસ્થા પૂર્ણની, ઉપમા સર્વ અપૂર્ણ. ૨૭ લઘુગવાસિષ્ઠ-સાર ઉત્તરાર્ધનું ચોથું “મનાલય પ્રકરણ સમાસ, પોષ વદ ૯, સં. ૨૦૦૬, તા. ૧૨-૧-૧૯૫૦ ('i , Tય Page #80 -------------------------------------------------------------------------- ________________ ‘લઘુયાગવાસિષ્ડ–સાર’ ઉત્તરાધ પાંચમું પ્રકરણ વાસના-ઉપશમન ( દોહરા ) ૪ ‘હું કાણુ ?’ એ સ્મૃતિ રહે, એવા સ્વાત્મ-વિચાર; અગ્નિ ગણા વિષ-તરુ રૂપ, 'મનીજને દહનાર. ૧ ચિત્ર-લતાને ના નડે, વાયુ પ્રમળ લગાર; વિચાર-મુકુરે ધીર-ધી, આધિ વશ ન થનાર. ૨ અધ્યાત્મ-શાસ્ત્ર-વિચારજ−જ્ઞાન, શ્રુતિમાં એમ :જ્ઞેય દીસે છે જ્ઞાનમાં, દૂધે મીંઠાશ જેમ. ૩ આત્મ-વિચારે સુનાને, શિવ, બ્રહ્માદિક રંક, પ્રગટ આત્મ-સ્વભાવના, મહિમાના નહિં અંક. ૪ ‘વિશ્વ બધું શું?’ ‘કેણુ હું?’ એ જ વિચારે લીન; કલ્પિત સમજાશે અસત્- જગત, થશે સ્વાધીન, પ આત્મ-ભાવનાથી થયા, મૂઢ દશાનેા નાશ; તેની ટળતી વાસના, મૃગજળની શી આશ ૬ ભાવ-પ્રાણાયામથી, થશે વાસના-નાશ; વાસના-ક્ષય થતાં થશે, મન અનન્ય પ્રકાશ. ૭ તત્પર થા હૈ સન્મતિ ! સુ-સંગ આગમમાંય; આત્મનિષ્ઠા ઉપાર્જશે, ન્યૂન માસ-દિન જ્યાંય. ૮ ૧ વાસના ૨ દર્પણ; આરસી ૩ “ઇંદ્રિયાર્થાગત બુદ્ધિ છેજી, જ્ઞાન છે આગમહેત” —શ્રી યશોવિજયજી ૪ આગમ, સત્શાસ્ત્ર; પ્રત્યક્ષ પુરુષનાં વચન Page #81 -------------------------------------------------------------------------- ________________ પર. લઘુયોગવાસિષ્ઠ–સાર ઉત્તરાર્ધ સત્સંગ, વ્યવહાર સત્, ઉદાસીન ભવ-ભાવ; દેહ વિનશ્વર' ભાવના, હણે વાસના સાવ. આત્મ-ભાવ દૃઢ ભાવતાં, મૂઢ જના ય અભાગ્ય; અમૃત રૂપ આત્મા કરે, વૈભવ વિષ વૈરાગ્ય ૧૦ આત્મ-વૃષ્ટિ દેહે થતાં, વપુ-પરંપરા હોય; અનાત્મ-ભાવ શરીરમાં, થયે વિદેહી જાય. ૧૧ સુખ-શય્યા-ગત સ્વપ્રમાં, જે દેહે ભટકાય; અત્યારે તે દેહુ ક્યાં ? સમજી સુજ્ઞ શમાય. ૧૨ દેહુ હું' એમ સર્વથા, દેહાંતે ય ન ધાર; જેમ સદાચારી ન લે, માંસ તણેા આહાર, ૧૩ અહંભાવ સહજે જશે, ગુરુ ભજતાં અદ્રોહુ; આત્મ-ભાવમાં લીન જે, શાંત સુખી નિહ ૧૪ અંતરમાં શીતળ રહે, આત્મદૃષ્ટિ નિર્મળ ના સમ તે રહે, સ્વરૂપને અંતર શીતળતા વડે, જગ શીતળ સમજાય; અંતર-તાપે જો મળે, જગ ધ્રુવ સમ દેખાય. ૧૬ ‘લઘુયેાગવા િસન્ન-સાર’ ઉત્તરાર્ધનું પાંચમું લેાકવાસના-ઉપશમન' પ્રકણ સમાપ્ત, પેાષ વઢ ૧૧, સંક્રાંતિ. તા. ૧૪--૧-૧૦. ધરનાર; ભજનાર ૧૫ Page #82 -------------------------------------------------------------------------- ________________ લઘુયોગવાસિષ્ઠ-સાર ઉત્તરાર્ધ છઠ્ઠ પ્રકરણ આત્મ-મનન (દોહરા) સ્થિરમનવાળા ભક્તજન, સમજાવી નરસિંહપરમાનંદે લીન તે, સદ્ગુરુ નમું નિરી. ૧ શુદ્ધ નિરંજન હું સદા, જ્ઞાની, કર્માતીત, અન્ય દેહ સમ દેહ આ, દેખું જ્ઞાન-રહિત. ૨ મન, બુદ્ધિ, ઇંદ્રિયે બધાં, સ્વાનુભવે નહિ હોય; અજ્ઞાને જે ભાસતાં, મારાં ગણું ન કેય ૩ આફતમાં મન છે અચલ, સંપદમાં જગ-મિત્ર, દ્વદ્વાતીત દશા ધરી, જીવું દુઃખ – રહિત. ૪ નિરીહ અને નિરાશ હું, નિર્મલ નભ સમ નિત્ય; નિસ્પૃહ, શાંત, અરૂપ છું, અડેલ ને કૃતકૃત્ય. ૫ સ્થાવર જીવનસંશ્રિત છે, પંચ ભૂત સર્વત્ર; ચિન્મય લેક બંધ, ખરે! પણ ચિન્મય અત્ર. ૬ દૃશ્યાતીત રહેલ હું, નભ સમ વ્યાપી જ્ઞાન તરૅપ મારા ભાવનું, વર્ણન અનન્ય માન. ૭ કેવલજ્ઞાનેદધિ વિષે, જીવ વીચિ સમ જાણ; ઉત્પાદ આદિ અનુભવે, એ આશ્ચર્ય પ્રમાણ. ૮ Page #83 -------------------------------------------------------------------------- ________________ ૫૪ લઘુયોગવાસિષ્ઠ-સાર ઉત્તરાર્ધ કેવલજ્ઞાન મહેદધિ, વિશ્વ વીચિ કલ્પાય; ઉત્પાદાદિ થયા કરે. હાનિ-વૃદ્ધિ નહિ થાય. ૯ સ્વાનુભવના અભાવથી, દૃશ્ય માનતે ભજ્ય; સત્ય, અપક્ષ દર્શને, પાપે નિજ સામ્રાજ્ય. ૧૦ સર્વવ્યાપી, જ્ઞાનમય, નિત્ય-મુક્ત મુજ રૂપ; પ્રત્યક-ચેતન સર્વ સમ, નમું સ્વરૂપ અનુપ. ૧૧ લઘુગવાસિષ્ઠ-સાર ઉત્તરાર્ધનું છઠું “આત્મ મનન પ્રકરણ સમાસ પિષ વદ ૧૨, ૨૦૦૬. તા. ૧૫-૧- 2 Page #84 -------------------------------------------------------------------------- ________________ લઘુગવાસિષ્ઠ-સાર ઉત્તરાર્ધ સાતમું પ્રકરણ આત્મ-નિરૂપણ (દોહરા) કૃત્રિમ વર્તન બાહ્ય હે, અંતર્ - ત્યાગે વાસ; ર્તા દેખે લેક તે, ઉરે અકર્તા ખાસ. ૧ આશા ત્યાગી અંતરે, વીતરાગ, ૧નિર્વાસ વર્તે વ્યવહારે તમે, રાઘવ ! રહી ઉદાસ. ૨ અંતર–ત્યાગે શોભતી, દૃષ્ટિ પૂર્ણ ધરનાર; જીવન્મુક્ત બની કરે, સ્વસ્થપણે વ્યવહાર ૩ શુદ્ધ, બુદ્ધ, હું એક છું, એ નિશ્ચયમય આગ; દ્રઢ સકલ વન બાળતી, દે સુખમય વૈરાગ્ય. ૪ દેહાભિમાન પાશથી, દ્રઢ રીતે બંધાય; જ્ઞાન-ભાવ અસિ તું ગ્રહી, છેદ બંધ, સુખ થાય. ૫ અનાસક્ત દેહાદિમાં, આત્મ-નિષ્ઠ અનન્ય સચિત્ આનંદે રહે, તે જીવન આ ધન્ય! ૬ સ્વમ, નીંદ, જાગૃત દશા– રહિત, સનાતન રૂપ; શુદ્ધ સચેતન ભાવમાં, સદા રહે તદ્રુપ. ૭ ગ્રાહ્ય ગ્રાહક ભાવ તજ, તજ સઘળા પરભાવ; સ્વાત્મ-સ્વરૂપ ઓળખી, છે તે થા સાવ. ૮ ૧. વાસના રહિત Page #85 -------------------------------------------------------------------------- ________________ લઘુયોગવાસિષ્ઠ-સાર ઉત્તરાર્ધ ઉઠાવ નહિ સંકલ્પ તું, હણ મન થઈ નિર્વાસ, સ્વાત્મામાં સ્થિર તું રહે, દુષ્કર એ નહિ ખાસ. ૯ જડ મડદું આ દેહ તે, તારે શો સંબંધ ? સુખ-દુઃખ તેને કારણે પરવશ, રામ ! લહંત. ૧૦ માંસ, રુધિર આ દેહમાં, તું ચૈતન્ય શરીર, તજ દેહે તું આત્મધી, સમજ, સમજ, રઘુવીર. ૧૧ દેહ કાષ્ટ, તૃણ તુલ્ય છે, પરમાત્મા અવશેષ; ભ્રાંતિ આમ સહજે ટળે, દુઃખ રહે નહિ લેશ. ૧૨ સ્વાત્મા સત્ય વિસરિયે, જગમાં એ જ વિચિત્ર અસત્ય અવિદ્યા પ્રિય થઈ, ગણે શત્રુને મિત્ર. ૧૩ સ્વાત્મ-ધન ના ખેળતા, જગજન એ આશ્ચર્ય મિથ્યા મમતા સાધતા, વિસારી બ્રહ્મચર્ય. ૧૪ જગ વીસરી આત્મા જુઓ, એ ઉત્તમ છે દયેય આપે મુક્તિ સહજ તે, પર્યાયદૃષ્ટિ હેય. ૧૫ લઘુગવાસિષ્ઠ-સાર ઉત્તરાર્ધનું સાતમું “આત્મ-નિરૂપણ પ્રકરણ સમાપ્ત, તા. ૧૬-૧-૧૯૫૦. પિોષ વદ ૧૩, ૨૦૦૬ Page #86 -------------------------------------------------------------------------- ________________ ‘લઘુયાગવાસિષ્ઠસાર' ઉત્તરાધ આઠમું પ્રકરણુ આત્માર્ચન (દોહરા) ભૂલી દેહધારીપણું, ચૈતન્ય વિશ્રાંત; તૃષ્ણુવત્ જગને દેખતાં, તુરત જ ખનશે! શાંત જેથી સર્વે જણાય છે, તેમાં મન જો જાય; પ્રગટરૂપ ચૈતન્યમય, જ્ઞાનદીપ દેખાય. શબ્દ, રૂપ, રસ, ગંધને, જે જાણે છે, રામ ! તે આત્માને જાણ તું- પરમેશ્વર, સુખ-ધામ. જ્યાં ઝળકે છે વિશ્વ આ, ઉત્પાદાર્દિક થાય; તે આત્મા આત્મારૂપે— જાણા, રામ ! સદાય. ૧ C આ જે શેય જણાય તે ‘નેત’ ‘નેતિ' કર ખાદ; વિવેકથી અંતે રહે, આત્મા અવ્યાખાય. માત્ર ચૈતન્ય રૂપ તે, આત્મા નિજ સમજાય; તેની કર તું ભાવના, વારંવાર સદાય. જ્ઞાન ન તારાથી જુદું જ્ઞાન વિના શું જોય ? અનાત્મા સર્વ વિસારતાં, આત્મ-લીનતા હાય. ૭ સ્થિતિ, ઉત્પાદ, વિનાશમાં, કારણ કેાઈ ન માન; આત્મા એક વિચારવા, આત્મા પ્રભુ પ્રમાણ. ૪ Page #87 -------------------------------------------------------------------------- ________________ ૫૮ લધુયોગવાસિષ્ઠ-સાર ઉત્તરાર્ધ < પ્રભુ પ્રભુ’જયાં લય લાગતી,અવિનાશી શિવ થાય; જીવ-જગત-ભાવા ટળે, એક અસંગ ભળાય. · ચિન્મય એક, અખંડ હું, અડાલ, પૂર્ણ, અમાપ,’ આત્મભાવના આ કા, એક લક્ષથી આપ. ૧૦ અહંભાવ સૌ ઢાળ તું, પરમાનંદે પૂર્ણ; અનુદ્વેગતા ધાર તું, ઉપાસતાં પરિપૂર્ણ. ૧૧ ગ્રાહ્ય–ગ્રાહક ભાવ તેા, પ્રાકૃત જન સામાન્ય; સાવધાન આત્મા વિષે, યાગી અર્ચન માન. ૧૨ લયેાગવાસિષ્ઠ-સાર' ઉત્તરાર્ધનું આઠમુ' આત્મ-અર્ચન પ્રકરણ સમાપ્ત. તા. ૧૭–૧–૧૯૫૦ Page #88 -------------------------------------------------------------------------- ________________ ‘લઘુયાગવાસિષ્ઠ-સાર' ઉત્તરાધ નવમું પ્રકરણ આત્માનુભવ (દોહરા) દેહન્દ્રિયા િ યાગમાં, ‘આ હું' એવા ભાવસ્ફુરે સહજ તેને કહ્યો, જૈવ સંસારી સાવ, દૃઢ નિશ્ચય ચૈતન્યના, સ્થિર થઇ શુદ્ધિ થાય; તે નિઃસ્નેહ ઢૌંવા રખુઝે, તેવી શાંતિ સદાય. અવગણતા સ્વ-મહત્ત્વ કા, દુર્વાસી ભૂ-દેવ; અને શુદ્ધ નીચ સેવતાં, તેમજ જીવ દેવ. પળ પળ પલટે દેહ તે, સત્ય ગણે છે જીવ; મિથ્યા ભૂત ગણી ડરે, બાળક જેમ અતીવ. કાદવના ગજ પર કરે, ખાળ સવારી જેમ; આરાપે દેહાદિમાં— આત્મા અજ્ઞ જ તેમ. સર્પ ચિત્રિત જાણતાં, સર્પ તણેાયર જાય; તેમ જીવ શિવ જાણતાં, દુ:ખે દુ:ખ ન થાય. માળામાં ભ્રમ સર્પના, માળા જાણ્યે જાય; દેહે આત્મ-ભ્રાંતિ તે, જ્ઞાન થતાં લય થાય. કંકણુ આદિ અનેક પણ, કનક સર્વેમાં એક; અનેક દેહ ધરે છતાં, જીવ ન પલટે છેક. ૧ ર 3 * પ ૧ તેલ વિનાના ૨ ઓલવાઈ જાય ૩ દુષ્ટ વાસનાવાળા ૪ ફૂલના હાર. ७ Page #89 -------------------------------------------------------------------------- ________________ લઘુયોગવાસિષ્ઠ-સાર ઉત્તરાર્ધ મણિ, પાણી, ઘી, કાચમાં, વિવિધપણે મુખ જોય; વિવિધ શરીરે તેમ જે, જીવ-ભિન્નતા હોય. ૯ દેહ એક અવયવ ઘણા, માટી એક બહુ ઠામ, તેમ જ ત્રણ સ્થાવર ભવે, એક જીવ બહુ નામ. હ્ય ધૂળ, ધૂમ્ર, વાદળ વડે, વ્યોમ મલિન લેખાય, તેમ કર્મ – પ્રકારથી જીવ – ભેદ દેખાય. ૧૦ અગ્નિ-સંગથી લેહ પણ, અગ્નિ રૂપે જાય; આત્મગથી ઇંદ્રિયે, આત્મારૂપ મનાય. ૧૧ શશી ગ્રહણ કાળે દસે રાહુ જેમ અદ્રશ્ય તેમ દેહ સહ અનુભવી, યેગે આત્મા વૃશ્ય. ૧૨ અહો ! સંગને રંગ આ, જડના સંગે દેખ; જડતા ભાસે જીવમાં, જળે ઉષ્ણતા પખ. ૧૩ અગ્નિ મહાજળમાં તજે, ઉષ્ણ, ઉગ્ર સ્વરૂપ તેમ વિકલ્પ ચિત્તના, ટળે મુનિવર ભૂપ. ૧૪ દ્રવ્ય ચિત્તનું કામ જે, સંકલ્પ સહકાર શુકલધ્યાને છેદતાં, શિવપદ તે દેનાર, ૧૫ ઘી ગૌથી, અગ્નિ કાથી, તલથી તેલ પમાય; આત્મ-લાભ નર-દેહથી, જે જે સદુપાય. ૧૬ અછિદ્ર સ્ફટિકે વસતું, વ્યોમ જેમ દેખાય; તેમ જણાવતા, જ્ઞાનપૂર્ણ શિવ-રાય. ૧૭ ફાનસની અંદર તથા, બહિર પ્રકાશક દીવ; તેમજ અંતઃકરણને, જગત પ્રકાશે જીવ. ૧૮ Page #90 -------------------------------------------------------------------------- ________________ (૯) આત્માનુભવ ૬૧ દર્પણમાં રવિબિંબ જે, પ્રસરાવતું પ્રકાશ; તેમજ નિર્મળ હૃદયમાં, આત્મજ્ઞાન વિકાસ. ૧૯ જગત્સૌંદર્ય ઝળકતું, અજ્ઞાને મતિમાંય; સર્ષારોપ સમાન તે, દેરીમાં ભ્રમ જ્યાંય. ૨૦ સદ્ગુરુ-બધે ભ્રમ ટળે, તે આત્મા ત્યાં નિત્ય, મિથ્યાભાસ ભૂલી રહે, સ્વરૂપ સદા-ઉદિત. ૨૧ આદિ, અંત ના દ્રવ્યથી, આત્મા નિર્વિકલ૫ અધિકાન છે જ્ઞાન જે, પર્યાયે સવિકલ્પ. ૨૨ સ્વયંપ્રકાશી રવિ સમે, આત્મા શુદ્ધ સદાય કેવળજ્ઞાન વિકાર-વણ, વિશ્વ સકળ જ્યાં માય. ૨૩ આત્મા અનુભવ માત્ર છે, જે જાયે સર્વજ્ઞક અનન્ય જે ચૈતન્યમય, અગ્નિ તે જે ઉષ્ણ. ૨૪ ચિત્ત-રહિત, ચિન્માત્ર જે. પરમાત્મામય આપ; અખંડ, દૃઢ આધાર તે, અધિષ્ઠાન ગત પાપ. ૨૫ સ્વચ્છ, બુદ્ધ, ચૈતન્યમય, નિર્મળ, અન્ય-અસંગ; ગ્રાહ્ય-હેય-વણ આતમા, સ્વભાવ મૂળ અભંગ. ૨૬ વાયુ સર્વત્ર વિશ્વમાં, વ્યાપે તેય અસંગ; તેમ દેહમાં વ્યાપતે. આત્મા અતનુ, અભંગ. ૨૭ ચિદંબર સર્વમાં રહે, સમાન નિશ્ચય જાણ હાથી કે કીડી વિષે, પ્રદેશ અસંખ્ય પ્રમાણ. ૨૮ બંધ - મેક્ષની કલપના, એક-અનેક ન કાંય; અનંત-જ્ઞાન-વિલાસમય, ચેતન ચમકે જ્યાંય. ૨૯ Page #91 -------------------------------------------------------------------------- ________________ ૬૨ લઘુયોગવાસિષ્ઠસાર ઉત્તરાર્ધ આત્મતૃષ્ટિને જ્ઞાન કે, વિશ્વ, જીવનાં સ્થાન; ‘હું તું’, શત્રુ-સહાય કે, ખાંધવ આત્મ-સમાન. ૩૦ જ્ઞાન–જ્ઞેયની કલ્પના બંધહેતુ જ્યાં જાય; મેાક્ષ અનંતર માન, ત્યાં- સૌ સિદ્ધાંત સમાય. ૩૧ સત્, ચિત્, ચિન્માત્ર, ચિન્મય, હું-તું,ચેતન સર્વ, આત્મદૃષ્ટિએ દેખતાં, ચેતન ભૂલે ગર્યું. ૩૨ જે છે, જ્ઞાને જાણિયે, આત્મા તે અવિનાશ; પર રૂપે નાસ્તિત્વમય, સ્વ-સંવેદને ભાસ. ૩૩ સર્વ સિદ્ધાંત–સાર આ, તજવા ચિત્ત-વિકલ્પ; આત્મામય નિજ શુદ્ધતા,એ મેાક્ષ-સુખ અન૯૫. ૩૪ લઘુયોગવાસિષ્ઠ-સાર' ઉત્તરાર્ધનું નવમું ‘આત્માનુભવ પ્રકરણ સમાપ્ત, તા. ૨૦-૧-૧૯૫૦. મહા સુદ ૨, ૨૦૦૬, શુક્ર. Page #92 -------------------------------------------------------------------------- ________________ ‘લઘુયાગવાસિષ્ઠ-સાર’ ઉત્તરાધ દશમું પ્રકરણ નિર્વાણ (દોહરા) ઇંદ્રિય વિષય થકી થતું, સુખ ના પરમ ગણાય; આત્મા હું’ એ જ્ઞાનથી. સર્વ વિકલ્પ હણાય. વિષયે સુખની વાસના, બંધ-હેતુ પ્રમાણુ; વિષય-સુખે શ્રદ્ધા ગયે, મુક્તિ-હેતુ તું જાણુ. ભાવ શુભાશુભથી રહિત, પદ શુદ્ધાત્મ વસંત; તેને અવલંખી તરા, ત્યાગાદિથી ન અંત. અનેકાંત પરમાર્થ સત્, ગુરુગમથી અવધાર; હૃદયાકાશે સ્થિર કરી, આરાધ્ધે ભવ-પાર. દ્રષ્ટા દૃશ્યું રાચતાં, કરે અંધ, દૃશ્ય રાગ થતે હણે મુકાય તે દ્રષ્ટા, દર્શન, હૃશ્ય એ, ત્રણે તજી નિર્વાસ; પ્રથમાભાસ *સુદર્શને, આત્મા સમજ, ઉપાસ. અસ્તિ-નાસ્તિતા જે ધરે, કરે સમસ્ત પ્રકાશ; તેવા આત્માને સદા, ઉપાસજે તું ખાસ. સિદ્ધાંત; એકાંત. ૧ ૨ ૩ * દર્શન ઉપયાગ, એક જ્ઞેય તજી અન્ય જ્ઞેયના ગ્રહણ પહેલાંની નિર્વિકલ્પ સ્થિતિ. जं सामण्णं गहणं, भावाणं णेव कट्टुमायारं । अविसेसिण अट्ठे, दंसणमिदि भण्णए समये ॥४४॥ - द्रव्यसंग्रह મ Page #93 -------------------------------------------------------------------------- ________________ ૬૪ લયેાગવાસિષ્ઠ—સાર ઉત્તરાર્ધ નહિ નિદ્રાની મૂઢતા, જાગ્રત ભાન અચિંત; દશા અલૌકિક ભાવતાં, પામે સુખ અત્યંત. તુરીયાવસ્થામાં નહીં, જાગ્રત, સ્વગ્ન, સુષુમ; નિર્વિકલ્પક દશા કહી, ચૈતન્ય—મૂર્તિ ગુપ્ત. જડતા-રહિત શિલા સમી, ઉત્તમ દશા સદાય; મનેાવિકલ્પ તજી ભજો, તન્મય થઈ, રઘુરાય. ૧૦ દેહસ્થ. ૧૧ મૃત્યાત્રામાં મૃત્તિકા, જે તન્મય ..વંત્ર; તેમજ જો ચૈતન્ય તું, ચિટ્ઠાનંદ કેવળ જ્ઞાન-મહાદ્ધિ, પ્રસરે નભે સર્વ દિશા ભરપૂર તે, ચિન્મય અખંડ અવિનાશીપણે, નભ ને કેવળજ્ઞાન; વિભુ, સરખાં બન્ને છતાં, જડ નભમાં અજ્ઞાન. ૧૩ અક્ષુબ્ધ, ગંભીર, મધુર, આત્મ-સુધાર્ણવ જાણુ; અપાર, ઘન આનંદમય, અકલિત-કળા પ્રમાણુ, ૧૪ અખંડ આત્મા નિશ્ચયે, એક અને સુખરૂપ; 'હું' 'મારું' માની નહીં, ખંડિત કરા, અરૂપ. ૧૫ આત્મા જાણ્યા શુદ્ધ તા, મેાહ-વિકલ્પ શમાય; સૌ સંસાર વિસારતાં, જીવ શિવરૂપ થાય. ૧૬ આત્મ-ભાવમાં મસ્ત તે, ભૂલે વિશ્વ વિશાળ; કાણુ અમૃત પીનાર ના, અમર અને, ગતકાળ? ૧૭ અનંત; જ્ઞાનાનંદ. ૧૨ ૧ ‘અબ હમ અમર ભયે, ન મરેંગે,...સા હમ કાળ હરે ગે’— શ્રી આનંદઘનજી. ૨ મરણના ભય વિનાના. Page #94 -------------------------------------------------------------------------- ________________ (૧૦) નિર્વાણ บ ભવ્ય જીવ જે હાય તે, લહે સુણી આ સર્વ; નહિ તે નિશ્ચય ના લઉં, ધરે ઊલટો ગર્વ. ૧૮ પાત્ર-દ્યાન શિવ-હેતુ છે, બન્નેને ઉપકાર; અપાત્રને ઉપકાર શે! ! ભસ્મ વિષે ઘી-ધાર. ૧૯ તત્ત્વ-વેદી ચ સર્વદા, કરે તત્ત્વ-અભ્યાસ; માત્ર કતક-ફળ ઓળખ્યું, નીર ન નિર્મળ ખાસ ૨૦ કૃષ્ણાર્દિકે કહેલ જે, શુદ્ધ આત્મ સ્વરૂપ; માની અવ્યય મેક્ષ લે, નહિ તેા ક્ ભવ કૂપ. ૨૧ નેતિ નેતિ” કરતાં ખર્ચે, પરમ આત્મપદ એ જ; અખાધ્ય અનુભવ ભાવતાં, સુખી રહું છું સ્હેજ. ૨૨ સતત એક હું શુદ્ધ છું, ભાવ નિરંતર એમ; ધ્યાતા ધ્યેય ગણી જુદા, અખંડ ખંડે કેમ? ૨૩ મોડä' ચિંતન માત્ર જે, આત્માનું તે ધ્યાન; ધ્યાન તણી વિસ્મૃતિ તે, સમાધિ સમ્યક્ જાણ, ૨૪ જ્ઞાનાભ્યાસ વધારતાં, અહંકાર કર ; સં પ્રજ્ઞાત સમાધિ તે ભરપૂર. ૨૫ મન-રહિત આત્મા તણી, હાનિ થતી ન જરાય; પ્રલય-વાયુ-રવિ-જળ વડે, નિર્વિકલ્પ દશાય. ૨૬ બ્રહ્મ-ભાવ ૫ માણ, ૨૭ ઉત્પત્તિ-વ્યય સર્વનાં, સાક્ષી રૂપે જાણુ; પૂર્ણાનંદમયી સદા, અપૂર્વા એ સચરાચર આ દૃશ્ય તે, મનને લઈને માન; ઉન્મનીભાવ આવતાં, આત્મા-ઐક્યનું ભાન. ૨૮ Page #95 -------------------------------------------------------------------------- ________________ લઘુયોગવાસિષ્ઠ–ભાર ઉત્તરાર્ધ અચળ, શાંત, શિવ આતમાં, જેમાં સર્વ જણાય; સ્પદાસ્પદ વિલાસમય, ચિન્મય, એક ગણાય. ૨૯ સર્પ કાંચળી ના તજે, ત્યાં લગી ગણે સ્વરૂપ તજે પછી ના નિજ ગણે, સમજ દેહ ભવરૂપ. ૩૦ અવ્રત તજે, વ્રતે ભજે, જ્ઞાની ઉદયાધીન; શુભાશુભ ભવ-ભાવમાં, બાળ સમ ઉદાસીન. ૩૧ કેવળજ્ઞાને વિશ્વ આ. દર્પણમાં પ્રતિબિંબ સ્વભાવમય જાણે સદા, ગણો ન તેથી નિદ્ય. ૩૨ સ્ફટિક થાંભલે પૂતળી, અણકેરી સમજાય; પૂતળી વિનાને નથી- તંભ, એ આતમ છાંય. ૩૩ સ્વચ્છ જળે જ દીસે, અતિ-નાસ્તિ સમજાય; કેવળજ્ઞાને વિશ્વ પણ, શૂન્ય-અન્ય મનાય. ૩૪ ‘લઘુગવાસિષ્ઠ-સાર ઉત્તરાર્ધનું દસમું ‘નિર્વાણ પ્રકરણ સમાપ્ત 皖皖鄂皖露端 A ‘લઘુયોગવાસિષ્ઠ-સાર’ – સમાસ – 院路%场鄂踪踪监蝙蝠听听听斯凯窃听院踪踪踪场监听 Page #96 -------------------------------------------------------------------------- ________________ પરમ કૃપાળુ દેવને નમોનમઃ સમાધિશતક-વિવેચન (૧) પ્રાસંગિક अनुष्टुप्-नमोऽस्तु पूज्यपादाय समाधिस्वामिने त्रिधा । राजचंद्राय याचेऽहं, समाधिबोधि-साधनम् ।।१।। દોહરો_ધિ-સમાધિ જ યાચત, પ્રણમું શ્રી ગુરુરાજ, પૂજ્યપાદ-શરણે ફળે, સફળ જીવન મુજ કાજ. ૧ ભાવાર્થ –“જેના વચનબળે જીવ નિર્વાણમાર્ગને પામે છે, એવી સજીવન મૂર્તિ રૂપ, પરમ પૂજ્ય જેના ચરણારવિંદ છે, સહજ સમાધિને જે વર્યા છે, તથા સહજ સમાધિનું જેણે દાન દીધું છે એવા પરમોપકારી પરમ ગુરુ શ્રીમદ્ રાજચંદ્ર દેવને મન, વચન, કાયાના ગે નમસ્કાર હે ! તન, મન, વચન અને આત્માથી અપશુબુદ્ધિ” કરી, સમાધિ-મરણના સાધનરૂપ સમાધિ-બધિમય પાથેય (ભાથું) મેક્ષ પ્રાપ્ત થતાં સુધી ચાલે તેવી યાચના ગુર્જર અનુવાદકે મંગલ ગાથામાં પ્રદર્શિત કરી છે. બોધિ એટલે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યકચારિત્ર એ ત્રણે આત્મ-સ્વભાવની એકતા અને તે દ્વારા આત્મપરિણામની ટકી રહેતી સ્વસ્થતાને સમાધિ કહી છે. એ દશા જેમને સહજ સ્વરૂપે રહ્યા કરે છે એવા મંગલમૂર્તિ પૂજ્ય ગુરુવર્ય શ્રીમદ્ રાજચંદ્રના પુનિત ચરણારવિંદમાં વંદન કરી તે જ દશાની પ્રાપ્તિ ઈરછી છે, તે જ જીવનની સફળતા માની છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થયુગલ તેની (સદુઉપદેશન) નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરતર સ્તવવામાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે.” –શ્રીમદ્ રાજચંદ્ર એ લક્ષે સદ્ગુરુની નિષ્કારણ કરુણાના સ્તવનારૂપ નીચેનો શ્લેક અનુવાદક જણાવે છે – कलिकालानले दग्धान जीवांस्त्र तुं समुद्यतः । राजचंद्र सुधासिधुनमस्तस्मै स्मराम्यहम् ।२।। દોહરો-કળિયુગ-ઝાળે દાઝતા, જીવ બચાવા કાજ; સુદધિ સમ રાજચંદ્ર, નમું, સ્મરું, સુખ-સાજ. ૨ ભાવાર્થ :–“શાસ્ત્રોને વિષે આ કાળને અનુક્રમે ક્ષીણપણાગ્ય કહ્યો છે, અને તે પ્રકારે અનુક્રમે થયા કરે છે. એ ક્ષીણપણું મુખ્ય કરીને પરમાર્થ સંબંધીનું કહ્યું છે. જે કાળમાં અત્યંત દુર્લભ પણે પરમાર્થની પ્રાપ્તિ થાય તે કાળ દુષમ કહેવા ગ્ય છે. જો કે સર્વ કાળને વિષે પરમાર્થપ્રાપ્તિ જેનાથી થાય છે, એવા પુરુષોને જેગ દુર્લભ જ છે, તથાપિ આવા કાળને વિષે તે અત્યંત દુર્લભ હોય છે. જીની પરમાર્થવૃત્તિ ક્ષીણ પરિણામને પામતી જતી હોવાથી તે પ્રત્યે જ્ઞાની પુરુષના ઉપદેશનું બળ ઓછું થાય છે, અને તેથી પરંપરાએ તે ઉપદેશ પણ ક્ષીણપણાને પામે છે, એટલે પરમાર્થમાર્ગ અનુક્રમે વ્યવચછેદ થવા જેગ કાળ આવે છે. આ કાળને વિષે અને તેમાં પણ હમણા લગભગના સેંકડાથી મનુષ્યની પરમાર્થવૃત્તિ બહુ ક્ષીણપણને પામી છે, અને એ વાત પ્રત્યક્ષ છે. સહજાનંદ સ્વામીના વખત સુધી મનુષ્યમાં જે સરળવૃત્તિ હતી, તે અને આજની સરળવૃત્તિ Page #98 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક-વિવેચન ૬૯ એમાં મોટો તફાવત થઈ ગયું છે. ત્યાં સુધી મનુષ્યની વૃત્તિને વિષે કંઈ કંઈ આજ્ઞાંકિતપણું, પરમાર્થની ઇરછા, અને તે સંબંધી નિશ્ચયમાં દૃઢતા એ જેવાં હતાં તેવાં આજે નથી; તેથી તે આજે ઘણું ક્ષીણપણું થયું છે, જો કે હજુ આ કાળમાં પરમાર્થવૃત્તિ કેવળ વ્યવચછેદપ્રાપ્ત થઈ નથી, તેમ સપુરુષ-રહિત ભૂમિ થઈ નથી, તોપણ કાળ તે કરતાં વધારે વિષમ છે, બહુ વિષમ છે, એમ જાણીએ છીએ. આવું કાળનું સ્વરૂપ જોઈને મોટી અનુકંપા હૃદયને વિષે અખંડપણે વર્તે છે. જીવનને વિષે કોઈ પણ પ્રકારે અત્યંત દુઃખની નિવૃત્તિને ઉપાય એ જે સર્વોત્તમ પરમાર્થ, તે સંબંધી વૃત્તિ કંઈ પણ વર્ધમાન પણાને પ્રાપ્ત થાય, તે જ તેને પુરુષનું ઓળખાણ થાય છે, નહીં તે થતું નથી. તે વૃત્તિ સજીવન થાય અને કોઈ પણ જીવને–ઘણા જીવને– પરમાર્થ સંબંધી જે માર્ગ, તે પ્રાપ્ત થાય તેવી અનુકંપા અખંડપણે રહ્યા કરે છે, તથાપિ તેમ થવું બહુ દુર્લભ જાણીએ છીએ. અને તેનાં કારણે પણ ઉપર જણાવ્યાં છે. જે પુરુષનું દુર્લભપણું ચેથા કાળને વિષે હતું, તેવા પુરુષનો જગ આ કાળમાં થાય એમ થયું છે, તથાપિ પરમાર્થ સંબંધી ચિંતા જીને અત્યંત ક્ષીણ થઈ ગઈ છે. એટલે તે પુરુષનું ઓળખાણ થવું અત્યંત વિકટ છે. તેમાં પણ જે ગૃહવાસાદિ પ્રસંગમાં તે પુરુષની સ્થિતિ છે, તે જોઈ જીવને પ્રતીતિ આવવી દુર્લભ છે, અત્યંત દુર્લભ છે, અને કદાપિ પ્રતીતિ આવી તે તેમને જે પ્રારબ્ધ-પ્રકાર હાલ વર્તે છે, તે જોઈ નિશ્ચય રહે દુર્લભ છે, અને કદાપિ નિશ્ચય થાય તો પણ તેને સત્સંગ રહે દુર્લભ છે, અને જે પરમાર્થનું મુખ્ય Page #99 -------------------------------------------------------------------------- ________________ O ગ્રન્થ-યુગલ કારણ, તે તે તે છે. તે આવી સ્થિતિમાં જોઇ ઉપર જણાવ્યાં છે જે કારણેા, તેને વધારે બળવાનપણે દેખીએ છીએ, અને એ વાત જોઇ ફ્રી ફ્રી અનુકંપા ઉત્પન્ન થાય છે. ‘ઈશ્વરેચ્છાથી’જે કાઈ પણ જીવાનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત હશે તે તે તેમ થશે, અને તે બીજેથી નહીં પણ અમ થકી, એમ પણ અત્ર માનીએ છીએ.” શ્રીમદ્ રાજચંદ્ર. શ્રાવણ વદ ૧૪, સં. ૧૯૪૮ ઉપર પ્રમાણે આ કાળના જીવને પરમાર્થની પ્રાપ્તિના અનન્ય ઉપાયરૂપ નિષ્કારણકરુણાસિંધુ એવા શ્રીમદ્ રાજચંદ્ર, કળિકાળરૂપ દાવાનલથી મળતા જીવાને પરમ શાંતિ અર્પનાર અમૃત-સાગર સમાન છે; નમસ્કાર કરવા યાગ્ય અને સ્મરણ કરવા યોગ્ય છે. કળિકાળનું ભયંકર સ્વરૂપ જ્ઞાની ભગવંતાએ ભાળ્યું છે. શ્રી પદ્મનંદી મુનિ દુષ્કાળની ઉપમા આપી વર્ણવે છે કે જ્યાં મોટાં સરોવર સુકાઇ જાય અને ખાએાચિયાં અની જાય, ત્યાં મત્સ્ય આદિ પ્રાણીઓને ત્રાસના પાર ન હેાય તેવા આ કાળ છે, તેમાં વળી મેાટી ચાંચાવાળા બગલા મત્સ્યને પકડવા પાણી ન હાલે તેમ ધ્યાન ધરી ઊભા હાય, તેમ મહાપુરુષોના સમાગમ આદિ સત્સંગ-સામગ્રી સુકાઈ જતી હાય અને મુમુક્ષુ જીવા મૂંઝાતા હાય, તે વખતે અનેક મતમતાંતર પેાષતા ઢાંગી કુગુરુએ પાતાની કુમતિરૂપી લાંબી ચાંચથી અધેાગતિમાં જીવાને લઇ જવાની તૈયારી કરી તેમના પ્રાણ લૂંટી રહ્યા છે તે જોઈ કેાઈ રહ્યાખડ્યા શ્રીમદ્ રાજચંદ્ર જેવા દયાળુ પુરુષા આ કાળમાં આવી પડ્યા હાય તેમને કરુણા ઊપજે, જોઇ.” Page #100 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક-વિવેચન ૭૧ એક વખતે શ્રીમદ્ રાજચંદ્ર મહાત્મા ગાંધીજીને કહેલું કે કોઈ મને ચારે બાજુથી બરછીએ ભેંકે તો તે દુઃખ સહન કરું પણ આ કુગુરુઓના પંજામાં સપડાયેલા જીવને જોઈને થતું દુઃખ સહન થતું નથી. શ્રી “આત્મસિદ્ધિ શાસ્ત્રમાં તેઓશ્રીએ શરૂઆતમાં જ જણાવ્યું છે : “વર્તમાન આ કાળમાં, મોક્ષમાર્ગ બહુ લેપ; વિચારવા આત્માર્થીને, ભાખ્યો અત્ર અગોખ. કોઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્ક–જ્ઞાનમાં કોઈ; માને મારગ મોક્ષને, કરુણા ઊપજે જોઈ.” એક સ્થાનકવાસી સાધુ શ્રી લલ્લુજી (શ્રીમદ્ લઘુરાજ સ્વામી) શ્રીમદ્ રાજચંદ્રના સમાગમમાં આવેલા, તેમને સમાગમ વિશેષ થાય તે અર્થે સંવત ૧૯૪૯માં તે મુંબઈમાં ચાતુર્માસ રહેલા. તેમની ગ્યતા જાણી શ્રીમદ્ રાજચન્દ્ર તેમને “સમાધિશતક શાસ્ત્રનું ગુજરાતી ભાષાંતર સાક્ષર મણિલાલ નભુભાઈ દ્વારા થયેલું, અભ્યાસ કરવા અર્થે ભેટ આપ્યું હતું. તે પુસ્તકના મુખપૃષ્ઠ ઉપર સ્વહસ્તે લખી આપેલું : “આતમભાવના ભાવતાં, જીવ લહે કેવળજ્ઞાન રે.” ત્રણ વર્ષ સુધી મુખ્યપણે મૌન સેવી તે પુસ્તકને શ્રી લઘુરાજ સ્વામીજીએ અભ્યાસ કરી, તે ભાવે પચાવ્યા; અનેક પરિષહના પ્રસંગમાં તે અધ્યાત્મભાવ ટકાવી આત્મસિદ્ધિને પામ્યા આમ અનેક જીવને કળિકાળની ઝાળથી બચાવવા જેમનું હૃદય સદાય તત્પર હતું એવા એ અધ્યાત્મવીરને નમસ્કાર કરી, સ્મરણ અંજલિ અપી, આ “સમાધિ શતક”ની Page #101 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થ–યુગલ સરળ ટીકાનો પ્રારંભ કરતાં પહેલાં સમાધિશતકના કર્તાને અનુવાદક નમસ્કાર કરે છે : नमोऽस्तु पूज्यपादाय, समाधिस्वामिने सदा । समाधितंत्रकर्तारं, नमामि समताधरम् ॥३॥ દોહરો–પૂજ્યપાદ પ્રભુને નમું, આત્મ-સ્વરૂપ મહંત, વરી સમતા સ્વામી થયા, સમાધિમય ભગવંત. ૩ ભાવાર્થ – શ્રી સમાધિ-શતકરૂપ સન્શાસ્ત્રના રચનાર મુનિવર શ્રી દેવસેન અથવા પૂજ્યપાદ સ્વામીને ઉપકાર જણાવી નમસ્કાર કરું છું. જેમના ચરણકમળ પૂજવાયોગ્ય છે એવા પૂજ્યપાદ ભગવાનને પૂજું , કારણ કે મહા અપૂર્વ આત્મસ્વરૂપની તેમણે પ્રાપ્તિ કરી છે. તેમણે જેવું સ્વરૂપ પ્રગટ કર્યું છે, તેવું જ યથાર્થ સ્વરૂપ મારું હેવાથી, હું તે સ્વરૂપ પ્રત્યે આકર્ષાઈ તન્મય થવાની ભાવનાએ નમસ્કાર કરું છું. “સકલ સિદ્ધતા તાહરી રે, માહરે સાધનરૂપ, જિનવર પૂજો; એકવાર પ્રભુ વંદના રે, આગમ રીતે થાય; જિનવર પૂજો; કારણ સત્યે કાર્યની રે, સિદ્ધિ પ્રતીત કરાય; જિનવર પૂજો.” –શ્રી દેવચન્દ્રજીત શ્રી સંભવજિસ્તુતિ સમતારૂપી સુંદરી વરીને તે સ્વામી થયા વા સમાધિ પામ્યા; વીતરાગ થયા. તેમણે ચિત્તવિક્ષેપ કે આત્મબ્રાંતિનાં કારણ અહંભાવ, મમત્વભાવ તેથી નિવૃત્ત થઈને આ સમાધિશાસ્ત્ર રચ્યું. હવે સંસ્કૃત ટીકાના કર્તા નિત્ય, નિરંજન, નિરાકાર પરમપદની પ્રાપ્તિના અર્થી હોવાથી સિદ્ધ ભગવંતને તથા જિનેન્દ્ર ભગવંતને સમાધિ-શતકની શરૂઆતમાં નમસ્કાર Page #102 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક-વિવેચન 93 (૨) સંસ્કૃત ટીકાકારનું મંગલાચરણ वसंततिलका-सिद्धं जिनेन्द्रमलमप्रतिमप्रबोधं, निर्वाणमार्गममलं विबुधेन्द्र वंद्यम् । ससारसागरसमुत्तरणप्रपोतम् वक्ष्ये समाधि-शतकं प्रणिपत्य वीरम् ॥ હરિગીત પરિપૂર્ણ, સિદ્ધ, જિદ્ર અનુપમ જ્ઞાનતિ ઝળહળે, નિર્વાણ-માર્ગ સમાન નિર્મળ, જ્યાં સુરેન્દ્ર-શિરે ઢળે; સંસારસાગર તારવા સફરી જહાજ સમાન છે, વ્યાખ્યા સમાધિ-શતક્ની કરું વીર ગુરુને પ્રણમીને. ભાવાર્થ-શ્રી પ્રભાચંદ્ર નામના સંસ્કૃત ટીકાકાર શરૂઆતમાં શ્રી મહાવીર ભગવંતને નમસ્કાર કરીને આ “સમાધિશતક સંબંધી કહીશ એવી પ્રતિજ્ઞા કરે છે. શ્રી વીર ભગવાન કેવા છે, તે જણાવવા જે જે વિશેષણો ટીકાકાર જે છે, તે એવાં છે કે “સમાધિ-શતક શાસ્ત્રને પણ તે લાગુ પડે છે. પ્રથમ ભગવાન પોતાની સાધના પૂર્ણ કરી “સિદ્ધ સ્વરૂપ બન્યા છે, તેમ જ સશાસ્ત્ર પણ પ્રસિદ્ધ છે તથા જે સમાધિ સંબંધી તેમાં કહેલું છે, તે સાધના કરી સિદ્ધ કરેલું જ કહેલું છે. વળી પૂજ્યપાદ સ્વામીએ પ્રથમ શ્લેકમાં સિદ્ધ ભગવંતને ઈષ્ટદેવરૂપે પ્રથમ નમસ્કાર કરી મંગલાચરણમાં અલૌકિતા દાખવી છે, “સાધુને સિદ્ધ દશા સમું” શ્રી યશવિજયજીએ “ગદ્રષ્ટિમાં જણાવ્યું છે, તેમ ટીકાકારે તેનું અનુકરણ કરી સિદ્ધ અને “જિનેન્દ્ર બને પરમેષ્ઠીરૂપ શ્રી વીરને નમસ્કાર કર્યો છે. કર્મમલને નાશ કરવાથી ભગવાન અમલ” એટલે નિર્દોષ છે, તેમ આ શાસ્ત્ર પણ વ્યાકરણ, Page #103 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ગ્રન્થયુગલ કાવ્ય, સિદ્ધાંત આદિના દોષોથી રહિત છે. “અપ્રતિમ પ્રબંધ એટલે સાતિશય દિવ્ય વનિથી ખરતા સર્વોત્તમ બેધવાળા વીર ભગવંત છે; આ શાસ્ત્રમાં પણ અજોડ ઉત્તમ બોધ છે. નિર્મળ મેક્ષમાર્ગરૂપ વીર ભગવંત છે; તેમજ આ શાસ્ત્ર પણ નિર્મળ મોક્ષમાર્ગ જેમાં સંગ્રહેલે છે એવું પવિત્ર છે. દેવને વંદ્ય ભગવાન છે, તેમ આ શાસ્ત્ર પણ દેવે તેમ જ વિદ્વાનોને માન્ય છે. સંસાર-સાગર તરવામાં ઉત્કૃષ્ટ વહાણ સમાન વીર ભગવાન છે, તેમ આ શાસ્ત્ર પણ સંસાર-સાગર તરવામાં વહાણ સમાન આધારરૂપ છે. આમ ભગવંતના વિનય સાથે સાથે ભગવાનની વાણી પ્રત્યે બહુમાન ભક્તિ ટીકાકારે દર્શાવી છે, કારણ કે જીવને ઉપકારકારક તે સદ્ભુત છે, તેથી દર્શન મેહરૂપ મળ દૂર થઈ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે, પછી સમ્યગ્દર્શનના પ્રભાવે ચારિત્રહ પણ પ્રક્ષીણ થાય છે? “દર્શનમેહ વ્યતીત થઈ ઊપજ્યો બોધ જે, દેહ ભિન કેવળ રચૈતન્યનું જ્ઞાન જો; તેથી પ્રક્ષીણ ચારિત્રમોહ વિલોકિયે, વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો. અપૂર્વ અવસર એવો કયારે આવશે ?” -શ્રીમદ્ રાજચંદ્ર કર્મ મેહનીય ભેદ બે, દર્શન, ચારિત્ર નામ; | હણે બોધ, વીતરાગતા, અચૂક ઉપાય આમ.” શ્રીમદ્ રાજચંદ્ર-રચિત આત્મસિદિશાસ્ત્ર. હવે ગ્રંથકર્તા નિત્ય, નિરંજન, નિરાકાર પરમપદની પ્રાપ્તિના ધ્યાનમાં રહેતા હોવાથી સિદ્ધ ભગવંતને પ્રથમ સ્મરીને આ સમાધિ-શતકની શરૂઆત કરે છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ (૩) ગ્રંથ પ્રારંભ સમાધિશતક-વિવેચન : येनात्माऽबद्ध्यतात्मैव परत्वेनैव चापरम् । अक्षयानंतबोधाय तस्मै सिद्धात्मने नमः ॥१॥ અનુષ્ટ્રપ જેણે જાણે ખરો આત્મા–આત્માને, અન્ય અન્યને; અક્ષય-પૂર્ણ જ્ઞાની તે, સિદ્ધને ધન્ય, ધન્ય છે. ૧ | ભાવાર્થ –સર્વ કર્મથી રહિત, અક્ષય એટલે જેને કદી નાશ થવાનો નથી એવું અપ્રતિપાતી જ્ઞાન તથા જે જ્ઞાનને કેઈ સીમા નથી કે આટલી હદથી આગળ ન જાણી શકે એવા કેવળજ્ઞાનસ્વરૂપ સિદ્ધ પરમાત્માને પરમ આશ્ચર્યભાવથી પૂજ્યપાદ સ્વામી નમસ્કાર કરે છે. તેમણે એવું આશ્ચર્યકારી શું જાણ્યું કે તમે તેમને નમસ્કાર કરે છે? એમ કઈ પૂછે તે પહેલાં જ કહે છે : જગતમાં જાણવા ગ્ય તે એક આત્મા જ છે, તેને જેણે અનંત કલ્પનાઓ ટાળીને માત્ર યથાર્થ આત્મારૂપે જ જાયે, તે મહત્તા અલૌકિક છે. દેહાદિક અન્ય પદાર્થોના મેહમાં અનાદિકાળથી આત્મા આત્મારૂપે જણાતું નહતું, તેથી પરને પરના જ સ્વરૂપે જેણે જાણ્યું અને આત્માને આત્મસ્વરૂપે જ જાણે એ વિવેક જેને પ્રથમ પ્રગટ થયે અને તેના ફળરૂપે જ્ઞાન આદિ અનંત આત્મગુણો ઉપર જે કર્મરૂપે આવરણ હતાં તે સર્વ જેણે ટાળ્યાં તે સિદ્ધ ભગવંત આપણું શુદ્ધ સ્વરૂપના આદર્શ હોવાથી તેમને નમસ્કાર કર્યો છે. Page #105 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થ-યુગલ મેક્ષપ્રાપ્તિના ઉપાય પ્રથમ પંક્તિમાં જણાવ્યો કે :“છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ; એમ જાણે સદ્ગુરુ-ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. મૂળ મારગ સાંભળેા જિનના રે.” —શ્રીમદ્ રાજચન્દ્ર બીજી પંક્તિમાં તે જ્ઞાનની પૂર્ણતારૂપ મેક્ષસ્વરૂપ દર્શાવ્યું. આત્મા અને અનાત્માનું ચથાર્થ સ્વરૂપ જણાવવા વડે વિશ્વનું સ્વરૂપ જે કેવળજ્ઞાનથી જણાય છે તે પણ પ્રગટ કહ્યું; તથા જીવ અજીવના જ્ઞાન દ્વારા નવ તત્ત્વ, છ દ્રવ્ય આદિ પણ સૂચવ્યાં. એક આત્માને જાણતાં સર્વે જણાય છે, એમ પણ સાબિત કર્યું. જેને જાણવા માટે બધાં શાસ્ત્રો છે એવા આત્મા જેણે આત્મારૂપે જ જાણ્યા તે સિદ્ધપદ પામશે એવી પણ આશીર્વાદ-ઉક્તિ પ્રથમ શ્લોકમાં ગર્ભિત છે. આત્માને આત્મારૂપે જ જાણે અને પરને પરરૂપે જ જાણે તે વચમાં મેહને સ્થાન મળતું નથી; તેથી નિર્મોહી દશાનું પણ પ્રથમ પંક્તિમાં સૂચવન છે. 30 કોઈ શંકા કરે કે પચ પરમેષ્ઠીમંત્રમાં તે અરિહંત દેવ પ્રથમ છે, તે તેમને ખલે સિદ્ધ ભગવાનને પ્રથમ કેમ નમસ્કાર કર્યાં ? તેના ઉત્તરમાં સંસ્કૃત ટીકાકાર જણાવે છે કે જેમ ધનુર્વિદ્યા શીખનાર ધનુર્વેદમાં પ્રવીણ હાય તેને નમસ્કાર કરે છે, તેમ ગ્રંથકર્તા, ટીકાકર્તા, શ્રેાતા અને અર્થ સમજીને તે પ્રમાણે પ્રવર્તનાર એ સર્વને સિદ્ધસ્વરૂપ પ્રાપ્ત કરવું છે, તેથી સિદ્ધ ભગવંતને પ્રથમ નમસ્કાર કર્યા છે; અથવા સિદ્ધ શબ્દથી અર્હતાદિનું સ્વરૂપ ગ્રહણ કરવું, કારણકે અંશે તે સર્વ પણ અવિનાશી, સિદ્ધસ્વરૂપધારી છે. Page #106 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક-વિવેચન ૭૭ અંશે હોય ઈહાં અવિનાશી, પુગલજાલ તમાસી રે; ચિદાનન્દઘન સુયશ વિલાસી, કેમ હોય જગનો આશીરેએ ગુણ વીરતણો ન વિસારુ, સંભારું દિનરાત રે.” - શ્રી યશોવિજયજી કૃત આઠ દૃષ્ટિની સક્ઝાય. હવે દેહ સહિત, પરમ ઉપકારકારક શ્રી અરિહંત ભગવાનને અનેક નામે નમસ્કાર ગ્રંથકર્તા કરે છે – वंशस्थछंदः जयन्ति यस्यावदतोऽपि भारतीविभूतयस्त र्थकृतोऽप्यनीहितुः । शिवाय धात्रे सुगताय विष्णवे, जिनाय तस्मै सकलात्मने નમઃ રા. ન બેલતા તેય સુણાય ભારતીવિભૂતિ નિઃસ્પૃહ અહે! સદેહની; મનાય બ્રહ્મા, શિવ, બુદ્ધ, વિષ્ણુ કે, જિનેન્દ્ર રૂપે સરખા ભજું ભલે. ૨ ભાવાર્થ – ભગવાન તીર્થંકરે કેવળજ્ઞાન પામી અનેક ધર્મચછક જીવને ધર્મબેધ દિવ્યધ્વનિથી કરે છે. પૂર્વ કર્મના ઉદયે વચન વર્ગણા અનેક અતિશયયુક્ત આત્માના સકળ પ્રદેશથી ખરે છે. સકળ હાજર રહેલા છે તે સાંભળે છે, સમજે છે, અને ઉલ્લાસ પામી આત્મોન્નતિ સાધે છે. છતાં શ્રી તીર્થકરને મેહને ક્ષય થયેલ હોવાથી બોલવાની ઈચ્છા સરખી હોતી નથી, તેથી તેમને નહીં બોલતા છતાં તેમની વાણીવિભૂતિ જયવંત વર્તે છે, એમ કહ્યું છે. વચનતિશય ઉપરાંત જ્ઞાનાતિશય, અપાયઅપગમ અતિશય અને પૂજા અતિશય આદિ અનેક આશ્ચર્યકારી ગુણે તીર્થંકરનામકર્મના ઉદયે વિરાજમાન હોવાથી વિભૂતિ શબ્દમાં તે સર્વને સમાવેશ Page #107 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ગ્રન્થ–યુગલ થાય છે. અનેક સાર્થક નામથી ગ્રંથકર્તા પિતાને અદ્વેષભાવ અન્ય ધર્મો પ્રત્યે પણ વ્યક્ત કરે છે. જેણે રાગ, દ્વેષ અને મેહ આદિ સમસ્ત અંતરંગ શત્રુઓને જીત્યા છે એવા દેહધારી જિન ભગવંતને નમસ્કાર કરતાં તે કહે છે કે કલ્યાણ (શિવ)મૂર્તિ મહાદેવ જે મેક્ષસ્વરૂપ છે, તેને પણ નમસ્કાર હો! જે મેક્ષદર્શક અને મોક્ષના સાધનરૂપ સશાસ્ત્રના મૂળ ઉત્પાદક છે, તે વેદના રચનાર બ્રહ્મારૂપ સદેહી ભગવાનને પણ નમસ્કાર કરવા ગ્ય છે. તથાગત તથા સર્વજ્ઞને નામે પ્રસિદ્ધ બુદ્ધ ભગવાન પણ દેહધારી તીર્થંકરરૂપે હોવાથી જેનાં ચાર કર્મો ક્ષય થયાં છે અને અક્ષય, અનંત જ્ઞાન પામ્યા છે, તે જ સાચા તથાગત છે અને નમસ્કાર કરવા ગ્ય છે. વિષ્ણુ એટલે સર્વ-વ્યાપી, જેનું જ્ઞાન કલેકમાં વ્યાપ્ત છે એવા તીર્થંકર ભગવાન જ સાચા વિષ્ણુ તથા નમસ્કાર કરવા ગ્ય દેહધારી વિદ્યમાન મૂર્તિ છે. બોલતા નથી છતાં જેમની વાણું-વિભૂતિ જ્યવંત વર્તે છે તથા નિઃસ્પૃહ છતાં તીર્થના સ્થાપનાર છે. આવા વર્ણનથી કાવ્યમાં વિરોધાલંકાર નામની ચમત્કૃતિ ગ્રંથકારે દર્શાવી છે. તીર્થંકર થયા તે પહેલાંના ત્રીજે ભવે અત્યંત કરુણાના આવેશમાં આવી, “સવિ જીવ કરું શાસન-રસી” એવી પ્રબળ ભાવના ભાવી, અનેક જીવોના ઉદ્ધારમાં પ્રબળ નિમિત્તભૂત જિન-નામકર્મ તેમણે બાંધેલું હોવાથી, તે પુણ્ય વિભૂતિના ઉદય વખતે આ ભવમાં તે ઈચ્છા સરખી જેના અંતરમાં પ્રવેશ કરી શકતી નથી એવી સંપૂર્ણ દશા પામ્યા છે, છતાં તેમની વિદ્યમાનતામાં અનેક જીવનું અનેકવિધ કલ્યાણ આપોઆપ થયા કરે છે; એવા આશ્ચર્યમૂર્તિ તીર્થંકર ભગવાન Page #108 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક-વિવેચન પરમ વીતરાગ અને મેાક્ષમાર્ગદર્શક પરમ ઉપકારી હાવાથી તે દેહધારી ભગવંતને પણ ગ્રંથકાર નમસ્કાર કરે છે. હુવે તે શાસ્ત્ર રચવાની પ્રતિજ્ઞા કરે છેઃ उपेन्द्रवज्रा श्रुतेन लिंगेन यथात्मशक्ति समाहितांतःकरणेन सम्यक् । समीक्ष्य केवल्यसुखस्पृहाणां विविक्तमात्मानमथाभिधास्ये ||३|| ઉપજાતિ શક્તિ પ્રમાણે અનુમાન, શાસ્ત્ર, સમ્યક્ પ્રકારે સ્થિરતા સ્વરૂપેઅનુભવીને કહું સજ્જનાને, સ્વરૂપ જે શુદ્ધ, જિજ્ઞાસુઓને. ૩ ૭૯ ભાવાર્થ :—કાઇ પણ શાસ્ત્ર લખનારે લક્ષમાં રાખવા યેાગ્ય ત્રણ પ્રકાર, ગ્રંથની રચનાની સત્યતામાં પ્રમાણભૂત હાય છે, તે જણાવે છે. એક તા શ્રુત એટલે સર્વજ્ઞ ભગવાને કેવળજ્ઞાનથી વિશ્વનું સ્વરૂપ જાણી શબ્દો દ્વારા કહી શકાય તે પ્રકારે પ્રદર્શિત કર્યું છે તે સત્પ્રત છે; તેને આધાર ગ્રંથને પ્રમાણભૂત બનાવે છે; તેથી વિપરીતપણે કલ્પના કરનાર, નથી પેાતાનું હિત કરી શકતા કે નથી ખીજાને સત્ય માર્ગ દર્શાવી શકતા. ખીજું અનુમાનશાસ્ત્ર પણ બુદ્ધિપૂર્વક સત્યની તુલના કરનાર છે; જેમાં પૂર્વાપર વિરોધ ન આવે તેવું વચન અનુમાનશાસ્ત્રની કસોટીએ પ્રમાણભૂત મનાય છે. ત્રીજું યથાશક્તિ શાંત અંતઃકરણે જે અનુભવમાં આવ્યું હાય તે પણ સત્ય સંભવે છે. છેલ્લી કસેાટી અનુભવની છે. સાસ્ત્ર અને નિર્દોષ અનુમાનથી નક્કી કરેલા પાતાના સમાધિદશાને અનુભવ શુદ્ધ આત્માના વ્યાખ્યાનમાં પરમ Page #109 -------------------------------------------------------------------------- ________________ ૮૦ ગ્રન્થયુગલ પ્રમાણભૂત સમજી, ગ્રંથકાર કહે છે. જેને શુદ્ધ આત્માના સુખનો અનુભવ કરવાની ગરજ જાગી છે, તેવા જિજ્ઞાસુ જીને સશાસ્ત્રના આધારે, અનુમાનશાસ્ત્રના અવલંબને, બીજાની બુદ્ધિમાં અવિરોધપણે સત્ય સમજાય તેમ, મને સમાધિપૂર્વક શુદ્ધ આત્માનું સ્વરૂપ સમ્યક પ્રકારે અનુભવમાં આવ્યું છે તેને વિચાર આ શાસ્ત્રમાં કહીશ. કર્તાની યોગ્યતા, સાંભળનાર કે અભ્યાસ કરનારની યેગ્યતા તથા જે કહેવાનું છે તેની સત્યતા સંબંધી આ શ્લેકમાં સ્પષ્ટ વર્ણન છે. अनुष्टुप् “एगो मे सम्सदो अप्पा, णाणदंसणलक्खणो । सेसा मे बाहरा भावा सव्वे संजोगलक्खणा ॥" દેહર આત્મા જ્ઞાન દર્શન ગુણી, મારો એક જ નિત્ય; શેષ બાહ્ય ભાવો બધા, સંયોગી જ અનિત્ય. એ આદિ શાસ્ત્ર પ્રમાણ, પાણીને ગુણ શીતળતા છે, અગ્નિને ગુણ ઉષ્ણતા છેઆમ ભિન્ન લક્ષણથી ઓળખાતા પદાર્થ ભિન્ન હોય છે, તેથી પાણી અને અગ્નિ બને પદાર્થ સ્પષ્ટ ભિન્ન છે, તેમ દેહ રૂપ, રસ, ગંધ, સ્પર્શ લક્ષણવંત છે અને દેહમાં રહેલે આત્મા જ્ઞાનલક્ષણવાળો છે, માટે દેહ અને આત્મા અને ભિન્ન પદાર્થો છે, એ આદિ અનુમાન પ્રમાણ છે. સદ્ગુરુના બેધથી પિતાને પિતાનું સ્વરૂપ સમજાયે, પિતામાં પોતાની સ્થિરતા થતાં સ્પષ્ટ પરમ આનંદરૂપ પિતાનું સ્વરૂપ અનુભવાય છે. એ ત્રણે પ્રકારે શાસ્ત્રકર્તાએ પોતાની ગ્યતા જણાવી છે. પાંચ ઇંદ્રિનાં સુખ Page #110 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક-વિવેચન નાશવંત, પરાધીન, કર્મબંધનાં કારણ અને વિષમભાવ પ્રેરનાર જાણી, મોહાસક્તિથી મૂઝાયેલે જન્મ-મરણથી ત્રાસ પામેલો મુમુક્ષુ આત્માના અનંત સુખની સ્પૃહાવાળે બન્યા હોય તે આ ગ્રંથને અભ્યાસ કરવાને ગ્ય અધિકારી ગણે છે. સેળ વર્ષની નાની વયથી દિગંબર મુનિપણમાં જેણે ઘણાં વર્ષો ગાળી, સદ્ગુરુગે સશાસ્ત્રને દીર્ઘ પરિચય સાધી, આત્મશાંતિ પિતે અનુભવી દ્રવ્યાનુયેગના સારરૂપ આ સમાધિશતક શાસ્ત્ર જેમણે જગતજીના કલ્યાણ અર્થે નિષ્કારણ કરુણાથી રચ્યું છે તે સર્વ પ્રકારે પ્રમાણભૂત છે. હવે ત્રણ ભેદે આત્માની અવસ્થાઓનું નિરૂપણ ગ્રંથકાર કરે છે – बहिरन्तः परश्चेति त्रिधाऽऽत्मा सर्वदेहिषु । उपेयात्तत्र परमं मध्योपायाद् बहिस्त्यजेत् ॥४॥ બાહ્ય, અંતર, પરાત્મા એ, ત્રિભેદે સર્વ જીવ છે; તજે બાહ્ય બની અંતર, પરમાત્મા થવું હવે. ૪ ભાવાર્થ – સર્વ પ્રાણીઓમાં બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એમ ત્રણ પ્રકારે દેહથી ભિન્ન એ આત્મા હોય છે. તેમાં અંતરાત્મા વડે પરમાત્માને પ્રાપ્ત કર, તથા અંતરાત્મા થઈને બહિરાત્માને તજ. શ્રી આનંદઘનજી મહારાજે પણ શ્રી સુમતિનાથ ભગવાનની સ્તુતિમાં આ જ વાત ગાઇ છે – “ત્રિવિધ સકલ તનુધરગત આતમા, બહિરાતમ ધુરી ભેદ, સુજ્ઞાની; બીજો અંતર આતમ, તીસરો, પરમાતમ અવિચ્છેદ, સુજ્ઞાની. ૨ આતમબુદ્ધ હો કાયાદિકે રહ્યો, બહિરાતમ અઘરૂપ, સુજ્ઞાની; કાયાદિકની હો સાખીધર રહ્યો, અંતર આતમરૂપ, સુજ્ઞાની ૩ Page #111 -------------------------------------------------------------------------- ________________ ૮૨ ગ્રન્થ-યુગલ જ્ઞાનાનંદે હો પૂરણ પાવનો, વર્જિત સકળ ઉપાધિ, સુજ્ઞાની; અતીન્દ્રિય ગુણગણમણિ આગરુ, એમ પરમાતમ સાધ, સુજ્ઞાની. ૪ બહિરાતઃમ તજી અંતર આતમા-રૂપ થઈ થિર ભાવ, સુજ્ઞાની; પરમાતમનું હૈ। આતમ ભાવવું, આતમ અર્પણ દાવ, સુજ્ઞાની.’પ કેાઇને શંકા થવાના સંભવ છે કે અભન્ય જીવામાં તે અહિરાત્મા જ હોય, ત્રણે આત્મદશા કેમ ઘટે ? ઉત્તર ઃદ્રવ્યરૂપે ત્રણે છે. નહીં તો જ્ઞાનાવરણીય કર્મ તેને પાંચ ભેદે ન હાય. કેવળજ્ઞાનાવરણીય કર્મનું પ્રયાજન કેવળજ્ઞાનને આવરણ કરવાનું છે, તે પરમાત્મપણું જેને મુદ્દે ન હોય તો પછી કેવળજ્ઞાનાવરણ કર્મ નિષ્ફળ ઠરે, કેવળજ્ઞાનાદિ પ્રગટે તેવી સામગ્રી. ભાવ આદિની તેને કદી પ્રાપ્તિ થવાની નથી, તેથી તેને અભવ્ય કહ્યો છે; પરંતુ કેવળજ્ઞાનને યાગ્ય દ્રવ્યના અભાવ છે એમ નથી. આસન્નભવ્ય, દૂભવ્ય, ક્રૂતરભવ્ય અને અભય એ સર્વમાં ત્રણ ભેદે આત્મા છે. વળી સર્વજ્ઞમાં પરમાત્મા જ હાવાથી મહિરાત્મા અને અંતરાત્મા નથી, એમ કેાઈ ટાંકા કરે તેને ઉત્તર દે છે ભૂતપ્રજ્ઞાપન નયની અપેક્ષાએ તે વિરેધ ટળી જાય છે. સર્વજ્ઞ પહેલાં તે બહિરાત્મા તથા અંતરાત્મા પણ હતા; તેથી ઘીના ઘડાની પેઠે ઘી ભરેલું ન હોય તાપણુ ઘીના ઘડો કહેવાય છે, તેમ જ સર્વજ્ઞ કે અંતરાત્માને અહિરાત્મા કહેવાય. તેમ જ ભાવિપ્રજ્ઞાપન નયની અપેક્ષાએ, પરમાત્મા થનાર છે તેથી અંતરાત્મામાં પરમાત્માપણું પણ કહેવાય. આ પ્રકારે સર્વ પ્રાણીઓમાં ત્રણ પ્રકારે આત્મા કહી શકાય છે. ----→ આખા ગ્રંથમાં ત્રણ ભેદે આત્માનું સ્વરૂપ વર્ણવ્યું છે. પણ કુશળ કારીગરની પેઠે અહિરાત્માના વર્ણન વખતે અન્ય શક્તિરૂપે રહ્યા છે તે લક્ષ રાખી, તથા અભ્યાસ કરનારને Page #112 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક-વિવેચન ૮૩ પણ તેને લક્ષ ન ચુકાય તેવી ભેગી ભેગી સૂચના મળતી રહે તેમ વર્ણન કર્યું છે. પરમાત્મસ્વરૂપ કે અંતરાત્મસ્વરૂપના વર્ણનમાં પણ તે જ લક્ષ વાંચનારને રહે અને પૂર્વના દોષથી કે પ્રમાદથી અંતરાત્માપણું છૂટી જઈ બહિરાત્મપણું જીવ પામી જાય તે સંભવ જણાવી ગ્રંથકાર અભ્યાસીને ચેતાવતા રહે છે. હવે આત્માન ત્રણે દશાનાં લક્ષણ ગ્રંથકાર પ્રકાશે છે – बहिरात्मा शरीरादौ जातात्मभ्रान्तिरान्तरः । चित्तदोषात्मविभ्रान्तिः परमात्माऽतिनिर्मलः ।।५।। બહિરાત્મા ગણે આત્મા, દેહાદિને જ ભ્રાંતિથી; અંતરાત્મા તજે ભ્રાંતિ, ચિત્ત દોષ સ્વરૂપની. " ભાવાર્થ – અનાદિકાળથી જીવને કર્મને સંબંધ છે, કર્મના ભેગે દેહને સંબંધ પ્રાપ્ત થાય છે, દેહ ઇંદ્રિય સહિત હોય છે, તથા ઐહિક સુખદુઃખ ભેગવવાનું તે સાધન છે. દેહ આદિ રૂપી પદાર્થ હોવાથી, ઇન્દ્રિય દ્વારા પ્રગટ થતા હોવાથી, જીવ તે રૂપ પિતાને અનાદિકાળથી માનતો આવ્યો છે. શ્રીમદ્ રાજચંદ્ર જણાવે છે : “પણ સ્વમદશામાં જેમ ન બનવા યોગ્ય એવું પોતાનું મૃત્યુ પણ જીવ જુએ છે, તેમ અજ્ઞાનદશારૂપ સ્વરૂપ યોગે આ જીવ પિતાને, પોતાનાં નહીં એવાં બીજાં દ્રવ્યને વિષે સ્વપણે માને છે અને એ જ માન્યતા તે સંસાર છે, તે જ અજ્ઞાન છે, નાદિ ગતિને હેતુ તે જ છે, તે જ જન્મ છે, મરણ છે, અને તે જ દેહ છે, દેહના વિકાર છે, તે જ પુત્ર, તે જ પિતા, તે જ શત્રુ, તે જ મિત્રાદિ ભાવકલ્પનાના હેતુ છે, અને તેની નિવૃત્તિ થઈ ત્યાં સહજ મેક્ષ છે, અને એ જ નિવૃત્તિને Page #113 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થ–યુગલ અર્થે સત્સંગ, સપુરુષાદિ સાધન કહ્યાં છે, અને તે સાધન પણ જીવ જે પોતાના પુરુષાર્થને તેમાં ગોપવ્યા સિવાય પ્રવર્તાવે તે જ સિદ્ધ છે. વધારે શું કહીએ? આટલે જ સંક્ષેપ જીવમાં પરિણામ પામે છે તે સર્વ વ્રત, યમ, નિયમ, જપ, યાત્રા, ભક્તિ, શાસ્ત્રજ્ઞાન આદિ કરી છૂટ્યો એમાં કંઈ સંશય નથી.” આમ શરીરાદિને પોતાનું સ્વરૂપ માનવાની ભ્રાંતિ જ્યાં સુધી જીવમાં વર્તે છે, ત્યાં સુધી તે બહિરાત્મદશાવાળ જીવ ગણાય છે. “આત્મભ્રાંતિ સમ રોગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ; ગુરુ-આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન, -શ્રીમદ્ રાજચંદ્ર સદ્દગુરુગે મુમુક્ષુ જીવન પર વસ્તુને પોતાનું સ્વરૂપ માનવારૂપ ભૂલ, ઘણું બેધના પ્રભાવે, સમજાય છે. સાથે સાથે અતીન્દ્રિય આત્મા(પોતાના સ્વરૂપ)ને બેધ સાંભળવાને મળે છે, તેથી આત્મા વિષેની બ્રાંતિ ટળી જાય છે, દેહને પર માને છે, વચનને ઈન્દ્રિયથી ગ્રાહ્ય પરદ્રવ્ય માને છે, ઈન્દ્રિયેને અને મનને પણ પર વસ્તુના પરિણામરૂપ માને છે; રાગદ્વેષ આદિ કર્મપરિણામને પરરૂપ, દેષરૂપ જાણે છે, આમ પરથી ભિન્ન પોતાનું શુદ્ધ સ્વરૂપ સદ્ગુરુબેધથી સમજી, તે સ્વીકારે છે અને સદ્ગુરુ બધે જેવું શુદ્ધસ્વરૂપ સમજાયું, તેની ભાવના કરતાં તે અનુભવમાં આવે છે, ત્યારે જીવને અંતરાત્મ-દશા પ્રગટે છે અને બહિરાત્મદશા છૂટે છે. “દર્શનમેહ વ્યતીત થઈ ઊપજ્યો બોધ જે, દેહ ભિન્ન કેવળ ચૈતન્યનું જ્ઞાન જો; Page #114 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક-વિવેચન તેથી પ્રક્ષણ ચારિત્ર મોહ વિલેકિયે, વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો. અપૂર્વ અવસર એવો કયારે આવશે?” –શ્રીમદ્ રાજચંદ્ર અંતરાત્મા ક્રોધ, માન માયા, લેભરૂપ કષાય નિવારવાને પુરુષાર્થ કરે છે અને શુદ્ધ સ્વરૂપના ધ્યાનના બળે ચાર ઘાતકર્મોને ક્ષય કરી તે કેવળી ભગવાન અત્યંત નિર્મળ બને છે. તે સદેહી પરમાત્મા કહેવાય છે અને આયુષ્ય પૂર્ણ થયે બાકીનાં ચાર કર્મો છૂટી જતાં વિદેહી, સિદ્ધ પરમાત્મા મેક્ષમાં વિરાજે છે. આમ ત્રણે આત્માની દશાઓ વર્ણવી, આગળની ગાથામાં પરમાત્મદશાના નામનું કીર્તન કરે છે :– निर्मलः केवलः शुद्धो विविक्तः प्रभुरव्ययः । परमेष्ठी परात्मेति परमात्मेश्वरो जिनः ।।६।। પરમાત્મા, પ્રભુ શુદ્ધ, નિર્મલ કેવલ વળી; વિવિક્ત અવ્યય જિન, પરાત્મા પરમેશ્વરી. ૬ ભાવાર્થ – જેના અંતરંગમલરૂપ ક્રોધ, માન, માયા, લેભ, મિથ્યાત્વ, રતિ, અરતિ, અવિરતિ આદિ દૂર થયાં છે, તથા કર્મ, દેહ આદિ બાહ્યમલ ટળ્યા છે એવા ભગવાન નિર્મળ કહેવાય છે. માત્ર આત્મસ્વરૂપે રહેલા. પરદ્રવ્ય અને પરભાવથી ભિન્ન એકલા સ્વ-સ્વરૂપમાં અખંડપણે રમણ કરતા ભગવાન કૈવલ્ય દશાવાળા કેવળી ગણાય છે. આ વિભાવરૂપી અશુદ્ધતા જેની ટળી છે; દ્રવ્યકર્મ, ભાવકર્મ અને કર્મથી રહિત થયા છે તે પરમ શુદ્ધ છે. Page #115 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થયુગલ અનાદિ કર્મના સંયેાગ જેના ટળી ગયો છે, શરીરથી પણ જે ભિન્ન, અસંગ સ્વરૂપે મેાક્ષમાં બિરાજે છે એવા વિવિક્ત ભગવંત છે. (૬ પ્રભુ એટલે સામર્થ્યવાળા, ઇંદ્રાદિના સ્વામી, સંસારદશામાં જે ચાર ગતિ ઊભી કરતા હતા, તે હવે સર્વ શક્તિ પેાતામાં શમાવી, કેવળ જ્ઞાન, કેવળ દર્શન, અનંત સુખ, અનંત વીર્ય આદિ સામર્થ્યના સ્વામી અન્યા છે. અન્યય એટલે અવિનાશી; અનંત ગુણ્ણા જેના પ્રગટ થયા છે તે તેમ જ ત્રણે કાળ રહેવાના હોવાથી તે સંપૂર્ણ પદ અવ્યય રૂપ ગણાય છે. શરીર આદિ નાશવંત વસ્તુઓના આત્યંતિક વિયેગ થયેલે! હાવાથી વ્યવહારે પણ તે નાશ પામવાના નથી; જન્મ, જરા, મરણની દશા હુવે તેમને નહીં હાવાથી અવ્યય કે અક્ષય ભગવંત તે ગણાય છે. પરમપદ જે મેક્ષ તેમાં જેની સ્થિતિ થઈ છે તે પરમેષ્ઠી ભગવંત છે; ખરી રીતે તા સિદ્ધ ભગવાન જ પરમેષ્ઠી છે, છતાં અરિહંત આદિ જે મેક્ષ-માર્ગમાં ઊભેલા છે, તે ભાવ-અપેક્ષાએ પરમેષ્ઠી વ્યવહારથી કહેવાય છે. પરાત્મા એટલે ઉત્કૃષ્ટ આત્મા; અહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એ ત્રણે દશાઓમાં પરમાત્મદશા ઉત્તમ છે. પરમાત્મા સંસારી સર્વ જીવાથી જે ઉત્તમ આત્મા અન્યા છે; જેથી ખીજી કેાઈ ઉત્તમ દશા નથી એવી પરમ દશાને પામેલા આત્મા પરમાત્મા છે. ઇંદ્ર કે અહુમિન્દ્રો કરતાં જેનું ઐશ્વર્ય સર્વોપરી છે; જેનાથી ચઢિયાતા કાઈ નથી એવા ઐશ્વર્યના ધારી સંપૂર્ણ દશાના ભાક્તા ઈશ્વર છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક-વિવેચન સર્વ કર્મરૂપ શત્રુઓને જે જીતે તે જિન : “સર્વ શત્રુક્ષય સર્વ વ્યાધિલય, પૂરણ સર્વ સમીહાજી, સર્વ અરથ યોગે સુખ તેહથી, અનંત ગુણ નિરીહાજી.” યોગદૃષ્ટિ આઠમી, શ્રી યશેવિજયજી આ પ્રકારે એક બ્લેકથી સિદ્ધ-ભક્તિ કરી, બહિરાત્મ દશા મુખ્યપણે દશ શ્લોક દ્વારા વર્ણવે છે :-- - बहिरात्मेन्द्रियद्वारैरात्मज्ञान - पराङ्मुखः । स्फुरितश्चात्मनो देहमात्मत्वेनाध्यवस्यति ॥ ७॥ ઇંદ્રિયાથી પ્રવર્તે આ, પેાતાને દેહ તે જ હું; મહિરાત્મા ગણે એવું, આત્મજ્ઞાન ન તે કહ્યું. ૭ ભાવાર્થ અહિરાત્મા આત્મજ્ઞાનથી વિમુખ હાય છે. “હું કાણુ છું ?” એવા વિચાર જીવને આત્મજ્ઞાનની સન્મુખ કરે છે. પરંતુ જેને અનાદિ વિપર્યાસમુદ્ધિને લીધે શેાધકવૃત્તિ રહી નથી, પણ વિપરીત નિશ્ચય થઈ ગયા છે કે જ્ઞાનનાં સાધન જે ઇંદ્રિયદ્વાર, તેથી પ્રવર્તતા પેાતાના દેહ તે જ હું છું. એમ દેહને જ પેાતાનું સ્વરૂપ માની દેહને અર્થે જીવે છે તે અહિરાત્મા છે. ભવેાભવની આ ભૂલ, ભૂલરૂપે સમજાતી નથી; તેથી તે ભૂલ જેમની ટળી છે, તથા તે ભૂલ ટાળે તેવા ઉપદેશ જેના દ્વારા પ્રાપ્ત થઈ શકે એમ છે, એવા સત્પુરુષની તેને ગરજ નથી, તેની શોધ કરતા નથી, પૂર્વપુણ્યે વખતે ચેાગ થાય તે તે પ્રત્યે અનાદરબુદ્ધિવાળા રહે છે. આ ભૂલનું જ પોષણ કરનાર અહિરાત્માનું સ્વરૂપ ગ્રંથકાર વર્ણવે છે. કારણ કે તે દયાળુ હાવાથી, જીવ જે જે દેહાર્થે પુરુષાર્થ કરે છે, તેથી દૈહિક સુખાની ઇચ્છા રાખે છે, પરંતુ ચથાર્થતાનું ભાન નહીં હૈાવાથી, નથી તે દૈહિક સુખાની પરંપરા પામી -: 62 Page #117 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થ-યુગલ શકતો કે નથી આત્મિક સુખ તરફ તેની દ્રષ્ટિ પણ થતી; તે જોઈ નિષ્કારણ કરૂણાશીલ ગ્રંથકાર તેની (બહિરાત્માની) સમક્ષ તેની દશા વર્ણવે છે. જેમ કેઈ કુશળ વૈદ્ય દરદીને દેખતાં તેનું દરદ પરખી લઈ તેને કહે કે જેને તાવ આવતો હોય તેનું શરીર ફાટે, કમર દુઃખે, માથું દુખે, અશક્તિ રહ્યા કરે, ખોરાક ઉપર રુચિ થાય નહીં, આદિ સાંભળતાં દરદીને થાય કે મને આ કહે છે તેવું થયા કરે છે તેથી વૈદ્યો જેને તાવ કહે છે તેવું દરદ મને છે, તે મારે તેવા કુશળ વૈદ્યની દવા લેવી ઘટે છે. તેમ આ ગ્રંથમાં પ્રથમ બહિરાત્મદશા ગ્રંથકાર પોતે વર્ણવે છે. તે સાંભળી વિચારવાનને લાગે કે આ લક્ષણો તે મારામાં વર્તે છે, તેથી આત્માની ત્રણ દશામાંથી અધમ દશામાં હું છું તે મારે તે દશા તજી ઉપરની દશા પ્રાપ્ત કરવા છે. આમ આન્નતિનો માર્ગ બતાવનારી આ કડીને વિચાર પોતાને માટે કરવા યંગ્ય છે, અને પોતે બ્રાંત દશામાં હોય તે તે દશા શાથી મટે એ વિચાર જાગૃત કરી, સદ્ગુરુની શોધ કરી તેની આજ્ઞા આરાધી વિચારદશા પ્રગટાવવા ગ્ય છે. આત્મ-ભ્રાંતિ સમ રોગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ; ગુરુ-આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન.” –શ્રીમદ્ રાજચંદ્ર-કૃત આત્મસિદ્ધિ “ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે બન્ને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન. ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે બન્ને ભિન્ન છે, જેમ અસિ ને મ્યાન.” -શ્રીમદ્ રાજચંદ્રકૃત આત્મસિદ્ધિ Page #118 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક-વિવેચન દેહને જ પોતાનું સ્વરૂપ માનવારૂપ દેહાધ્યાસ સ્પષ્ટ કરવા ગ્રંથકાર આગળની ગાથામાં જણાવે છે કે જે જે ગતિને દેહ જીવને પ્રાપ્ત થયું હોય છે તે રૂપ જ પિતે છે, તેમ માને છે – नरदेहस्थमात्मानमविद्वान् मन्यते नरम् । तिर्यञ्च तिर्यगङ्गस्थं सुराङ्गस्थं सुरं तथा ।।८।। નરદેહે રહે છે તે, આત્માને નર માનતે; તિર્યંચદેહમાં હેર, દેવાંગે સુર જાણને. ૮ ભાવાર્થ-જે ગામમાં જન્મે તેને વતની જીવ પોતાને માને છે, તેમ નરદેહમાં રહેલે બહિરાત્મા પિતાને નર કે મનુષ્ય માને છે; નરને બદલે ખર કહે તે તેને બે ટું લાગે છે, ખર કે ગધેડાના ઘણા ભવ જીવે કર્યો છે, પણ જે દેહ મળે તે જ રૂપે પિતાને માનવાની ભૂલ જીવની નહીં ટળે ત્યાં સુધી ખરે કહેતાં ખોટું લાગે છે, તે પણ તેવા ભવ હજી ઘણી વાર ધવા પડશે અને દુઃખને પાર આવશે નહીં. આનું કારણ અજ્ઞાન, અવિદ્વત્તા કે બહિરાત્મપણું છે. તિર્યંચ એટલે મનુષ્ય, દેવ કે નારકી સિવાયના જળચર, સ્થળચર, નભચર પ્રાણીઓ; તે ગતિમાં કીડી, મકેડી, કાગડા, કૂતરા, સાપ, દે આદિ સ્કૂલ, સૂક્ષમ દેહધારી જીવો પોતાને તે દેહરૂપ જ માને છે. તેમાંનાં મેટી સંખ્યાવાળાં પ્રાણુઓ તે મન વગરનાં જ હોય છે. એટલે માત્ર પૂર્વના સંસ્કારને લઈને સુખ દુખ વેદતાં દેહમાં જ પોતાપણાના ભાવ રાખ્યા કરે છે અને તે જ ભાવ લઈને બીજી ગતિમાં પણ જાય છે. જેમને મન હોય છે, તેમનામાં Page #119 -------------------------------------------------------------------------- ________________ ૯૦ ગ્રન્થ-યુગલ મનને પ્રાયે તે વિકાસ નથી હોતું કે મનુષ્યની પેઠે દુઃખનાં કારણે શોધી તેને દૂર કરવાના અનેક ઉપાયે યેજે, તથા બીજા પાસેથી બેધ પામવાને શેધ કરી, તેને વિચારી અનાદિની ભૂલ ટાળી આત્મભાનમાં આવે. તેથી તિર્યંચ દેહમાં રહેલે બહિરાત્મા પિતાને તિર્યંચરૂપ જ માને છે એમ કહ્યું. નરદેહધારી કે તિર્યંચદેહધારી જીવોને શુભ વાતાવરણ અને સારા સંસ્કારને ચેગ બનતાં પુણ્ય ઉપાર્જન થાય તે ધર્મ કે પરોપકારને પ્રસંગ બનતાં તથા ઘણાં દુઃખ ભેગવતાં અકામ નિર્જરા થયે પણ દેવ-ગતિ પ્રાપ્ત થાય તે ત્યાં પણ બહિરાત્મા દેવના દેહને જ પોતાનું સ્વરૂપ માને છે. સુંદર કાંતિ, કળા, રૂ૫ આદિ પિતાનું સ્વરૂપ માની જીવ દેહભાવમાં જ મગ્ન રહે છે. દેવને દેહ પ્રાપ્ત થયે ઋદ્ધિ-સિદ્ધિ પ્રાપ્ત થાય છે પણ અનાદિની ભૂલ જે દેહને આત્મા માનવાની, તે તે આત્મજ્ઞાની ગુરુની ઉપાસના વિના ત્યાં પણ ટળતી નથી. એ ભૂલ ન ટળે ત્યાં સુધી જન્મ-મરણ પણ ટળે નહીં. તેથી ચક્રની વાટની પેઠે ઊંચી ગતિ પલટાઈ, પાછું નીચી ગતિમાં પરિભ્રમણ થયા કરે છે. પુણ્યને લઈને દેવગતિ ઉચ્ચ કહેવાય છે, પરંતુ મેક્ષમાર્ગની અપેક્ષાએ મનુષ્યગતિ ઉત્તમ છે. કારણ કે મનુષ્યદેહ પ્રાપ્ત કરી એક્ષ-માર્ગનું આરાધન કરનાર જ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે, બીજી કોઈ ગતિથી બારેબાર મોક્ષે જવાતું નથી. મનુષ્ય થઈને જ મેક્ષે જવાય છે, તે જેને મનુષ્યભવ મળે છે, તેણે મેક્ષ પ્રાપ્ત કરવાનું જ મુખ્ય કાર્ય આરાધવા ગ્ય છે. બીજી ગતિમાં મોક્ષ-પ્રાપ્તિ થશે નહીં, એમ વિચારી, અપ્રમત્તપણે પ્રાપ્ત સંગોને ઉત્તમ ઉપયોગ કર્તવ્ય છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક–વિવેચન ૯૧ હવે અત્યંત દુ:ખ દેનાર નરક ગતિના દેહ મળતાં પણ દેહને જ જીવ પેાતાનું સ્વરૂપ માને છે, પણ પેાતાનું સ્વરૂપ કેવું છે તે વિષે ગ્રંથકાર જણાવે છે : नारकं नारकाङ्गस्थं न स्वयं तत्त्वतस्तथा । अनन्तानन्तधीशक्तिः स्वसंवेद्योऽचलस्थितिः ॥ ॥ નારકી નરકે જાણે- અજ્ઞાની, તેમ તે નથી; અનંત જ્ઞાન-શક્તિમાન, સ્વગમ્ય, અચલસ્થિતિ. ૯ ભાવાર્થ: આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની જેને જિજ્ઞાસા છે, તેને ત્યાગ-વૈરાગ્યની ભાવના જરૂરની છે. શ્રીમદ્ રાજચંદ્રે શ્રી ‘આત્મસિદ્ધિ' શાસ્ત્રમાં જણાવ્યું છે કે— “ત્યાગ-વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન; અટકે ત્યાગ-વિરાગમાં, તે ભૂલે નિજ ભાન.” 11 ચારે ગતિમાં દુઃખ છે, દુઃખનું કારણ અજ્ઞાન છે, એમ જાણ્યા વિના આત્મજ્ઞાન પ્રત્યે જીવ વળતા નથી; તે જણાવવા ગ્રંથકારે ચારે ગતિમાં દેહાધ્યાસ જીવ પેાષે છે એ બતાવવા બહિરાત્મ-દશાનું વર્ણન કરતાં નરદેહ, તિર્યંચદેહ અને દેવના દેહને પેાતાનું સ્વરૂપ માની જીવ દુઃખી થાય છે એમ વર્ણવ્યું. હવે ચારે ગતિમાં જ્યાં ઘણું દુઃખ આખા ભવ ભાગવવું પડે તેવી નરક ગતિ છે, ત્યાં જે દેહ પ્રાપ્ત થાય છે તે વૈક્રિય દેહ કહેવાય છે, એટલે દેવની પેઠે દેહને અનેક આકારે પલટાવી શકે; પરંતુ નરકમાં અશુભ વિક્રિયા જ મને છે, કારણ કે ત્યાં માત્ર પાપના જ ઉદ્દય મુખ્યપણે હાય છે. એટલે પેાતાની શક્તિ બીજાને દુઃખ દેવામાં જ વાપરે છે; દેવાની પેઠે આત્માથી પ્રત્યક્ષપણે અમુક મર્યાદામાં ભૂત, ભાવિ અને વર્તમાન જાણવાની શક્તિ Page #121 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થ-યુગલ રૂપ કુઅવધિજ્ઞાન (વિભંગ) બધા બહિરાત્માઓને ત્યાં હોય છે, તે પણ પોતાના પૂર્વના શત્રુઓને શોધી કાઢી વૈર લેવામાં જ વપરાય છે. આમ બધા જ આવી ભાવનાવાળા હેવાથી કોઈને ત્યાં સુખ સંભવતું નથી. આવી દુઃખદ દશામાં પણ જીવને “દેહ તે જ હું છું, અને બીજાને દેહ દેખાય છે, તે જ એનું સ્વરૂપ છે એવી ભ્રાંતિ કાયમ રહે છે. કેઈક ભાગ્યશાળી જીવને જ, તેવા વિભંગ જ્ઞાનને પ્રભાવે પોતાના પૂર્વભવ સાંભરતાં, વાસુદેવ આદિ પદવીની પ્રાપ્તિ કરી માત્ર બેગ ભેગવવામાં જ આયુષ્ય વ્યતીત કર્યું અને આત્માનું કલ્યાણ ન કર્યું તે આવા દુઃખદ દેહ અને સ્થાનની પ્રાપ્તિ થઈ છે એવા પશ્ચાત્તાપે પોતે દેહથી ભિન્ન છે એવું મહાપુરુષેએ ઉપદેશેલું યાદ આવતાં બ્રાંતિ ટળી આત્મજ્ઞાનની પ્રાપ્તિ નરક જેવા સ્થાનમાં પણ થાય છે. ત્યારે તેને દેહથી ભિન્ન પોતાનું ખરું સ્વરૂપ શું છે તેના વિચારે સંપૂર્ણ પદનું સ્મરણ થાય છે. અનંતાનંત જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય આદિ ગુણસંપન્ન, પોતાને પોતાને અનુભવ થાય છે તથા સંપૂર્ણપણે સર્વ કાળ રહી શકે તે અચળ આત્મા પોતે છે, છતાં બહિરાત્મદશામાં તેને આત્માનું માહાત્મ્ય કંઈ ભાસતું નથી. દેહ જ કેઈ અપૂર્વ વસ્તુ લાગવાથી મૂઢપણે તેની સંભાળ આપે ભવ જીવ કર્યા કરે છે, છતાં તે નાખી દઈ એકલા જવું પડે છે તેનું તેને સચોટ ભાન થતું નથી. અંધકારને ડાંગ મારવાથી, વાળી કાઢવાથી કે તેવા અયથાર્થ ઉપાયથી દૂર કરાતા નથી; માત્ર પ્રકાશથી જ તે દૂર થાય છે, તેમ દેહાધ્યાસ ટાળવા માટે માત્ર સદ્ગુરુને યેગ, તેને નિશ્ચય અને તેના માર્ગનું Page #122 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક-વિવેચન ૯૩ આરાધન એ જ એક ઉપાય છે, તે મૂકીને બીજા ઉપાય કરતાં તે પુષ્ટ થયા કરે છે. પોતાના દેહને પોતાનું સ્વરૂપ માનવાની ભૂલના પરિણામે, અન્ય સાથે વર્તતાં અન્યનું સ્વરૂપ નથી સમજાતું પણ અન્યને દેહ તે જ અન્યનું સ્વરૂપ મનાય છે, તેનું વર્ણન ગ્રંથકાર હવે આગળની ગાથામાં પ્રદર્શિત કરે છે અથવા દેહાધ્યાસને આધાર સ્વ અને પરના સ્વરૂપની માન્યતામાં થતી ભૂલ છે, તે જ બહિરાત્મપણું છે, તે જણાવવા હવે ગ્રંથકાર વિસ્તાર કરે છે : स्वदेहसदृशं दृष्टवा परदेहमचेतनम् । परात्माधिष्ठितं मूढः परत्वेनाध्यवस्यति ॥१०॥ મૂહ સ્વદેહ શ દેખી, પરના જડ દેહને, પર આત્મા જુદો તોયે, દેહરૂપે પર ગણે. ૧૦ ભાવાર્થ – સંસારનું સ્વરૂપ “હું” અને “તેની કલ્પનાનું ફળ છે. “હું કેણ છું ? એને યથાર્થ નિર્ણય ન હોવાથી “દેહ તે હું એવી ભૂલ ચાલતી આવી છે તે જણાવી, હવે જેને જીવ તું કહે છે કે “બીજે કે “સામે માણસ માને છે તેના સ્વરૂપમાં તે જ ભૂલને વિસ્તાર પોતે કરે છે, તે આ શ્લેકમાં ગ્રંથકાર કહે છે. પોતાને દેહ તે જ હું એમ બહિરાત્માની માન્યતા હેવાથી, બીજા કોઈને જુએ છે, ત્યારે બીજાના આત્માને રહેવાનું જે અચેતન સ્થાન એ તેને દેહ તે જ બીજાનું સ્વરૂપ છે, એ બહિરાત્મા નિર્ણય કરે છે, માને છે. આવું માનનારને મૂઢ કહ્યો છે, કારણ કે દર્શનમેહ નામની મદિરા Page #123 -------------------------------------------------------------------------- ________________ ૯૪ ગ્રન્થયુગલ તે આત્માએ પીધી છે તેના કેફથી બીજાના આત્માને ભૂલી તેના દેહને જ બીજાનું સ્વરૂપ કપી, તેમ જ બકે છે. જેમ કેઈ સ્ત્રીને તેના પતિને શત્રુ મરી ગયેલે ભૂત થઈને વળગે, ત્યારે તેને કઈ પૂછે કે “તું કેણ છે? તે તે બાઈ બોલે કે “હું ફલાણું છું.” “ક્યાં રહે છે એમ પૂછે છે કે “પીંપળે.” તેના પતિને બતાવીને પૂછે કે “આ કોણ છે ? તે કહે કે “એ મારે શત્રુ છે.” આમ દેહભાવરૂપ શત્રુ આ જીવને વળગે છે. તેથી દેહને હું માને છે, અન્યના દેહને અન્યનું સ્વરૂપ માને છે, કહે છે અને પ્રવર્તે છે. પણ આ મૂઢ દશા છે એમ ગ્રંથકાર કહે છે. તે ઉન્મત્ત દશા તજી જ્ઞાની પુરુષોએ જે આત્માનું યથાર્થ સ્વરૂપ જાણ્યું છે, અનુભવ્યું છે અને નિષ્કારણ કરુણાથી પ્રકાર્યું છે, તે જાણવા, માનવા અને પિતાનું સ્વરૂપ અનુભવી અનાદિકાળની ભૂલથી રહિત થઈ, સુખી થવા ગ્રંથકાર ઉપદેશ કરે છે. “જ્યારથી એમ સમજાયું કે ભ્રાંતિમાં જ પરિભ્રમણ કર્યું, ત્યારથી હવે ઘણું થઈ, અરે ! જીવ, હવે થંભ, એ નિર્વેદ.' -શ્રીમદ્ રાજચંદ્ર આમ પિતાને સમજાવી, બહિરાત્મપણાનું ફળ પરિભ્રમણ, જન્મમરણરૂપ સંસાર છે એમ નિર્ણય કરી, જીવે પાછું હઠવું ઘટે છે. “માહાસ્ય જેનું પરમ છે, એવા નિઃસ્પૃહી પુરુષનાં વચનમાં જ તલ્લીનતા તે શ્રદ્ધા-આસ્થા.” -શ્રીમદ્ રાજચંદ્ર આવી “પરમ દુર્લભ શ્રદ્ધા જીવને પ્રાપ્ત થયે બહિરાત્મદશા ટળે છે અને પોતે પોતાના ભાનમાં આવે છે, ત્યારે Page #124 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક-વિવેચન દેહને દેહરૂપે જાણે છે અને પેાતાના આત્માને પેાતાનું સ્વરૂપ માને છે; તેથી પરના દેહને પણ અચેતન દેહરૂપે માને છે અને પરના આત્માને જ તેના આત્મારૂપે સ્વીકારે છે. ભૂલની ગંભીરતા અને તેનું ભયંકર સ્વરૂપ ન સમજાય ત્યાં સુધી જાને ચીલે જ પ્રવર્તતાં જીવ આનંદ માને છે. પણ સત્પુરુષ અને તેનાં વચનેામાં શ્રદ્ધા આવતાં ભૂલ કે અહિરાત્મપણું તેને ભયંકર ભાસે છે, પછી તેને ત્યાગ કરવા તે પ્રેરાય છે. એ જ ભૂલના વિસ્તારને ગાંડપણુરૂપે ગ્રંથકાર વર્ણવે છે :देहेष्वविदितात्मनाम् । स्वपराध्यवसायेन वर्तते विभ्रमः पुंसां पुत्रभार्यादिगोचरः ॥११॥ સ્વ-પર--દેહમાં આત્મા, અજ્ઞાની આમ માનતે; પડી વિભ્રમમાં પાતે, પુત્ર ભાર્યાદિ ભાવતા. ૧૧ ભાવાર્થ :~ આત્માનું જેમને જ્ઞાન, ઓળખાણુ નથી થયું, તેવા બહિરાત્મા પેાતાના દેહને પેાતાનું સ્વરૂપ માને છે અને પરના દેહને પરનું સ્વરૂપ માને છે; આને આધારે તેની બધી પ્રવૃત્તિ છે. આ માન્યતાને ગ્રંથકાર વિભ્રમ કહે છે એટલે તે વિપરીત નિશ્ચય, અસત્ય નિશ્ચય અથવા અવિદ્યા કે ગાંડપણુ ગણાય છે. ૯૫ જેમ કોઈ પુરુષનું ચિત્ત પરસ્ત્રીમાં ચાંટયું હાય તો તે અન્યાય, દુરાચારને જ સુખરૂપ ઉત્તમ માર્ગ, કર્તવ્યરૂપ સમજે છે, તેનું સમર્થન પણ કરે છે; લેાકેાની નિંદાને ગણે નહીં, નિંઢનારને દુશ્મન ગણે; પણ પેાતાનું વર્તન ખરાબ છે, એમ રાવણની પેઠે તેને સમજાતું નથી. આવી દશાને વિભ્રમ, ઉન્મત્તપણું કે વિપરીતપણું કહે છે. જ્ઞાની પુરુષની Page #125 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થયુગલ કૃષિમાં દેહને પેાતાનું સ્વરૂપ, કે પરના દેહને પરનું સ્વરૂપ માનનાર બધા રાવણુરૂપ છે; અહિરાત્મા છે. ૯૬ એ વિભ્રમ ક્યાં વર્તે છે ? તો કહે પુત્ર, સ્ત્રી, પિતા આઢિ કલ્પના પ્રત્યે પ્રવર્તે છે. પુત્રના દેહને તેનું સ્વરૂપ માનવાથી જીવ પુત્રનેા દેહ જોઈને પ્રસન્ન થાય છે, તેને રમાડે છે, તેને માટે ઘરેણાં, કપડાં, રમકડાં આદિની ચિંતા કરે છે, તેના રાગની દવા વગેરે કરે છે, તેના દુઃખે દુઃખી થાય છે, તેના વિયેાગે અતિ દુઃખી થાય છે. તેને માટે ઘર, વેપાર, પૈસા કે સગપણુના વિચાર કરે છે, પણ તેને મેાક્ષમાર્ગની પ્રાપ્તિ થાય કે તેનાં જન્મમરણ મટે તેના વિચાર તેને નથી આવતા; કારણ કે આત્માના અસ્તિત્વની પ્રતીતિ નહીં હાવાથી આત્મા સંબંધી વિચાર આવવા મુશ્કેલ છે. શ્રીમદ્ રાજચંદ્ર એક પત્રમાં આ વિષે જણાવે છે:-- પુત્રાદિ સંપત્તિમાં જે પ્રકારે આ જીવને મેાહ થાય છે તે પ્રકાર કેવળ નીરસ અને નિંદવા યેાગ્ય છે. જીવજો જરાય વિચાર કરે તે સ્પષ્ટ દેખાય એવું છે કે, કેાઈને વિષે પુત્રપણું ભાવી આ જીવે માઠું ર્યામાં મા રાખી નથી, અને કેાઈને વિષે પિતાપણું માનીને પણ તેમ જ કર્યું છે, અને કોઈ જીવ હજુ સુધી તે પિતાપુત્ર થઈ શક્યા દીઠા નથી. સૌ કહેતા આવે છે કે આના આ પુત્ર અથવા આને આ પિતા, પણ વિચારતાં આ વાત કેઈ પણ કાળે ન બની શકે તેવી સ્પષ્ટ લાગે છે. અનુત્પન્ન એવા આ જીવ તેને પુત્રપણે ગણવા, કે ગણાવવાનું ચિત્ત રહેવું, એ સૌ જીવની મૂઢતા છે, અને તે મૂઢતા કોઈ પણ પ્રકારે સત્સંગની ઇચ્છાવાળા જીવને ઘટતી નથી.” અસાડ સુદ ૬, રવિ, સ`, ૧૯૫૦ Page #126 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક-વિવેચન પુત્રની પેઠે સ્ત્રી, પિતા, માતા આદિ સર્વ પર દેહને દેખી બહિરાત્મા રાગ-દ્વેષ કરી કર્મ બાંધે છે તથા નવા દેહ ધારણ કરવાનાં કારણો સેવે છે. આ વિભ્રમથી અવિદ્યારૂપ સંસ્કાર બળવાન બની પરભવમાં પણ સાથે જાય છે અને બહિરામપણું ભભવ જીવ અનુભવે છે તે વાત આગળની ગાથામાં ગ્રંથકાર મહાત્મા પ્રગટ કરે છે – अविद्यासंज्ञितस्तस्मात्संस्कारो जायते दृढः । यन लोकोऽङ्गमेव स्वं पुनरप्यभिमन्यते ।।१२ । અવિદ્યારૂપ સંસ્કાર, તેથી તે દ્રઢ જામત તેથી પુનર્ભવે જીવ, પોતાને દેહ માનતે. ૧૨ ભાવાર્થ:- આ દ્રશ્ય જગતમાં અહંભાવ, મમત્વભાવરૂપ વિશ્વમ બહિરાત્મ-જીવને વર્તે છે; જગતની મહત્તા તેણે સાંભળી છે, વિચારી છે, માની છે અને અન્યને તેવી જ પ્રેરણા કરી છે, આ વિભ્રમના સંસ્કારો જીવ પરભવથી લાવ્યો છે, અહીં પોષે છે એટલે પરભવમાં પાછા બળવાન પણે કુરી આવે તેવા ગાઢ કરે છે, પુત્ર, સ્ત્રી, ધન, ધાન્યાદિ પોતાનાં છે, દેહરૂપ પોતાને ઉપકારી છે, એમ માની તેમના સમાગમમાં સુખની કલ્પના દૃઢ કરે છે, સંતોષ પામે છે, તેમના વિયેગમાં મહા સંતાપ પામે છે, અસહ્ય વિગ થઈ પડે ત્યારે આત્મઘાત પણ આદરે છે. આવી વિચારણામાં જીવનારને દ્રઢ સંસ્કાર એટલે અવિચળ વાસના જામે છે, તેનું નામ અવિદ્યા શાસ્ત્રકારોએ પાડયું છે. તેના પ્રભાવે જીવ અનાત્મા એવા દેહને જ આત્મા માને Page #127 -------------------------------------------------------------------------- ________________ ૯૮ ગ્રન્થયુગલ છે, પિતાનાં નહીં એવાં બીજાં દ્રવ્યોને–પુત્ર, મિત્ર, કલત્ર, ધન, ધાન્યાદિને પોતાનાં માને છે, તથા મળમૂત્રથી ભરેલા વાસણ જેવા સ્વ અને પના દેહાદિ અશુચિ પદાર્થોને શુચિ, પ્રીતિ કરવા લાયક, પ્રાપ્ત કરવા ગ્ય માને છે; સ્વમ જેવા થોડી મુદત ટકનાર આ અનિત્ય સંગોને સદાય આમ ને આમ રહેનાર કે સાથે આવનાર નિત્યરૂપે માને છે, જે નાશ પામનાર છે કે આપણે તેને મૂકીને ચાલ્યા જવાનું છે તે તેને મેહ કરી મૂંઝવણ શા માટે ઊભી કરવી એ વિચાર અવિદ્યાને લીધે આવતા નથી કે ટકો નથી; પણ મમતા વધ્યા જ કરે છે. અનિત્ય પદાર્થો પ્રત્યેના મેહને લીધે જીવને સાચે વિચાર જાગતું નથી, કેઈ જ્ઞાની પુરુષનાં વચને સાંભળે, કે વાંચે તો તેથી જેવી જોઈએ તેવી જાગૃતિ પ્રગટતી નથી, પિતાની ભૂલ સમજાતી નથી; દેહમાં વિચાર કરનાર વસે છે, તેને વિચાર આવતો નથી. “શું કરવાથી જે તે સુખી ? શું કરવાથી પોતે દુઃખી ? પોતે શું ? ક્યાંથી છે આપ ? એનો માગો શીધ્ર જવા. જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ, જ્ઞાન તહાં શંકા નહિ સ્થાપ; પ્રભુભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન, પ્રભુ મેળવવા ગુરુ ભગવાન. ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય, તે ઊપજવા પૂર્વિક ભાગ્ય, તેમ નહીં તો કંઈ સત્સંગ, તેમ નહીં તો કંઈ દુ:ખરંગ.” --શ્રીમદ્ રાજચંદ્ર દુર્લભ મનુષ્યભવ મળે છે, તેમાં આત્મહિત સાધી શકાય, અવિદ્યા છેદી આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકાય તેમ છે; ત્યાં પણ જીવ જે નહીં ચેતે તે આ દેહ તજી જીવ જ્યાં જશે, અને જે દેહ પ્રાપ્ત કરશે ત્યાં પાછા દેહને જ પોતાનું Page #128 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક-વિવેચન સ્વરૂપ માની અનાદિને વિપરીત માર્ગ આરાધી દુઃખી, દુઃખી રહ્યા કરશે, માટે આ જ ભવમાં ચેતવા ગ્ય છે એમ કરુણ કરી ગ્રંથકાર ઉપદેશે છે. દેહબુદ્ધિ અને આત્મબુદ્ધિનાં પરિણામ કેવાં ભિન્ન આવે છે તે હવે ગ્રંથકાર જણાવે છે – देहे स्वबुद्धिरात्मानं युनक्त्येतेन निश्चयात् । स्वात्मन्येवात्मधीस्तस्माद्वियोजयति देहिनम् ॥१३॥ દેહાત્મબુદ્ધિ દેહોનાં કારણે મેળવે નકી; આત્મામાં આત્મબુદ્ધિમાન, દેહની કેદ દે મૂકી. ૧૩ ભાવાર્થ – દેહ તે જ હું છું એવી દેહાત્મબુદ્ધિ જન્મમરણનું કારણ છે, માટે તજવા ગ્ય છે, નહીં તે પરભવમાં પણ તે સાથે જાય છે અને દીર્ઘ સંસારનું કારણ થાય છે એમ જણાવી, હવે આ ભવની પ્રવૃત્તિ પણ કેવા કારણને આધારે વર્તે છે તે ગ્રંથકાર કહે છે. જેને દેહમાં પ્રીતિ વર્તે છે તે દેહના વિચાર કરે છે, દેહને પોષવાને, સુંદર બનાવવાને, લેકમાં દેહ પ્રશંસાપાત્ર બને તે અર્થે પ્રવર્તે છે. પરભવના કદી વિચાર આવે તે દેવ આદિને દેહ મળે કે રાજકુટુંબમાં જન્મ થાય અને ત્યાં વિશેવ દૈહિક સુખ મળે તે અર્થે દાન, પુણ્ય, તપ આદિમાં પ્રવર્તે છે. જેવી જેની માન્યતા તે આધારે આ ભવની પ્રવૃત્તિ પણ થાય છે. માટે યમ, નિયમ, જપ, તપ આદિ પ્રયત્ન કર્યા કરવા કરતાં પ્રથમ યથાર્થ માન્યતા થાય તે અર્થે જીવે સત્સંગ, સન્શાસ્ત્ર અને સવિચાર દ્વારા લૌકિક ભાવે દૂર કરી, અલૌકિક ભાવ સમજવાનું અને સ્વીકારવાને પુરુષાર્થ કર્તવ્ય છે. Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ગ્રન્થ–યુગલ દેહ દેહરૂપે ત્રણે કાળ રહી શકે તેમ નથી કારણકે તે સંગી પદાર્થ છે. સર્વ સંયોગોને વિયેગ નિશ્ચયે થવાનો છે. તે અનિત્ય એવા દેહને મેહ યથાર્થ નથી, એમ વિચારી, આત્મા આત્મારૂપે ત્રણે કાળ રહી શકે તેવ, વિશ્વની શાશ્વત વસ્તુઓમાંને એક પદાર્થ છે, તેને સત્સંગ, સલ્ફાસ્ત્રના આધારે વિચાર કરી, નિર્ણય કરી તેનું સંપૂર્ણ સ્વરૂપે પ્રગટ કરી, પરમપદની પ્રાપ્તિ કરવી ઘટે છે. અને અજ્ઞાનદશા કે બહિરાત્મપણાને લીધે જન્મ-મરણ આદિ અનંત દુઃખે અનંતકાળથી ભેગવતા આ જીવની દયા લાવી, તેને અનંત સુખને ભક્તા સર્વ કાળ માટે કરી, કૃતકૃત્ય થવા ગ્ય છે. આમ આ દેહદેવળમાં રહેલે આત્મા તે હું છું એવી આત્મબુદ્ધિ જેને પ્રગટે છે, તેને ફરી દેહ ધારણ કરે ન પડે; દેહાદિ સંગોને આત્યંતિક અભાવ કે મિક્ષ થાય તે અર્થે આ ભવમાં સત્ય પુરુષાર્થ તે સતત કરે છે. શ્રીમદ્ રાજચંદ્ર દ્વાદશાંગીનું સળંગ સૂત્ર નીચે પ્રમાણે પ્રગટ કરે છે –“સર્વ દુઃખથી મુક્ત થવાને અભિપ્રાય જેને થયે હોય તે પુરુષે આત્માને ગવેષ અને આત્મા વેષ હોય તેણે યમ, નિયમાદિક સર્વ સાધનને આગ્રહ અપ્રધાન કરી સત્સંગને ગવેષ, તેમ જ ઉપાસ. સત્સંગની ઉપાસના કરવી હોય તેણે સંસારને ઉપાસવાને આત્મભાવ સર્વથા ત્યાગ પોતાના સર્વ અભિપ્રાયને ત્યાગ કરી, પિતાની સર્વ શક્તિએ તે સત્સંગની આજ્ઞાને ઉપાસવી. તીર્થકર એમ કહે છે કે જે કઈ તે આજ્ઞા ઉપસે છે તે અવશ્ય સત્સંગને ઉપાસે છે; એમ જે સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને Page #130 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક-વિવેચન ઉપાસે છે, અને આત્માને ઉપાસનાર સર્વ દુ:ખથી મુક્ત થાય છે.” અહિરાત્મદશાથી સંસારમાં જીવની જે દુઃખદ દશા થઈ પડી છે તે જોઇ આ ગ્રંથકારને ખેદ થાય છે તે હવેના Àાકમાં વર્ણવે છે : ૧૦૧ देहेष्वात्मधिया जाता: पुत्रभार्यादिकल्पनाः । संपत्तिमात्मनस्ताभिर्मन्यते हा हतं जगत् ॥ १४ ॥ દેહમાં આત્મબુદ્ધિથી, પુત્રાદિ નિજ કલ્પતે; મહત્તા માની પોતાની તેમાં, હા ! જગ-હાણુ જે. ૧૪ ભાવાર્થ :— દેહને જ આત્મા માનવાની કુટેવ પડી ગયેલી હાવાથી અહિરાત્મા પુત્રના દેહને જ પુત્ર, પત્નીના દેહને જ પત્ની, પિતાના દેહને જ પિતા, માતાના દેહને જ માતા કલ્પી, હું પુત્રવાળા છું, પત્નીવાળા છું, હું માબાપવાળા છું, મોટા કુટુંબવાળા છું, સ-ખાંધવ છું, એમ માની કલ્પનાને સંપત્તિ માને છે અને જ્યારે તે તે કલ્પિત સંબંધ મરણ, અણુબનાવ વગેરે પ્રસંગે છૂટે છે ત્યારે કલ્પાંત કરે છે. પુત્ર ઉપરના માહને લઈને તેના જન્મથી જ પ્રસન્ન ખતી રાગભાવની વૃદ્ધિ કરે છે અને સંસારના કારણરૂપ કર્મ કમાવાના ધંધા ચલાવ્યા કરે છે. તેના શરીરને અનુકૂળ ખાન, પાન, વસ્ત્ર, અલંકાર આદિ એકત્ર કરે છે, તેની ચિંતા કરે છે; તેને રાગ થાય તેા ખેદ કરે છે, એને બદલે મને દુઃખ આવ્યું હાત તે સારું એમ ઇચ્છે છે, દવા આદિની ગાઠવણ, ખર્ચ વગેરે વડે તેને રોગ ટાળવા આતુર રહે છે તે ચિડાય, પજવે, દુ:ખ દે તેને તે ગણતા નથી, મારે તે માર પણ Page #131 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થ યુગલ સહન કરે અને પુત્રને ઉછેરવાના લહાવા મળ્યા માને છે. ઘણી વાર તે પુત્રનાં અપલક્ષણને, બીજાને મારવાની, અપશબ્દોથી અપમાન કરવાની, ચારી કરવાની આદિ દેવાને લાડમાં પાષે છે, નિશાળમાં જવાનું તેને ન ગમે કે શિક્ષકનો ત્રાસ લાગે તે તેને અભણ પણુ રાખે છે; આવે આંધળેા મેહ પુત્રનું અહિત અને પાતાનું અહિત સાધે છે. પુત્રના દેહને જ પુત્ર માનેલા હેાવાથી તેને સારું સારું ખાવાપીવાનું આપી ગધેડાની પેઠે જાડા કરવા ઇચ્છે છે; પચે, ન પચે તેપણ ભારે ખારાક ખવારી ખવારી માંઢા પણ કરે છે. માટે થાય ત્યારે તેને પરણાવવ ના લહાવા લેવા ઇચ્છે છે અને પરણાવીને ઘણી વાર તા પસ્તાય જ છે, કલેશનાં કારણેા ઊભાં થાય છે કે માબાપ ઉપરના પુત્રના ભાવ પલટાઈ અભાવ પ્રગટવા લાગે છે. આ બધા પ્રસંગે દુ:ખના હોવા છતાં પુત્રને પોતાની સંપત્તિ માની બહુરાત્મા પોતાને ભાગ્યશાળી માને છે. આછું આયુષ્ય હાય તેા પુત્રના મરણનું દુઃખ અકથ્ય થઈ પડે છે. જો પુત્ર સારા, કમાતા, અને લેાકેામાં વખણાતા હોય તે તા તેના મરણથી દુ:ખનેા પાર રહેતા નથી. એક પુત્રસંપત્તિની કલ્પનાથી કેટલાં કર્મ આંધી અહિરાત્મા જીવ ભારે કર્મી બને છે તે જણાવવા આટલું લખ્યું તે ઉપરથી અન્ય સંબંધા અને સંયાગાના વિચાર કરતાં સંસારમાં જીવના દુઃખને પાર નથી એમ આચાર્યને લાગતાં, આખું જગત અહિરાત્મભાવથી હણાઈ રહ્યું છે એમ લાગી આવતાં, આ Àાકમાં તેને માટે ખેદ પ્રદર્શિત કર્યાં છે— તે એવા ભાવથી કે બિચારા જીવાનાં આવાં દુ:ખા તેમને બહિરાત્મઢશા છૂટ૨ે જ મટે તેમ છે. તેથી સંસારદશામાં જે જે દુઃખા છે તેનું ૧૦૨ Page #132 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક-વિવેચન ૧૦૩ મૂળ શોધી કાઢી, તે ઉખેડી નાખવા આચાર્ય, અત્યંત દુઃખી બહિરાત્માઓને, ભલામણ આગળના ગ્લૅકમાં કરે છે : मूलं संसारदुःखस्य देह एवात्मधीस्ततः । त्यक्त्वनां प्रविशेदंतर्बहिरव्यापृतेन्द्रियः ॥१५॥ મૂળ સંસાર-દુઃખનું દેહમાં આત્મબુદ્ધિ તેતજી ઇંદ્રિય વ્યાપાર– બાહ્ય, અંતર પેસજે. ૧૫ ભાવાર્થ – સંસારચક કેમ પ્રવર્તે છે તેનો ખ્યાલ આપવા જ્ઞાની ગ્રંથકાર જણાવે છે કે “દેહ એ જ હું છું આવી બુદ્ધિ બહિરાત્માની હોવાથી તેને દેહદૃષ્ટિ કહેવાય છે. પૂર્વનાં બાંધેલાં કર્મ ભેગવવા આ દેહ ધરે પડ્યો. દેહની સાથે જ ઇંદ્રિયની રચના કર્માનુસાર થાય છે અને તે ઇંદ્રિયે બાહ્ય પદાર્થોના રૂપ, રસ, ગંધ, શબ્દ, સ્પર્શ ગ્રહણ કરવાની શક્તિવાળી હોવાથી, બાહ્ય પદાર્થોમાં પ્રવર્તે છે. તે નિમિત્તે મન ઈષ્ટ–અનિષ્ટપણું, સુખ-દુઃખની કલ્પના કરી કર્મ બાંધે છે. આમ ઈદ્રિય અને મનની મદદથી નવે દેહ પ્રાપ્ત થાય તેવા કર્મો જીવ કમાય છે. તેના ફળરૂપે આ દેહ છૂટે એટલે સંચિત કર્મો ભેગવાય તે દેહ જ્યાં પ્રાપ્ત થાય તેવી અનુકૂળતા હોય, ત્યાં જીવ જાય છે, ત્યાં દેહની રચના કરી તે દેહને પિતાનું સ્વરૂપ માને છે, જે ઇંદ્રિયની રચના કરી તેથી બાહ્ય જગતને જાણી સુખ-દુઃખ, ઈષ્ટઅનિષ્ટની કલ્પના કરી ફરી કર્મ બાંધે છે. તેના ફળરૂપે વળી બીજે દેહ ધારણ કરે પડે છે, ત્યાં પણ સંસારચક અખંડિતપણે ચલાવ્યા કરે છે. આ ધંધે બહિરાત્માને ઇઢિયેની બાહ્ય વિષમાં પ્રવૃત્તિ થતાં ચાલ્યા કરે છે. Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ગ્રન્થ-યુગલ આમ આચાર્યને સમજાયાથી નિષ્કારણ કરૂણાશીલ સ્વભાવવાળા ભગવંત આચાર્ય બહિરાત્મદશાવાળા જીવને સમજાવે છે : “હે જીવ ! આમ તે ઘણી થઈ, હવે ભ. દેહ તે જ હું એવી બુદ્ધિ આ બધાં સંસારનાં દુઃખનું મૂળ છે, માટે તે બુદ્ધિ હવે ભલે થઈને છેડ એટલે બહિરાત્મપણું પણ છૂટશે. હવે અંતરમાં પ્રવેશ કરે; આ દેહમાં વિચાર કરનાર બેઠે છે, તે દેહથી ભિન્ન છે, એમ માન; તે સુખી છે કે દુઃખી તેનો વિચાર, સદ્ગુરુને ઉપદેશ પ્રાપ્ત કરી, કરે. વિચાર કરતાં તે દુઃખી છે એમ સમજાશે. દુઃખનું કારણ હું દેહ છુંએ બુદ્ધિ પ્રતીત થશે. તે તજી દેહથી હું ભિન્ન છું અને ઇંદ્રિયની પ્રવૃત્તિ કરનાર હું છું એમ તને સમજાશે. ઇંદ્રિયેની બાહ્ય પ્રવૃત્તિ ઓછી કરી, દેડ અને ઇદ્રિના સ્વામીરૂપ પોતાના સ્વરૂપ તરફ અંતરમાં વૃત્તિ વારંવાર વાળવા પુરુષાર્થ કર.” આવા ભાવાર્થને ઉપદેશ, આટલે ઉપદેશ ધ્યાનપૂર્વક સાંભળનાર બહિરાત્મા પ્રત્યે, દયાળુ આચાર્ય કરે છે. તે ઉપદેશ પોતાને કરે છે, દેહને તો ઉપદેશ, આચાર્ય જેવા જ્ઞાની પુરુષ કરે નહીં, કેમકે દેહ તે જડ છે, દેહમાં જાણનાર તે હું છું; માટે મારે મારે વિચાર હવે કરે, એમ બહિરાત્માને આચાર્યના ઉપદેશથી જાણે લાગ્યું હોય તેમ પિતાને પોતાનું ઓળખાણ આટલા કાળ સુધી ન થયું તેને ખેદ આશ્ચર્ય સહિત બહિરાત્માને થાય છે, તે જણાવવા, બહિરાત્માના મુખમાં પિતાની ભૂલ દર્શાવતાં વચને ગ્રંથકાર मत्तश्च्युत्वेन्द्रियद्वारः पतितो विषयेष्वहम् । तान्प्रपद्याहमिति मां पुरा-वेद न तत्त्वतः ॥१६।। Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ સમાધિશતક-વિવેચન ઇંદ્રિયદ્વારથી ચૂકી, પડ્યો હું વિષ વિષે ભેગો પામી ન મેં પૂર્વે- જાણ્યું રૂપ યથાર્થ જે. ૧૬ ભાવાર્થ –- જ્ઞાની પુરુષ આટલે બધો ઉપદેશ મારા હિતને અર્થે કરે છે એમ જાણ, બહિરાત્માને જે પાંચ ઈન્દ્રિયેના વિષયમાં પિતાની રમણતા વર્તે છે, તે જ પિતાને આવરણરૂપ છે એમ સમજાતાં તે બેલી ઊઠ્યો : અહો! આ ઇન્દિરૂપી બારીઓમાં રહી વિષયેની રમતમાં હું એટલે બધે રાચી રહ્યો કે આટલે બધો લાંબે કાળ, અનંત ભવનાં પરિભ્રમણમાં મેં મારું યથાર્થ સ્વરૂપ ન ઓળખ્યું; પોતે પિતાને ભૂલીને જ મેં માત્ર બહિરાત્મપણે વિષમાં જ રમણતા કરી ! જેમ કોઈ બાળક બારીમાં બેસીને જોયા કરે, તે તેને દૂરદૂરનાં ખેતર, રસ્તા, નદી, તળાવ, પશુ, પક્ષી, માણસો જતાં આવતાં નજરે ચઢે, તેમનાં કપડાં, ચેષ્ટા આદિ દેખાવમાં ચિત્ત રાખે તે બારીની નજીક બેઠેલા તેના મિત્રને પણ તે જોઈ ન શકે. ઘણી વખત રાહ જોઈ જ્યારે તે બાળકને લાવે, તેને પકડીને હઢોળે, ત્યારે તે તેની બાહ્ય નાટક જોવા જેવી નજર ફેરવી તેના મિત્રને દેખે, ત્યારે તેને ઉપકાર માને કે મેં કેટલાય કલાક આ બારીમાં ગાળ્યા અને હજી તે જ જેવામાં ખોટી થયા કરત, પણ તમે મને જગાડ્યો ત્યારે જ આટલે બધે વખત હું નકામે ખાટી થયો એમ મને લાગ્યું તેમ બહિરાત્મા સદ્ગુરુના બેધથી પિતાની ભૂલ કબૂલ કરે છે કે (મત્તઃ) મારા સ્વરૂપથી હું ઇક્રિયા દ્વારા ચૂક્યો અથવા ઇકિયેના વિષના મોહથી ઉન્મત્ત થયેલે હું () ઉન્મત્ત પાંચ ઇંદ્રના વિષય જે શબ્દ, સ્પર્શ, રસ, ગંધ અને Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ગ્રન્થ–યુગલ રૂપમાં પડ્યો પડ્યો “હું કેણ છું ?' તેને વિચાર કરી મેં મારું ઓળખાણ ન કર્યું. પોતાનું સ્વરૂપ જેણે જાણવું હોય, બહિરાભપણું ત્યાગવું હોય તેણે પાંચ ઇંદ્રિયદ્વારા ભગવાતા ભેગે પ્રત્યે અનાસક્તિરૂપ વૈરાગ્યને અભ્યાસ પ્રથમ કર્તવ્ય છે. ભેગેની જે મીઠાશ જીવને વર્તે છે, તે ટાળવા માટે સદ્દગુરુને બેધ, સન્શાસ્ત્રનું શ્રવણ, વાચન, વિચાર, સત્સંગ આદિ સામગ્રી મેળવવી. વિષયથી જન્મતી પરાધીનતા, તેની ક્ષણિક્તા, તૃષ્ણા ઉત્પન્ન કરાવી જીવને દુઃખસમુદ્રમાં ગબડાવી પાડવાની શક્તિ, કર્મબંધ કરાવી જન્મમરણ ઊભા થવાનું કારણ તથા સર્વથી મોટી હાનિ પોતાને વિચાર જ ન થવા દે તેવી વિષયેની નવી નવી રમત છે. આ બધાને વિચાર, ચર્ચા અનેક વાર થતાં જીવને પચેન્દ્રિયના વિષયે અપ્રિય, બાધર્તા, આત્મરેધક સમજાય છે, ત્યારે તે પ્રત્યે અભાવ થઈ, વિષયના આનંદને બદલે સત્સંગ, સત્પરુષ, સલ્ફાસ્ત્ર, સવિચાર એ આનંદનાં સાધન સમજાય છે, તેની રૂચિ, પ્રીતિ, ઉત્સુકતા જાગે છે. સત્સંગે આજ્ઞા કે સત્સાધનની પ્રાપ્તિ થાય, તેની ઉપાસનામાં જીવને આનંદ આવે છે. આમ બહિરાત્મતા ટળી, અંતરાત્મદશાને પ્રભાતકાળ પ્રગટે છે, ત્યારે પરમાત્મદશા પ્રગટાવવાની જીવને મહેરછા ઊગે છે, તે સંતોષવા સદ્દગુરુ અંતરાત્માને યેગમાર્ગ કે મેક્ષમાર્ગ પ્રકાશક વાર્તા કહે છે : एवं त्यक्त्वा बहिर्वाचं त्यजेदन्तरशंषतः । एष योगः समासेन प्रदीपः परमात्मनः ।।१७।। બાહ્ય વાણી તજી આવી, અંતર્વાચા તને પૂરી; સમાસે ગ–વાર્તા આ, પરમાત્મા પ્રકાશતી. ૧૭ Page #136 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક-વિવેચન ૧૦૭ ભાવાર્થ – ઇદ્રિયવિષયના ભેગે પ્રત્યે જેને વૈરાગ્ય જાગે છે, તેવા મુમુક્ષુ જીવને ગ્રંથકાર આગળની તૈયારી દર્શાવવા હવે કહે છેઃ ઇંદ્રિયના સંયમ સાથે વાણુના સંયમની પણ જરૂર છે. તે વાણું બે પ્રકારની છે. એક તે બીજાને સમજાવવા માટે વાજ્યાદિને ઉચ્ચાર થાય છે તે અથવા બીજા આપણને સમજાવવા જે શબ્દો ઉચ્ચારે છે તે આને બાહ્ય વાણી કહેવાય છે. આ વાણના કારણરૂપ મનની વચનરચનારૂપે પ્રવૃત્તિ કેઈને કહેતા પહેલાં આ વાત કરવી છે, આવી રીતે કરવી છે, આમ શંકા કરે તે તેને આ ઉત્તર આપ; આવી અંતર ગડમથલ અંતર્વાચારૂપે ગણાય છે. શાંત એકલા બેસીને કોઈ પાઠ બોલીએ, વિચારીએ તેમાં જે વાણીની પ્રવૃત્તિ અંતરમાં થાય છે, તે પણ અંતર્વાચા છે. બાહ્ય વાચા કરતાં અંતર્વાચાની પ્રવૃત્તિ લાંબી હોય છે. બાહ્ય બલવાના પ્રસંગે શેડ હોય છે, પણ અંતરંગ કલ્પનાજલપના તે નદીના પ્રવાહની પેઠે ચાલ્યા જ કરે છે. જહાં કલપના-જલપના, તહાં માનું દુઃખ છાંઈ; મિટે કલપના-જલપના, તબ વસ્તુ તિન પાઈ.” -શ્રીમદ્ રાજચંદ્ર આમ બાહ્ય વાચા તથા અંતર્વાચા સંપૂર્ણ તજવી તે પરમાત્મપદરૂપી દો પ્રગટાવવાને ટૂંકે રસ્તે છે. આ પરમાત્મગની ઝાંખી કરાવી. વિષયભેગેનું બહિરાત્માને આકર્ષણ છે, તેટલું જ કે તેથી વિશેષ વચનચાતુરીને મેહ જીવને વર્તે છે. શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુપ્રાર્થનામાં જણાવ્યું છે: તુજ વિયોગ સરતો નથી, વચન-નયન–ચમ નાંહિ; નહિ ઉદાસ અનભકતથી, તેમ ગૃહાદિક માંહિ.” Page #137 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થયુગલ એક મહાત્માએ વચનથી પાપટ પાંજરે પુરાય છે, અને સશિક્ષા પ્રાપ્ત થયે મુક્ત થાય છે તે જણાવવા કથા કહી છે : એક જ્ઞાનીપુરુષના યોગે સર્વસંગ પરિત્યાગ કરી બાળ શિષ્ય તેમની સેવામાં રહેતા હતા. વિહાર કરતાં એક ગામડામાં બન્ને જઈ ચઢ્યા. ધર્મશાળામાં ઊતર્યા. પંથના શ્રમ ગુરુને લાગેલા દૂર કરવા ઘેાડી સેવા કરી. ગેાચરીના વખત થતાં વસ્તીમાં જવા શિષ્યે આજ્ઞા માગી. ગુરુની રજા મળતાં ભિક્ષાએ જવાની તૈયારી કરી એક લત્તામાં શિષ્ય જતા હતા, ત્યારે પાંજરામાં રહેલા એક પાપટે કહ્યું : “મહારાજ, પધારે.” શિષ્યને નવાઈ લાગી, પાંજરા પાસે ગયા; ત્યાં પાપટે કહ્યું : “માજી, મહારાજ વહેારવા પધાર્યાં છે.” ત્યાં તે ઘરમાંથી એક વૃદ્ધ બાઈ અને બે ત્રણ ોકરાં બહાર આવ્યાં, વિનય સહુ મહારાજને ભિક્ષા લેવા અંદર લઈ ગયાં. મહારાજ જોઇતી યાગ્ય ભિક્ષા લઈ બહાર આવ્યા, ત્યારે પોપટે પૂછ્યું : “મહારાજ, તમારી સાથે કેઇ મેટા સાધુ છે ?” શિષ્યે કહ્યું : “હા, મારા ગુરુજી છે.'' પાપટે પૂછ્યું : “તે મારી એક વાત તેમને પૂછી કાલે જવામ મને જણાવશેા ? ” શિષ્યે હા પાડી એટલે પોપટે કહ્યું : “હું આ પાંજરામાંથી કેવી રીતે મુક્ત થાઉં ? એટલું પૂછી લાવજો.” બીજેથી ઘેાડી થાડી ભિક્ષા લઇ શિષ્ય ગુરુ પાસે ગયા ત્યાં તેણે પોપટની વાત તથા પ્રશ્ન ગુરુને જણાવ્યાં. જ્ઞાની ગુરુ એકદમ જમીન પર ગબડી પડ્યા. થેાડી વાર હાથપગ હલાવી, મુખથી કંઈ અવાજ કરી, શાંત પા કલાક પડી રહ્યા. શિષ્ય ગભરાયે શીત ઉપચાર કરવા લાગ્યા પછી ભાનમાં આવ્યા હાય તેમ બેઠા થયા. અન્નેએ લેાજન કર્યું. બીજે દિવસે ગાચરીને ૧૦૮ Page #138 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક-વિવેચન ૧૦૯ વખત થયે ત્યારે શિષ્ય ગુરુની આજ્ઞા લઈ ભિક્ષા માટે વસ્તીમાં ગયે; પોપટને બધી બીના કહી. પોપટ સમજી ગયો. મહારાજ ગયા પછી “ચીં ચી” શબ્દ કરી, પાંખો ફફડાવી, તે સળિયા પરથી પાંજરામાં પડી ગયું. છેકયાં આવીને જુએ તે પોપટ બેભાન જણાયે, તેથી પાંજરું છોડી અગાશીમાં વાવાશ ખુલ્લું કરીને બધાં જમવા ગયાં. પોપટ પાંજરામાંથી નીકળી ઊડી ગયે. આ રહસ્યમય કથા બહુ વિચારવા યોગ્ય છે, તેમાં મુક્તિમાર્ગ દર્શાવ્યો છે. વચનસંયમ કેવા વિચારે સાધ્ય થાય તે જણાવવા ગ્રંથકાર મૂળ દ્રવ્યોનું સ્વરૂપ સમજાવતાં કહે છે : यन्मया दृश्यते रूपं तन्न जानाति सर्वथा । जानन दृश्यते रूपं तत. केन ब्रवीम्यहम् । १८॥ જે મને રૂપ દેખાય, તે તે જાણે ન સર્વથા; જાણે તે તે ન દેખાય, તેની સાથે કરું કથા ? ૧૮ ભાવાર્થ:- બાહ્ય વાણી અને અંતર્જલ્પરૂપ અંતર્વાચા સંપૂર્ણપણે તજવીતે ચિત્તનિરોધરૂપ સમાધિ કે સ્વસ્વરૂપે સ્થિતિ કરવારૂપ ગ જણાવી, તેના સાધનરૂપ ઉપદેશ પ્રદર્શિત કરે છે કે જે જે રૂપી પદાર્થો, દેડાદિ શબ્દોથી ઓળખાતા મને નજરે ચઢે છે, તે કઈ જાણવાની શક્તિવાળા નથી. જેમ ભીંત સમજી શકતી નથી, તેની સાથે કઈ વાત કરતું નથી, તેમ દેહાદિ દૃશ્ય જગત તે કંઈ જાણતું નથી. તે કેની સાથે વાત કરવી ? જે જાણે તેની સાથે વચન વડે વ્યવહાર કરે ઘટે. આમ રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ ગુણો જે પદાર્થમાં હોય છે તે પુદ્ગલ કે રૂપી પદાર્થ કહેવાય છે. તે ૧ રહસ્યાર્થી માટે જુઓ પત્રસુધા પત્ર નં. ૨૩૫ Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ગ્રન્થ-યુગલ પદાર્થમાં જાણવા, સમજવાને, સુખદુઃખ દવાને ધર્મ નથી; એમ વિચારી દ્રશ્ય જગતથી ઉદાસીન વૃત્તિ કરી અંતરમાં વૃત્તિ વાળવી ઘટે છે. ગમે તેવી સુંદર રઈ હોય તે એમ સમજતી નથી કે ઈચ્છતી નથી કે મને કઈ ખાય, મારી વાત કરે, મારી માગણું કરે, ગમે તેવાં સુંદર વસ્ત્રઅલંકાર હોય તે પણ અજીવ હોવાથી મારા તરફ કઈ જુએ, મને ભગવે કે મારાં વખાણ કરે એમ કહેતાં, સમજતાં નથી, તે મારે શા માટે તેમાં ચિત્ત દેવું? શા માટે તે વિષે શબ્દ વાપરી મારું સ્વરૂપ ભૂલી, પારકી પંચાતમાં પડવું ? આમ વારંવાર ઇન્દ્રિયના વિષયે વિષે વચનપ્રવૃત્તિ કરતાં પહેલાં વિચારવું તેથી ઇન્દ્રિયજય અને વચનસંયમ સધાશે. કઈ પ્રશ્ન કરે કે જડપદાર્થો સાથે કઈ વાત કરતું નથી પણ ચેતન સાંભળે છે એમ માનીને કહીએ છીએ પૂછીએ છીએ. તેના ઉત્તરમાં શ્લેકની બીજી લીટીથી ગ્રંથકાર દર્શાવે છે કે જે જાણનાર છે તે તે દેખાતો નથી, તે અરૂપી પદાર્થ હેવાથી ઈન્દ્રિય વડે તે ગ્રહણ થાય તેવું નથી. તે દેખાય નહીં તેની સાથે વાત શી કરવી? સામે દેખાય તેને બેલાવીએ; પણ દેખાય નહીં, તો તે છે કે નહીં ? એમ પણ ખબર ન પડે તે તેની સાથે વાત કરવી એ ગાંડ માણસની ચેષ્ટા જેવું છે. આકાશની સાથે કઈ વાત કરતું નથી, તેમ આકાશ જેવા અરૂપી જીવ સાથે શી વાત કરવી ? તેમાં શું રસ આવે? એમ વિચારી લેવાની વૃત્તિ શમાવી દેવી. બોલવાની વૃત્તિ નહીં થાય તો ચિત્તને શાંતિ થશે, વિકલપનાં મેજ મટતાં જશે અને મન વરૂપમાં શમાશે, આમ રૂપી પુદ્ગલના ધર્મ વિચારી તથા અરૂપી ચૈતન્યના ગુણો વિચારી, આત્મા Page #140 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક-વિવેચન ૧૧૧ આત્મારૂપે રહે તે પરપદાર્થોને મેહ મટી, સ્વરૂપસુખ પ્રગટે એ આ નિવિકલ્પ દશા સાધવાને વેગ કહ્યો. બાહ્ય વાણી રેકવાને અ૫ વિચાર આ પ્લેકમાં મુખ્યપણે કહ્યો છે. હવે ધર્મ સંબંધી, બેધ વિષે ઊઠતા વિકલ્પો શમાવી, અંતર્વાચા રેવાને ઉપાય દર્શાવતાં જ્ઞાની મહાત્મા જણાવે છે: यत्परैः प्रतिपाद्योऽहं यत्परान् प्रतिपादये । उन्मत्तष्टितं तन्मे यदहं निर्विकल्पकः ॥१९।। સ્વરૂપ સમજાવું હું,” “મને હે ઉપદેશક, ઉન્મત્ત મત એ મારે, આત્મા તો નિવિકલ્પક. ૧૯ ભાવાર્થ – જે જીવને સદ્ગુરુગે તેના બધે આ સંસાર અસાર સમજાવે છે, જન્મ-મરણાદિ કલેશવાળા સંસારને ત્યાગવાની ભાવના જાગી છે, અનિત્યભાવના જેના હૃદયમાં રહ્યા કરે છે, માતાપિતા આદિને મોહ મચ્યો છે, તેમના સ્વાર્થરૂપ સંબંધ પ્રત્યે ઉદાસીનતા રહ્યા કરે છે, ત્રિવિધ તાપનાં દુઃખ જેને અસહ્ય થઈ પડ્યાં છે, પરિગ્રહ, આરંભ અને સર્વ સંગ જેને મહા આસવરૂપ સમજાયા છે એવા જીવને ઉપદેશબંધ પરિણમ્ય ગણાય. તેને સિદ્ધાંતબોધની યેગ્યતા આવી ગણાય. સદ્ગુરુકૃપાથી વસ્તુસ્વરૂપ યથાર્થ સમજાય, ત્યારે તે સ્વરૂપમાં સ્થિતિ થવાને અર્થે બાહ્ય અને અંતર્વાચાને ત્યાગ ઉપદે છે. તે જે જીવને યથાર્થ ન સમજાય તે પ્રથમથી જ સદ્ગુરુ-ગ અને તેની આજ્ઞા વિના એકાંતમાં વાણી તજવા પ્રયત્ન કરે તેથી જીવના સ્વરૂપનું ભાન થવું જ અશક્ય છે તે સ્થિરતા તે ક્યાંથી પ્રાપ્ત થાય ? જીવને રખડી મરવાનું થાય, તેમ ન બને માટે આટલી ચેતવણી આપી છે. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૧. ગ્રન્થયુગલ જેને હવે ઉપદેશબોધની જરૂર નથી; વાણીને વિક્ષેપ ટાળતાં પરમાત્મપદ પ્રગટે એવી જેની ઉચ્ચ આત્મભૂમિકા બની છે, તેમ છતાં ઉપદેશચં કે ઉપદેશકના ઉપદેશે સાંભળવાની વૃત્તિ કંઈ રહ્યા કરતી હોય તેમને ગ્રંથકાર ઉપદેશે છે કે, કોઈ મહાત્મા મને આત્મસ્વરૂપનું પ્રતિપાદન કરે અને હું તે ઉપદેશ એકાગ્રભાવે સાંભળ્યા કરું એવી અંતરંગમાં ભાવનારૂપ વાણીની પ્રવૃત્તિ પણ એગ્ય નથી, તેમ જ જગતના જીવનું અજ્ઞાન દૂર થાય તે અર્થે તેમને આત્માનું સ્વરૂપ સમજાવી તેમને અનંત સુખના માર્ગે ચઢાવું એવી ભાવનારૂપ અંતર્વાચા પણ રેકવી ઘટે છે, કેમકે શુભભાવ પણ પુણ્યબંધનું કારણ તથા શાંત પરિણામમાં વિક્ષેપરૂપ છે. કારણકે અંતરાત્માએ એમ વિચારવું ઘટે છે કે આત્મા તે નિર્વિકલ્પરૂપ છે તે મારા નિર્વિકલ્પ સ્વરૂપમાં ધર્મને નામે બેધ મળે” કે “બોધ દઉ એવા વિચારે કર્યા કરું તે એક પ્રકારનું ગાંડપણ છે. જે ભૂમિકામાં જે ન ઘટે તે કર્યા કરવું તે યથાર્થ સમજ નથી, પણ ઉન્મત્તતા છે. આવી સમજણ રાખી અંતર્વાચા પણ રેકે તે શ્રી આનંદઘનજીના શ્રી મહાવીર સ્તવનમાં છેવટે જણાવી છે તે દશા પ્રગટે. “આલંબન સાધન જે ત્યાગે, પરંપરિણતિને ભાગે રે, અક્ષય દર્શન જ્ઞાન વૈરાગ્ય, આનંદધન પ્રભુ જાગે રે. વીરજીને ચરણે લાગું, વીરપણું તે માગું રે” પિતાનું ખરું સ્વરૂપ શું છે, તેની સ્મૃતિ આપવા ગ્રંથકારે અંતરાત્માના મુખમાં નીચેની ગાથા મૂકે છે – यदग्राह्यं न गृह्णाति गृहीतं नापि मुञ्चति । जानाति सर्वथा सर्व तत्स्वसंवेद्यमस्म्यहम् ।।२०।। Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ સમાધિશતક-વિવેચન - અગ્રાહ્યને ગ્રહે ના જે, ગ્રહેલું મૂકતે નથી; સર્વથા સર્વને જાણે, તે સ્વ-સંવેદ્ય હું નકી. ૨૦ ભાવાર્થ -“શું સ્વરૂપ છે મારું ખરું ?” શ્રીમદ્ રાજચંદ્ર-“અમૂલ્ય તત્વવિચાર.” - સિદ્ધાંતબોધના સારરૂપ આ નિર્ણય અંતરાત્મા હૃદયમાં લખી રાખે છે કે આત્મા અર્તા છે. પરપદાર્થોને, પરપદાર્થના ગુણોને, પરપદાર્થ સંબંધી વિકલ્પને કે પોતા વિષેના વિકલ્પોને પણ શુદ્ધ આત્મા ગ્રહણ કરતું નથી, કારણકે તે અગ્રાહ્ય એટલે ગ્રહણ કરવાને અગ્ય છે. શુદ્ધ આત્માને તે ગ્રહણ કરવાથી કંઈ લાભ નથી, તે તેને સ્વભાવ પણ નથી. પરંતુ પર વિષે વિકલ્પમાં પડતાં પિતાની શુદ્ધતા ગુમાવે છે. માટે જ્ઞાની અકર્તવ્ય કેમ આચરે ? - તે કઈ પૂછે કે જ્ઞાની નિસ્પૃહ હોવાથી ગ્રહણ ન કરે, પણ ત્યાગ કરે કે નહીં ? તેને ઉત્તર : ત્યાગ કરવાની બુદ્ધિ પણ જ્ઞાનીને નથી. જેણે પરને પોતાનું માન્યું જ નથી, તે તે પરને ત્યાગી પણ કેમ શકે ? પરને લેવાને વિકપ જેમ વિક્ષેપરૂપ છે, તેમ જ પરના ત્યાગને વિકલ્પ પણ વિક્ષેપ વા ભ્રાંતિરૂપ છે. પર તે પરરૂપ જેની સમજણમાં દ્રઢ થયું છે, તેને પરેને સહજ ત્યાગ જ વર્તે છે. લેવા-દેવાના વિકલ્પથી તે મુક્ત છે. - સમ્યક્દર્શન, સમ્યફજ્ઞાન, સમ્યક્રચારિત્ર આદિ સ્વભાવને તે ત્યાગ થઈ શકે તેમ નથી. તેથી આત્મગુણે ગૃહીત છે, તેને આત્મા તજતો નથી. જે આત્મા અગ્રાહ્યને ગ્રહતે નથી, ગૃહીતને મૂકતે નથી, તે તે શું કરે છે? તેને ઉત્તર ગ્રંથકર્તા દે છેઃ આત્મા Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ગ્રન્થયુગલ સર્વ પ્રકારે સર્વને જાણે છે એ જ એની ક્રિયા છે. આવું પોતાને પોતાનું સ્વરૂપ અનુભવમાં આવે તેવું છે. બીજાના કહ્યાથી કે દેખાડ્યાથી તે દેખાય તેવું નથી. હું સ્વ-સંવેદ્ય છું એમ અંતરાત્મા માને છે. શ્રી બનારસીદાસ આ જ અદ્દભુત દશાની વાત શ્રી સમયસાર નાટકમાં જણાવે છે – १“जबहीतें चेतन विभावसों उलटि आपु, समै पाई अपनो सुभाव गहि लीनो है; तबहीतें जो जो लेनेजोग सो सो सब लीनो, जो जो त्यागजोग सो सो सब छांडी दीनो है. लेवेकों न रही ठोर, त्यागीवेकों नाहीं और, बाकी कहा उबर्यो जु, कारज नवीन है, संगत्यागी, अंगत्यागी, वचन-तरंगत्यागी, मनत्यागी, बुद्धित्यागी, आपा शुद्ध कीनो है." અંતરાત્મા, પિતાની ભ્રાંતિ ટળી તે પહેલાં કેવી રીતે પ્રવર્તતે હતો તે દ્રષ્ટાંતપૂર્વક વિતક વાર્તા જણાવે છે : उत्पन्नपुरुषभ्रान्तेः स्थाणौ यद्विचेष्टितम् । तद्वन्मे चेष्टितं पूर्व देहादिष्वात्मविभ्रमात् ॥२१॥ દૂઠાને ભૂલથી માની- મનુષ્ય, જેમ વર્તતે પ્રત્યે તેમ પૂર્વે હું, દેહાદિ નિજ માનતે. ૨૧ ૧ અર્થ : જ્યારથી ચેતન, એ કોઈ જોગ પ્રાપ્ત થયે, વિભાવથી વિમુખ થઈ પોતાના સ્વભાવમાં આવી ગયો, ત્યારથી તેણે જે જે લેવાયોગ્ય હતું તે સર્વ લઈ લીધું. જે જે તજવાયોગ્ય હતું તે બધું ત્યાગી દીધું હવે ક્યાંયથી કંઈ લેવા યોગ્ય રહ્યું નથી, અને તજવાયોગ્ય પણ કંઈ રહ્યું નથી, તો હવે શું બાકી રહ્યું કે કંઈ નવું કરે? સંગ, અંગ કે વચનવિલાસ, મન, બુદ્ધિ આદિનો ત્યાગી બનીને પોતે શુદ્ધ આત્મા થયો છે. Page #144 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક-વિવેચન ૧૧૫ ભાવાર્થ - કરમસદ ગામના કોઈ એક ગૃહસ્થ ગંભીર ગામે જવા પાસે પૈસા લઈ ત્રણ-ચાર વાગ્યે રાત્રે નીકળેલા. થોડે દૂર ગયા પછી તેમને વાડમાં કોઈ છુપાઈ રહ્યું હોય તેમ લાગ્યું. મનમાં વહેમ પડ્યો કે કોઈને બાતમી મળી હોય કે આ રાત્રે પિસા લઈને જવાના છે, તેથી તે રાહ જોઈને છુપાઈ રહ્યો લાગે છે. તેથી મારે પણ તેને ખબર પડે તે પહેલાં સંતાઈ જવું ઠીક છે, એમ જાણી, તે એક બાજુ ઝાડવામાં લપાઈ રહ્યા અને નિર્ણય કર્યો કે તે દેખાતું બંધ થાય એટલે થાકીને જતે રહે, ત્યાર પછી આગળ જવું એમ કરતાં સવાર થયું. ત્યારે પ્રકાશમાં જણાયું કે ત્યાં કોઈ માણસ નહતું પણ હિરેરાનું થડ ધાળું માણસ જેવું અંધારામાં લાગતું હતું થડ છે એમ નિર્ણય થયે નહોતે ત્યાં સુધી અનેક વિકલ્પ ઊઠતા કે જે હવે ન ખસે તે પાછા જઈ પિલીસને ખબર આપી તેને પકડાવ, કે બીજા ગામ ઉપર થઈ લાંબે રસ્તે જવું તે એકદમ દેડી આવે કે બીજા માણસોને લઈને આવે તે શું કરવું આદિ અનેક ભય અને બચાવના વિકપ તે કરતા હતા. આ બનેલા બનાવ જેવું ગ્રંથકારે દૃષ્ટાંત આપ્યું છે કે ઝાડના ઠૂંઠાને પુરુષ માનવારૂપ બ્ર તિ જેને ઉત્પન્ન થઈ છે તે જેમ અનેક વિકલ કરી શત્રુ-મિત્ર આદિ તરીકે તેને માને છે, તેથી તેને જીતવાની કે પ્રસન્ન આદિ કરવાની ફિકર ર્યા કરે છે, તેમ બહિરાત્મા થડ જેવા આ દેહને પોતાનું સ્વરૂપ માનવાની ભ્રાંતિમાં પડ્યો હતો, ત્યારે દેહને ઉપકારક જે જે સામગ્રી મળે તે પ્રત્યે રાગ કરતે, તેવી તેવી સામગ્રી મેળવવા મથત, કષ્ટ વેઠતે, ખર્ચ કરતે દેહને પ્રતિકૂળ જણાય તે પ્રત્યે દ્વેષ કરતે, તેનું અપમાન કરતે, યુદ્ધ કરતે Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ગ્રન્થયુગલ અને તે ટાળવા ઇચ્છા રાખતા, પુરુષાર્થ કરતા અને દુઃખી પણ થતા. અનંત કાળથી જીવની આ પ્રકારની ચેષ્ટા હતી; તેથી જીવ દુઃખી દુઃખી થઈ રહ્યો હતા. “ જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યા દુ:ખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત —શ્રીમદ્ રાજચન્દ્ર આત્મસિદ્ધિ નળ રાજાના વિરહથી ઉન્મત્ત થયેલી દમયંતી સતી જેમ ઝાડના ઠૂંઠાને નળ રાજા માનીને પ્રેમપૂર્વક તેના તરફ જતી હતી, તેમ આત્મબ્રાંતિથી દેહને પેાતાનું સ્વરૂપ જાણી આ અજ્ઞાની જીવે રત્નચિંતામણિ જેવા આ દુર્લભ માનવભવ અત્યાર સુધી દેહને અર્થે વૃથા પરિશ્રમ કરવામાં ગાળ્યા, એમ આત્મજ્ઞાન થાય ત્યારે અંતરાત્માને સમજાય છે. હિરાત્મદશા છૂટતાં જીવનપલટ થાય છે અને મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ થાય છે તથા માનવદેહને મેાક્ષના સાધનરૂપે વાપરે છે. તેનું તે દૃષ્ટાંત લખાવી હૂડાને પુરુષ માનવાની ભ્રાંતિ ટળવાથી કેવી ચેષ્ટા થાય છે તે ગ્રંથકાર આગળની ગાથામાં ગાય છે: : यथाऽसौ चेष्टते स्थाणौ निवृत्ते पुरुषाग्रहे । तथा चेष्टोऽस्मि देहादौ विनिवृत्तात्मविभ्रमः ॥ २२ ॥ મનુષ્ય-માન્યતા ટાળી, હૂડા પ્રત્યે પ્રવર્તતા; તેમ ભ્રાન્તિ ટળી ત્યારે, દેહાદિ ભિન્ન માનતા. ૨૨ "" - ભાવાર્થ ઃ— પંદરમી ગાથામાં દેહ તે હું છું” એ માન્યતા સંસારનું મૂળ છે એમ જણાવ્યું હતું, તે માન્યતા તજવાને ઉપદેશ આપ્યા હતા. આ ગાથામાં પણ દૃષ્ટાંતપૂર્વક એ જ વાત સ્પષ્ટ કરી છે કે દેહને આત્મા માનવાના આગ્રહ Page #146 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક-વિવેચન ૧૧૭ અનાદિ કાળથી જીવને હવે તે સદ્દગુરુના ઉપદેશે દુઃખરૂપ માનવાથી બહિરાત્માએ મૂકી દીધો. તેનું ફળ શું આવ્યું તે વિષે કહે છે. ટૂંઠાને પુરુષ માની તેથી ભય પામતે હતે કે મને લૂંટી લેશે, તે ભય જેમ દૂર થવાથી તે નિર્ભય બને છે, તેમ આત્મા નિઃશંકપણે સત્ છે, પરમાનંદરૂપ છે એ નિશ્ચય થતાં દેહને આધારે દુઃખી કે સુખી થવાની કલ્પના છૂટી જવાથી આખા સંસારની ઉપાધિ તેના મનમાંથી ખસી જાય છે. પૂર્વના પ્રારબ્ધકર્મવેગે સંસારમાં પ્રવર્તવું પડે, પણ તેને જે તેના મન ઉપર રહેતું નથી. પોતાપણું ટળી જવાથી શેઠની દુકાન ચલાવનાર નેકરને નફા-તેટાના વિકલ્પો નથી રહેતા તેમ બધાં કામ કરવા છતાં, તેને મારાપણને જે નથી હોતો. દેહની માતા, દેહના પિતા, દેહને પુત્ર, દેહ, દેહનાં સગાં-સંબંધી, દેહને નામે મિલક્ત, વેપાર, આબરૂ, માનઅપમાન, ઓળખાણ-પિછાન, દેહને દેશ, દેહનાં સુખ, દેહનાં દુઃખ, દેહને સંસાર અને દેહના કલેશે મનાતાં, તે બધા પ્રત્યે ઉદાસીનતા, વૈરાગ્ય વર્તે છે તે પ્રવૃત્તિ ટાળી આત્મહિતનાં સાધન, સતદેવ, સગુરુ, સદૂધર્મ, સત્સંગ, સવાચન, વિચાર, આત્મભાવના, આત્મશુદ્ધિ, સર્વસંગપરિત્યાગ, મહાપુરુષેની આચરણા, મેક્ષમાર્ગમાં પ્રયાણ આ પોતાનાં લાગે છે, તેને શેધે છે, તેને અર્થે પુરુષાર્થ કરે છે, અને તેમાં તન્મય બને છે. - પ્રથમ દેહને અર્થે જે ઈચ્છતો, ગ્રહણ કરતે, સંતોષ પામતે તેને બદલે આત્માર્થી થવાથી તેની ઈચ્છા, તેને પુરુષાર્થ, પ્રવર્તન અને સુખની માન્યતાને ધ્યેય શુદ્ધ આત્મા Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ગ્રન્થ-યુગલ બને છે. ટૂંકામાં તે મોક્ષમાર્ગી બને છે, આત્મભાવે સંસારને ઉપાસતે નથી, પણ સંસારપરિભ્રમણ પૂરું કરી, અનંત કાળ માટે આત્માના અનંત સુખમાં બિરાજમાન થવા તત્પર બને છે. “પાણી માત્રના ચT, fiદ્રર્મવતિ તાણી' જેવી જેની ભાવના હોય તેવી તેને સિદ્ધિ પ્રાપ્ત થાય છે તે પ્રમાણે આત્મભાવના જેની સદાય રહે છે તેને આત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય છે. દેહને અર્થે જીવનારને અન્ય દેહ જરૂર પ્રાપ્ત થાય છે. દેહને પોતાનું સ્વરૂપ માન્યું હતું ત્યારે દેહ જ આત્માને સ્વામી બની, તેની પાસે દેહનાં કામ કરાવતે; હવે આત્માને પોતાનું સ્વરૂપ માનનાર અંતરાત્મા આત્માનાં કામ અર્થે દેહને વાપરે છે; જરૂર પડયે આહાર–પાણી, દવા, વગેરે વડે સંભાળ દેહની કરે છે, પણ તેને મેક્ષના સાધનમાં ઉપયોગી માની કરે છે. - હવે પોતાનું સ્વરૂપ અનુભવાયાથી અંતરાત્મા “વોટ્ટ સ્વરૂપ વિચારે છે – येनात्मनाऽनुभूयेऽहमात्मनैवात्मनाऽऽत्मनि । सोऽहं न तन्न सा नासौ नैको न द्वौ न वा बहुः ॥२३।। આત્મા જે આત્મભાવે હું, આત્માનંદ અનુભવું, તે હું, ના સ્ત્રી નપુંસક, ના નર, એક કે બહુ. ૨૩ ભાવાર્થ :– “છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા નું કર્મ; નહિ ભોક્તા નું તેહને,એ જ ધર્મને મર્મ.” –શ્રીમદ્ રાજચંદ્ર અંતરાત્માને દેહને આત્મા માનવાની ભ્રાંતિ છૂટી ગઈ હોવાથી, સદ્ગુરુ-ઉપદેશથી ઉપગ સ્વરૂપ અવિનાશી આત્માને આત્મા માને છે અને ઉપગ પ્રત્યે ઉપગને વાળીને Page #148 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક-વિવેચન પોતાના અનુભવ કરે છે તે દશાની સ્મૃતિ લાવી અંતરાત્મા જણાવે છે કે જે ઉપયે ગસ્વરૂપ આત્માથી મને મારે આત્મા અનુભવાય છે, સાક્ષાત્ ભાસે છે, તેમાં આત્મા જ સાધનરૂપ છે, તથા આત્મામાં જ આત્માના આધારે અનુભવ થાય છે; ‘આ હું’ એમ દેહથી ભિન્ન પોતાનું સ્વરૂપ સ્પષ્ટ અનુભવાય છે. " वस्तु विचारत ध्यावतें, मन पावै विश्राम, रस स्वादत सुख उपजें, अनुभव याको नाम. " —શ્રી બનારસીદાસ દેહભાવથી ભિન્ન, નિર્વિકલ્પ, અવાચ્ચ અનુભવદશા તે હું છું ( સોઢમ ). દેહને આધારે સ્ત્રીજાતિ, નરજાતિ કે નાન્યતરજાતિ કહેવાય છે, તે હું નથી; એક, બે કે મહુ વચનને આધારે જેની ગણતરી કરાય છે તેવા પદાર્થ હું નથી. વાણીથી જેનું વર્ણન થાય તેવું અનુભવ-સ્વરૂપ નથી. ૧૧૯ બાહ્ય અને અંતર્વાચા રેકાયા પછી જે અનુભવ થાય તે વાચાગાચર નથી એમ જણાવવા માટે કહ્યું કે હું સ્ત્રી નથી, પુરુષ નથી કે નપુંસક નથી. દેહભાવ છૂટ્યા વિના આત્મ-અનુભવ થાય નહીં, તે અર્થે સદ્ગુરુ વારંવાર આ ઘણા ભવના આગ્રહ મુકાવવા ઉપદેશે છે કે તું બ્રાહ્મણ નથી, વાણિયા નથી, ક્ષત્રિય નથી, પાટીદાર નથી, સેવક નથી, સ્વામી નથી, સાધુ નથી, ગૃહસ્થ નથી, સ્ત્રી નથી, પુરુષ નથી, નપુંસક નથી, દેહ નથી, કાળા નથી, રૂપાળા નથી, ગરીબ નથી, ધનવાન નથી, તું શ્વેતાંબર નથી, દિગંબર નથી, રક્તાંબર નથી, પીતાંખર નથી, વૈષ્ણવ નથી, વેદાંતી નથી, શૈવ નથી, સ્થાનકવાસી નથી, દેરાવાસી નથી, તેરાપંથી નથી, વીસપથી નથી, મૂળસંધી નથી, કાષ્ઠસંઘી નથી, હિંદુ નથી, Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ગ્રન્થ-યુગલ મુસલમાન નથી, દાદુપથી નથી, કબીરપથી નથી, નાનકથી નથી, આમ અનેક વેષ અને પંથની જાળમાં ફસાઈ તું તને જે માને છે તે તું નથી. પરંતુ સદ્ગુરુએ જાણે છે, અનુભવ્યો છે અને વાણીથી બને તેટલે તેને પ્રકાશ કર્યો છે તે તે છે. આમ વારંવાર નિષેધાત્મક તેમ જ વિધિરૂપે સમ્યદર્શન, સમ્યકજ્ઞાન, સમ્યક્રચારિત્ર અને અનંત સુખસ્વરૂપ આત્મા છે એવી સદ્ગુરુના ઉપદેશને અનુસારે નિરાગ્રહપણે જીવને માન્યતા થાય તે આગ્રહ ભુલાતાં પ્રત્યક્ષપણે સદ્ગુરુકૃપાએ પિતાનું સ્વરૂપ અનુભવાય તેવું છે. માટે જેની (સત) પ્રાપ્ત કરવાની દ્રઢ મતિ થઈ છે તેણે પોતે કંઈ જ જાણતું નથી એ દૃઢ નિશ્ચયવાળે પ્રથમ વિચાર કરે અને પછી “સની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે જવું, તે જરૂરી માર્ગની પ્રાપ્તિ થાય.” –શ્રીમદ્ રાજચંદ્ર પિતાના સ્વરૂપને નિર્ણય અંતરાત્મા વિશેષ સ્પષ્ટપણે દર્શાવે છે – यदभावे सुषुप्तोऽहं यद्भावे व्युत्थितः पुनः । अतीन्द्रियमनिर्देश्य तत्स्वसंवेद्यमस्म्यहम् ॥२४।। જે વિના નીંદમાં ડૂબે, જો જે રૂપ જાણીને, અતીંદ્રિય, અકથ્ય હું, સ્વસંવેદન સાધ્ય તે. ૨૪ ભાવાર્થ – જે નિદ્રામાં સ્વપ્ન પણ ન આવે તેને સુષુપ્તિ કહે છે. ત્યાં પિતાનું ભાન હોતું નથી. આત્માની ઘણુંખરી શક્તિ અવરાઈ જાય છે. બહિરાત્મદશામાં પણ જીવને હું કોણ છું?” તેને યથાર્થ નિર્ણય હેતે નથી બેભાન અવસ્થા તે કહેવા યોગ્ય છે. તેથી અંતરાત્મા પિતાની વીતેલી Page #150 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક-વિવેચન ૧૨૧ બહિરાત્મદશાને સુષુપ્તિ સાથે સરખાવતાં કહે છે કે આત્મભાન વિના હું બહિરાત્મદશામાં ઊંઘતે હતે, આત્મભાન થતાં હું જાગ્યો. શ્રીમદ્ રાજચંદ્ર “પુષ્પમાળાના પ્રથમ પુષ્પમાં આ વાત સુંદર રીતે દર્શાવે છે ? “રાત્રિ વ્યતિકમી ગઈ, પ્રભાત થયું, નિદ્રાથી મુક્ત થયા. ભાવનિદ્રા ટાળવાને પ્રયત્ન કરજે.” જેના અભાવે હું ઊંઘતો હતું, જે થવાથી હું જાગી ઊડ્યો, તે આત્મભાન કેવું છે, તેનું વર્ણન ગ્લૅકની બીજી પંક્તિમાં કર્યું છે. “ોડનું વર્ણન ગયા પ્લેકમાં હતું તે જ, આમાં ઊંઘનું દ્રષ્ટાંત આપી અંતરાત્મદશારૂપ જાગૃતિ જણાવી છે. જાગીને જોતાં હું અતીન્દ્રિય સ્વરૂપ છું એમ મને અનુભવાયું. ગમે તેટલા કાળ સુધી, અનેક શોધ-ખેળના આધારે, આત્માને નિર્ણય ઈન્દ્રિ દ્વારા કરવા ધારું, તે તે સર્વ પ્રયત્ન નિષ્ફળ નીવડે એવું મારું સ્વરૂપ છે, એમ મને નિશ્ચિતપણે અનુભવાયું. કારણ કે ઇન્દ્રિયે, પુદ્ગલ દ્રવ્યના ગુણો જે રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ છે, તેને જ ગ્રહણ કરવાની શક્તિ ધરાવે છે. પણ અરૂપી પદાર્થ ઈન્દ્રિયેથી ગ્રહણ થઈ શકતા નથી. અને આત્મા ચૈતન્ય લક્ષણવાળા અરૂપી પદાર્થ છે, તે ઇન્દ્રિયને વિષય નથી, માટે ઇન્દ્રિ દ્વારા આત્માની શોધ કરવા ઇછે તે નિષ્ફળ જ નીવડે. . ગાય પાસે કોઈને લઈ જઈ, તેનું શિંગડું પકડી “આ ગાય” એમ બતાવી ઓળખાવીએ, તેમ તીર્થકર જેવા સર્વલબ્ધિધારી જ્ઞાની પણ આત્માને “આ આત્મા એમ બતાવી શક્યા નથી, તેથી આત્મા અનિર્દેશ્ય છે એટલે આત્મા બતાવી શકાય તે પદાર્થ નથી. તેથી આત્મા બતાવવાને Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ગ્રન્થ-યુગલ દંભ કરનારા મિથ્યાત્વી અને માયાવી કરે છે. તેવી વાજાળમાં મુમુક્ષુ જીવે ન ફસાવું. તે કેઈને પૂછવાનું મન થાય કે આત્માને અનુભવ કેમ થતું હશે? તેને ઉત્તર, “હું સ્વ-સંવેદ્યસ્વરૂપ છું” એમ, અંતરાત્મા આપે છે. પિતાને પોતાને અનુભવ થઈ શકે છે, અનુભવકાળમાં નિઃશંકપણે “આ હું એમ ભાસે છે; તેથી આત્માને “સ્વયંતિ ’ વિશેષણ પણ અપાય છે. બીજાના પ્રકાશથી આત્મા પ્રકાશે તે પદાર્થ નથી. શ્રીમદ્ રાજચંદ્ર લખે છે – સ્પષ્ટ પ્રકાશપણું, અનંત અનંત કેટી તેજસ્વી દીપક, મણિ, ચંદ્ર, સૂર્યાદિની કાંતિ જેના પ્રકાશ વિના પ્રગટવા સમર્થ નથી, અર્થાત્ તે સર્વ પોતે પોતાને જણાવવા અથવા જાણવા ગ્ય નથી. જે પદાર્થના પ્રકાશને વિષે ચૈતન્યપણાથી તે પદાર્થો જાણ્યા જાય છે, તે પદાર્થો પ્રકાશ પામે છે, સ્પષ્ટ ભાસે છે, તે પદાર્થ જે કઈ છે તે જીવ છે. અર્થાત્ તે લક્ષણ પ્રગટપણે સ્પષ્ટ પ્રકાશમાન, અચળ એવું નિરાબાધ પ્રકાશ્યમાન ચૈતન્ય, તે જીવનું તે જીવ પ્રત્યે ઉપગ વાળતાં પ્રગટ દેખાય છે.” આત્માને દેખનારને શું લાભ થાય છે, તે આગળના શ્લેકમાં ગ્રંથકાર હવે કહે છે – . क्षीयन्तेऽत्रैव रागाद्यास्तत्त्वतो मां प्रपश्यतः । बोधात्मानं ततः कश्चिन्न मे शत्रुर्न च प्रियः ॥२५॥ રાગાદિ આ ભવે જાયે, ઓળખે તત્વથી મને, જ્ઞાનરૂપે મને જાણ્ય, શત્રુ-મિત્ર ન કે બને. ૨૫ Page #152 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક-વિવેચન ૧૨૩ ભાવાર્થ – વરસાદનું પાણી જેમ શેરડીને છેડ પીએ તે તે ગળ્યું બને છે, લીમડાના ઝાડમાં જતાં તે કડવું બને છે, આંબલીના ઝાડમાં જઈ ખાટું બને છે, છતાં પણ તે પાણીરૂપે જ રહે છે, તેમ આત્મા વિવિધ કર્મના યોગે અનેક વિચિત્રતા ધારણ કરે છે, છતાં આત્મા તે આત્મારૂપે જ છે. આવી દ્રષ્ટિ અંતરાત્માની હોવાથી તે દરેક આત્માને તેના મૂળ સ્વરૂપે જોવાની ટેવ પાડે છે. “ સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય; સદ્દગુરુ આજ્ઞા, જિનદશા, નિમિત્ત કારણમાંય. ” –શ્રીમદ્ રાજચંદ્રત આત્મસિદ્ધિ આત્મદ્રષ્ટિથી જોનારને કેઈ શત્રુ કે મિત્ર જણાય નહીં. કર્મના ઉદયે કેધાદિને વશ થઈ શત્રુને આકારે કઈ ભાસે કે પ્રેમ-આધીન કેઈ મિત્રાદિ સંબંધે વર્તે તે પણ કોઈ પ્રત્યે રાગ-દ્વેષ અંતરાત્મા કરતું નથી. અંતરાત્મા જ્ઞાનસ્વરૂપ છે, તે યથાર્થ તત્વને દેખનાર એ (સોમ) તેને આ ભવમાં જ રાગદ્વેષને ક્ષય થઈ કેવળજ્ઞાન પ્રગટે છે. પછી તેને કોઈ શત્રુ કે મિત્ર રહેતું નથી. શત્રુતા કે મિત્રતાનું કારણ તે રાગદ્વેષ ભાવે જ છે. જેના રાગદ્વેષને ક્ષય થયે તેને સર્વ પ્રત્યે સમભાવ સદાય રહે છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુ ધ્યાનમાં હતા તે વખતે કમઠના જીવે દેવ-અવસ્થામાં, ધ્યાનમૂર્તિ શ્રી પાર્શ્વનાથને દેખ્યા કે તરત જ પૂર્વના સંસ્કારે વૈરભાવ પ્રગટ થયે. અનેક ઉપસર્ગો કરી દુઃખ દીધું, આખરે ડુબાડી દેવા ભારે વૃષ્ટિ વરસાવી, નાકમાં પાછું પેસી જાય તેવું પૂર ચઢયું; તેવામાં ધરણેન્દ્ર અવધિજ્ઞાન, ભગવાનને ઉપસર્ગ થાય છે એમ જાણું Page #153 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થ-યુગલ કે તરત તે ઇંદ્રાણી સહિત આવી પહોંચ્યા અને ધ્યાનસ્થ ભગવાનને પાણીથી ઊંચે લઈ તેમની ભક્તિ કરવા લાગ્યા. આમ એક દેવ શત્રુપણું દર્શાવે છે, એક દૈવ મિત્રપણું આચરે છે, પરંતુ શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં પરિણામ અને પ્રત્યે એકધારાં સમભાવનાં વર્તતાં હતાં. યથાર્થ સ્વરૂપના દર્શનનું આ ફળ છે કે આ ભવમાં જ તેના રાગદ્વેષ ક્ષય થાય છે, તેથી કેાઈને શત્રુ-મિત્ર વૃષ્ટિથી તે દેખતા નથી; એટલે કર્મ બંધાતાં નથી, તેથી તે ભોગવવા ફરી જન્મવું પણ પડતું નથી. ૧૨૪ આવા ચમત્કાર આત્મદૃષ્ટિના છે, તેથી તે જ પ્રાપ્ત કરી જન્મમરણનાં અસહ્ય દુ:ખાથી ખિાતા આ આત્માના ઉદ્ધાર કરવાના નિર્ણય કરી સત્પુરુષાર્થમાં નિરંતર વર્તવા ચેાગ્ય છે. એ જ વાત એટલે શત્રુ-મિત્રતા ટળી જાય છે તે અલંકારિત કાવ્યથી ગ્રંથકાર વિશેષ સ્પષ્ટ કરે છે :~ मामपश्यन्नयं लोको न मे शत्रुर्न च प्रियः । मां प्रपश्यन्त्रयं लोको न मे शत्रुर्न च प्रियः ||२६|| મને ના દેખતા લેાકેા, શત્રુ-મિત્ર ન થાય, જો; મને જે દેખનારા તે, શત્રુ-મિત્ર ન થાય કેા. ૨૬ ભાવાર્થ :- અંતરાત્મા જણાવે છે કે હું દેહસ્વરૂપ નથી, જે લેાકેા મારા આત્માને જાણતા નથી કે દેખતા નથી, તે મારા આત્માના શત્રુ કે મિત્ર ક્યાંથી થાય ? જેને ઓળખતા જ ન હોઈએ તે વિષે આ શત્રુ છે’ એવી કલ્પના કેમ કરી થાય ? એટલે પ્રથમ જેને દેખીએ તેની સાથે મનાવ અણુમનાવ થતાં મિત્ર કે શત્રુની કલ્પના થાય છે, તેથી મને ન દેખનારા મારા શત્રુ કે મિત્ર બનવાનો સંભવ જ. નથી. Page #154 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક-વિવેચન તેમજ હું તે। આત્મા છું, તેથી જે મને આત્મારૂપે દેખે છે તે તે આત્મજ્ઞાની હાવા જોઇએ. એટલે આત્મજ્ઞાની તે શત્રુ-મિત્રની કલ્પના કરતા નથી; બાહ્ય ચેષ્ટાનું તેને મહત્ત્વ નથી. આત્માથી સૌ હીન' એમ માનનારા મારા પ્રત્યે શત્રુપણું કે મિત્રપણું રાખતા નથી. કર્મબંધથી છૂટી મેક્ષ પ્રાપ્ત કરવાની ભાવનાવાળા આત્મજ્ઞાની રાગદ્વેષ કરી, શત્રુ-મિત્રતા જે સંસારનું કારણ છે, તે આરાધવા ઇચ્છતા નથી. અજ્ઞાની જીવ દેહને દેખતા હાવાથી મને દેખતા નથી. તેથી દેહના શત્રુ-મિત્ર ગણાય; પણ મારા આત્માને જાણતા ન હાવાથી તે મારા આત્માના શત્રુ-મિત્ર નથી. ૧૨૫ જ્ઞાની મહાત્માના રાગ-દ્વેષ ટળેલા હેાવાથી તે મારા આત્માને દેખે છે, છતાં રાગદ્વેષ ન હેાવાથી શત્રુ-મિત્રની કલ્પના તેમને થતી નથી. તેથી જ્ઞાની કે અજ્ઞાની કેાઈ આ જગતમાં મારા શત્રુ-મિત્ર નથી. અંતરાત્મા થવાથી આમ જીવને અંતતિ રહે છે. સભ્યષ્ટિ અંતરાત્માને વીતરાગતા પ્રગટી છે, તેથી શત્રુ-મિત્ર ભાવેા તેને હાતા નથી; ભૂતકાળની વાતાનું સ્મરણ કરીને પણ વૈર વધારતા નથી પણ ભૂલી જાય છે; ભવિષ્યમાં આમ કરી તેનું ભૂંડું કરું એવું તેને ઊગતું નથી; તથા નિઃસ્પૃહતા હેાવાથી ખીજાને રાજી કરવા કે ખીજાથી રાજી થવા અર્થે રાગભાવ પોષતા નથી. આવી અલૌકિક દશા પામેલા અંતરાત્મા પરમાત્મદશા સાધવાના પુરુષાર્થમાં જ પ્રવર્તે છે; કષાય ઘટાડવા મથે છે. અંતરાત્મા પરમાત્મદશાની ઉપાસના કેવી રીતે કરે છે, તે દર્શાવવા આગળની ગાથા ગ્રંથકાર પ્રકાશે છેઃ Page #155 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થ-યુગલ त्यक्त्वैवं बहिरात्मानमन्तरात्मव्यवस्थितः । भावयेत्परमात्मानं सर्वसङ्कल्पवर्जितम् ॥२७॥ મહિરાત્મા તજી આમ, અંતરાત્મા બની અહા ! સર્વે સંકલ્પથી મુક્ત, પરમાત્માપણું લહેા. ૨૭ ભાવાર્થ : ગાથા ૧૫ થી ૨૬ સુધી અંતરાત્માને અહિરાત્મદશાથી ચેતતા રહેવાની, તેવા ભાવમાં તણાઈ ન જવાય તેની ભલામણ કરી છે. હવે હિરાત્મા તજી અંતરાત્મામાં સ્થિરતા કરનાર સર્વ સંકલ્પો તજી, નિર્વિકલ્પ પરમાત્માની ભાવના કરે, એવા ઉપદેશ કરે છે. ૧૨૬ ઇન્દ્રિયના વિષયે, બાહ્ય-અંતર્વાચા, દેહાધ્યાસ, રાગદ્વેષ અને શત્રુ-મિત્રપણું આ બધાં મહિાત્મદશાને પોષનારાં કારણા વર્ણવી, અંતરાત્મા તેથી રહિત થાય છે એમ જણાવી, આત્માના અનુભવ દ્વારા આત્મામાં આત્મભાવના કરવી એમ જણાવ્યું. હવે તે દશાની વૃદ્ધિ કરવા સંપૂર્ણ પદ પરમાત્મદશા જે નિર્વિકલ્પ છે તેના અવલંબને સંકલ્પ-વિકલ્પરૂપ અંધન દૂર કરવા અંતરાત્માને ગ્રંથકાર પ્રેરણા કરે છે. મહિરાત્મા બાહ્ય ઉપાધિ, શરીર, ધન-ધાન્યાદિ પ્રત્યક્ષ દેખાય તેવા પદાર્થોના માહાત્મ્યને લીધે પોતાના વિચાર કરી શકતા નહેાતે. સદ્ગુરુચાગે, સત્ય મેધના પ્રતાપે તથા સત્શાસ્ત્રના સદ્વિચારે ખાદ્ય ભાવે અસાર લાગવાથી, બંધનકારક ભાસવાથી, પોતાને પોતાનું ભાન નથી તે મહાઅનર્થંકારક ભૂલ છે એમ સમજાવાથી, આત્મવિચાર જાગ્યા, ત્યારે પોતાનું સ્વરૂપ દેહાદિથી ભિન્ન ભાસ્યું, તે જ અવિનાશી, પરમાનંદરૂપ અને ઉપાસવા યોગ્ય લાગવાથી આત્મરુચિ વર્ધમાન થઈ. પોતાને હાનિકારક ખરા શત્રુ કાણુ છે તે Page #156 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક–વિવેચન સમજાયું કે પરને પોતાનું માનવાના મેહ, દેહને આત્મા માનવાની ભૂલ, ક્રોધ, માન, માયા, લેલ આ બધાના જય કરી તેમને નિર્મૂળ કર્યા વિના પરમ શાંતિ પ્રાપ્ત થાય તેમ નથી. તેમાં મદદ કરનાર ભેદજ્ઞાન કે વિવેકજ્ઞાન અને પરમપદ કે પરમાત્મસ્વરૂપની ઉપાસના એ એ સાધના છે, એમ લાગવાથી બીજા ભાવેા તજી, પોતાનું ખરું સ્વરૂપ તે પરમાત્મપણું જ છે માટે તના અભ્યાસ કરવા એમ અંતરાત્માને ખાતરી થયે, તે જ મુખ્ય લક્ષ રાખી, તે અર્થે હવે પુરુષાર્થ કરે છે. જેવા થવું હાય તેની ભાવના નિરંતર કર્તવ્ય છે. આત્મા અદ્વૈતપદ વિચારે તે અત્યંત થાય. સિદ્ધપદ વિચારે તા સિદ્ધ થાય. આચાર્યપદ વિચારે તે આચાર્ય થાય. ઉપાધ્યાયના વિચાર કરે તેા ઉપાધ્યાય થાય. સ્ત્રીરૂપ વિચારે તે આત્મા સ્ત્રી, અર્થાત્ જે સ્વરૂપને વિચારે તે રૂપ ભાવાત્મા થાય.'' શ્રીમદ્ રાજચંદ્ર-ઉપદેશછાયા.’ હવે આત્મામાં સ્થિરતા કેમ થાય તેના માર્ગે ગ્રંથકાર છે ઃ --- દર્શાવે ૧૨૭ सोऽहमित्यात्तसंस्कारस्तस्मिन् भावनया पुनः । तत्रैव दृढसंस्काराल्लभते ह्यात्मनि स्थितिम् ॥२८॥ ‘નોર્ડ્ઝ' સંસ્કાર પામીને, ભાવના કરવી અતિ; દૃઢ સંસ્કાર જામીને, આત્મામાં સ્થિરતા થતી. ૨૮ ભાવાર્થ ઃ— ગમે તે ક્રિયા, જપ, તપ કે શાસ્ત્રવાંચન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે; તે એ કે જગતની વિસ્મૃતિ કરવી અને સના ચરણમાં રહેવું.' શ્રીમદ્ રાજચંદ્ર Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ગ્રન્થ-યુગલ પરમાત્મસ્વરૂપ કે સત્ એ પિતાનું યથાર્થ સ્વરૂપ છે, તેની જેને માન્યતા થઈ છે એવા સંસ્કારી અંતરાત્માએ તે તે પૂર્ણપદની વારંવાર ભાવના કરી તે પરમાત્મપદના સંસ્કાર અચળ કરવા ગ્ય છે. તેથી આત્મ-સ્થિરતા કે સમ્યકચારિત્ર પ્રાપ્ત થાય છે. “જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણો સથી ભિન્ન અસંગ મૂળ મારગ સાંભળો જિનનો રે, તેવો સ્થિર સ્વભાવ તે ઊપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ-મૂળ0” - શ્રીમદ્ રાજચંદ્ર આગળ ૨૭ મા પ્લેકમાં કહ્યું તેમ સર્વ સંકલ્પ તજવાથી પરમાત્મપદની ભાવના થાય છે. આ દ્રશ્ય જગતનું વિસ્મરણ થયા વિના સંકલ્પ-વિકલપિ ટળે નહીં. તે અર્થે ભક્તિમાર્ગ એ ટૂ કે રસ્તે છે. ભક્તિથી વિક, વિક્ષેપ મટે છે. “સપુરુષમાં જ પરમેશ્વરબુદ્ધિ અને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે અને એ બુદ્ધિ પરમ દૈન્યત્વ સૂચવે છે જેથી સર્વ પ્રાણુ વિષે પોતાનું દાસત્વ મનાય છે અને પરમ શ્યતાની પ્રાપ્તિ હેય છે.” -શ્રીમદ્ રાજચંદ્ર પ્રથમ ભક્તિની શરૂઆતમાં ક્રાસો' હું પુરુષરૂપ પરમાત્માને દાસ છું, એ ભાવના રહે છે, પછી પરમેશ્વર તે જ હું છું—“ફોડડ્યું એ બીજી ભૂમિકા કે “મધ્યપાત્ર મહાભાગ્ય’–દશા છે “ક” એ પરાભક્તિ, પરમાત્મા સાથે અભેદદશા-સૂચક છે, તે ઉત્તમ ભૂમિકા છે. તે જ આત્મસ્થિરતા કે સ્થિતપ્રજ્ઞદશા છે. - સદ્ગુરુના શુદ્ધ સ્વરૂપને હૃદયમાં સ્થિર સ્થાપી ઉપાસના કરવાને ક્રમ સૂચવતી ઉપનિષદૂમાં એક કથા છેઃ Page #158 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક-વિવેચન ૧૨૯ એક વૃક્ષ ઉપર બે પક્ષીઓ વસે છે. એક નિર્લેપ, અસંગ-સ્વરૂપ છે; બીજું પક્ષી વૃક્ષનાં ફળ ખાય છે, આ ડાળથી આ ડાળ જાય છે. ગાય છે, અને કલેલ કરે છે, પણ પ્રથમ પક્ષી તરફ તેને લક્ષ, દૃષ્ટિ રહે છે. આમ જીવ અથવા અંતરાત્મા શિવપદની ભાવના ભાવતાં દેહાદિ ક્રિયાઓમાં પ્રવર્તે છે તે ભાવના તેના ભવને નાશ કરનાર બને છે. “આતમભાવના ભાવમાં જીવ લહે કેવળ જ્ઞાનરે.” –શ્રીમદ્ રાજચંદ્ર મેક્ષમાર્ગમાં આત્મભાવના એ જ સત્ય પુરુષાર્થ છે. તેથી જ આ અમૂલ્ય અવસર, મોક્ષ મેળવવાની મોસમ, સફળ થાય તેમ છે. સર્વ બીજી બાબતે ગૌણ કરી એક આત્મભાવના પિષાય તેમ વર્તનાર પરમ પુરુષાર્થી, પરમ પૂજ્ય, અનુકરણીય છે. રુચિ અનુયાયી વીર્ય, ચરણ ધારા સધ.” –ીમદ્ દેવચંદ્રજી ચારિત્ર કે આત્મસ્થિરતાનું કારણ સતુશ્રદ્ધા છે. તેથી ગ્રંથકાર બહિરાત્માને વિશ્વાસ ભયકર સમજાવી, તેને નિર્ભયપદ દર્શાવવા આગળની ગાથા પ્રકાશે છે – मूढात्मा यत्र विश्वस्तस्ततो नान्यद्भय स्पदम् । यतो भीतस्ततो नान्यदभयस्थानमात्मनः ॥२६॥ મૂઢ વિશ્વાસ રાખે તે-વસ્તુથી વધુ ભીતિ ક્યાં? ડરે જેથી, વધુ ના કે, અભય સ્થાન આત્મનાં ૨૯ ભાવાર્થ –-પરમાત્મપદની ભાવનામાં સંકલ્પ-વિકલ્પ વિધરૂપ છે અને સંક૯પ-વિકલ્પનું કારણ બાહા જગતનું માહાસ્ય કે તેનો વિશ્વાસ એ છે. તે વિશ્વાસ કે ભયકર Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ગ્રન્થયુગલ છે તે જણાવવા ગ્રંથકાર કહે છે કે જ્યાં જ્યાં આ અજ્ઞાની જીવે વિશ્વાસ રાખ્યા છે, પ્રેમ કર્યો છે, તે જ તેને પરિશ્રમણનાં કારણુરૂપ કર્મના હેતુ છે. વાઘ, સિંહ, સાપ, શત્રુ, શસ્ત્ર, વિષ આદિ પદાર્થોને અજ્ઞાની જીવે। મહાભયનાં કારણ માને છે, પણ તે તે કારણવશાત્ હાનિકારક બને, નહીં તો ન પણ અને; જંગલમાં કેદૂર હાય ત્યારે તેને તે મરણનાં કે દુ:ખનાં કારણ અનતાં નથી. પરંતુ પુત્ર, મિત્ર, સ્ત્રી, માતા, પિતા, ધન, વૈભવ આદિ વગર કારણે સદા કર્મબંધનાં કારણેા અને છે, તેથી જન્મમરણ ઊભાં થાય છે; તેમના સંયેાગમાં કે વિયેાગમાં પણ કર્મ બંધાય તેવા ભાવ તે નિમિત્તે જીવ કર્યાં કરે છે. તેથી અજ્ઞાની જીવે જ્યાં જ્યાં વિશ્વાસ, પ્રેમ, માહાત્મ્ય હૃદયમાં રાખેલ છે તેથી વિશેષ ભયનાં સ્થાન ખીજાં કાઈ નથી. તે જ પ્રમાણે જીવે નિર્ભય મનવું હાય તા ભયનાં સ્થાનકથી મન ઉદાસ કર્યાં વિના નિર્ભય કેમ બનાય ? જ્ઞાની પુરુષા નિર્ભય થયા છે, નિર્ભયતાના માર્ગ બતાવે છે; ભયનાં નિમિત્તોથી બચવાના ઉપદેશ આપે છે. પરંતુ અજ્ઞાનને કારણે હિરાત્મદશામાં જીવ જ્ઞાની અને જ્ઞાનીના ઉપદેશથી જ ડરતા રહે છે. તેમનું કહેલું કરીશું તો તે ભીખ માગતા કરશે; પરિગ્રહ, પ્રિયજના આર્દિને તજવાનું કહેશે; ભાગેા છેડાવશે, વ્રત નિયમ પળાવશે, આવા ડર જીવને અંતરમાં ઊંડા રહ્યા કરે છે. તેથી જ્ઞાની પાસે જાય, ઉપદેશ સાંભળે તે પણ એ તે સંતમહાત્માઓનું કામ, આપણાથી ન અને, કહી તે ઉપદેશને નથી વિચારતા કે નથી આચારમાં મૂકતા. મેાક્ષ મને મળે તે સારું એમ અજ્ઞાની જીવા પણ Page #160 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક-વિવેચન ૧૩૧ કહે છે. પરંતુ તેનું હૃદય તપાસીએ તે સંસારમાં, તથા સંસારના કારણેામાં તેને પ્રીતિ છે, ત્યાં સુધી મેાક્ષ પ્રત્યે દ્વેષ કે ભય જ વર્તે છે, એમ કહેવું યાગ્ય છે. શ્રી ભતૃરિએ એ જ ભાવ નીચેના શ્લાકમાં પ્રગટ કર્યાં છેઃ "भोगे रोगभयं, कुले च्युतिभयं वित्ते नृपालाद्भयम् माने दैन्यभयं बले रिपु-भयं रूपे तरुण्या भयम् । शास्त्रे वादभयं, गुणे खलभयं, काये कृतांताद्भयम् सर्वं वस्तु भयान्वितं भुवि नृणां वैराग्यमेवाभयम् ॥ ભાવાર્થ :— ભાગમાં રાગને ભય છે; કુળને પડવાના ભય છે; લક્ષ્મીમાં રાજાના ભય છે; માનમાં દીનતાના ભય છે; ખળમાં શત્રુને ભય છે; રૂપથી સ્ત્રીને ભય છે; શાસ્ત્રમાં વાદના ભય છે; ગુણમાં ખળના ભય છે; અને કાયા પર કાળના ભય છે; એમ સર્વ વસ્તુ ભયવાળી છે; માત્ર એક વૈરાગ્ય જ અભય છે !' —ભાવનાબાધ અંતરાત્માને પરમાત્મતત્ત્વ એળખાવવા હવે ગ્રંથકાર આગળની ગાથા પ્રકાશે છે: : सर्वेन्द्रियाणि संयम्य स्तिमितेनांतरात्मना । यत् क्षणं पश्यतो भाति तत्तत्त्वं परमात्मनः ॥ ३०॥ ઇન્દ્રિયા સર્વ રોકીને, કરીને સ્થિર ચિત્તને; જોતાં જે ક્ષણમાં ભાસે, પરમાત્મસ્વરૂપ તે. ૩૦ ભાવાર્થઃ—જેને સંસાર પ્રત્યે વૈરાગ્ય જાગ્યા છે અને દેહાદિ પદાર્થો પ્રત્યેથી સુખબુદ્ધિ દૂર થઈ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અને તે પ્રગટ થવાનાં કારણા પ્રત્યે વિશ્વાસ પ્રગટ્યો છે એવા અંતરાત્માને ગ્રંથકાર તત્ત્વજ્ઞાનની ઊંડી ગુફાનાં દર્શન કરવા પ્રેરે છે. 1 Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ગ્રન્થ-યુગલ ઇંદ્રિયના વિષયો પ્રત્યે વૈરાગ્યવાળા આત્માને ઇંદ્રિને સંયમ સુલભ છે, તથા અંતરાત્મા કે મને જગતના સંકલ્પ-વિકલપોને અસાર જાણે આત્મા ભણું વળ્યું છે તથા આત્મા પરમાનંદરૂપ પ્રતીત થયેલ છે તેને જગતનું વિસ્મરણ થવું સુલભ છે. આવી અંતરાત્માની યેગ્યતા આવતાં, જ્ઞાની સદ્ગુરુ પિતાની સમક્ષ તેને સમજાવે છે કે સિદ્ધ સમાન પરમાત્મસ્વરૂપ એ જ તારું ખરું સ્વરૂપ છે, તેથી હવે સર્વ ઇંદ્રિયમાંથી ઉપગ પાછો વાળી અંતર્મુખ ઉપયોગ કર અને જગત જે ઇદ્રિ દ્વારા આત્માને બહિર્મુખ બનાવે છે તે ભૂલી જા. બારણાં વાસવાથી બહારને કેલાહલ બંધ થાય છે, તેમ તું ઉપગને ઈદ્રિ તરફ ઢળવા ન દે, એટલે શાંત થઈશ. ઉપગ શુદ્ધ કરવા આ જગતના સંકલ્પ-વિકલ્પને ભૂલી જજે, પાશ્વનાથાદિક ગીશ્વરની દશાની સ્મૃતિ કરજે.” –શ્રીમદ્ રાજચંદ્ર હવે મનમાં ઊડતાં સંકલ્પવિકપને શમાવવા ને વિસ્કૃત કરવા તત્પર થા. આમ કરતાં કરતાં સર્વ ઇંદ્રિયે અકિય બને, અને મને વિશ્રામ પામે, તે ક્ષણે ઉપયોગસ્વરૂપ એટલે જાણનાર દેખનાર એવું તારું પિતાનું સ્વરૂપ અસંગપણે ભાસશે, તે જ પરમાત્મતત્ત્વ છે. આમ ૧૭મી ગાથામાં પરમાત્મદર્શક ગની પ્રસ્તાવના કરી શિષ્યને મેગ્યતા અર્થે જે આશા આપી હતી, તે પરમાત્મ-દર્શનની સફળતા થાય તેવી ગુપ્ત વાત આ ૩૦ મી ગાથામાં ગુરુએ ગુરુગમરૂપે સુશિષ્યને સમજાવી. Page #162 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક-વિવેચન ૧૩૩ આ ઉપદેશને અનુસરીને ઇંદ્રિય અને મનને વશ કરીશ તે જરૂર તને પરમાત્મદર્શન થશે, એવી વિશ્વાસપાત્ર શિષ્યને સદ્ગુરુએ દેરવણું આ ગાથામાં આપી છે. - શ્રીમદ્ રાજચંદ્ર મનને વશ કરવાને સર્વથી મુખ્ય ઉપાય દર્શાવતાં લખે છે : મનને લઈને આ બધું છે એ જે અત્યાર સુધીને થયેલે નિર્ણય લખે, તે સામાન્ય પ્રકારે તે યથાતથ્ય છે. તથાપિ “મન”, “તેને લઈને”, અને “આ બધું, અને તેને નિર્ણય', એવા જે ચાર ભાગ એ વાક્યના થાય છે, તે ઘણું કાળના બધે જેમ છે તેમ સમજાય એમ જાણીએ છીએ. જેને તે સમજાય છે તેને મન વશ વર્તે છે વર્તે છે, એ વાત નિશ્ચયરૂપ છે, તથાપિ ન વર્તતું હોય તે પણ તે આત્મસ્વરૂપને વિષે જ વર્તે છે. એ મન વશ થવાને ઉત્તર ઉપર લખ્યું છે, તે સર્વથી મુખ્ય એ લખે છે. જે વાય લખવામાં આવ્યાં છે તે ઘણા પ્રકારે વિચારવાને છે.” હવે જેને પરમાત્મદર્શન થયું છે તેણે તે પરમાત્મસ્વરૂપની અભેદભાવે ઉપાસના કરવી એમ ઉપદેશ ગ્રંથકાર કરે છેઃ यः परात्मा स एवाहं योऽहं स परमस्ततः । अहमेव मयोपास्यो नान्यः कश्चिदिति स्थितिः ॥३१॥ હું પરાત્મારૂં છું કે, પરાત્મા તે જ હું નકી; તેથી ઉપાસના મારી, મારે કર્તવ્ય, એ સ્થિતિ. ૩૧ ભાવાર્થ – સશુરુની ઉપાસના કરી, સદ્ગુરુકૃપારૂપ છેવટની પરમાત્મદશા પ્રાપ્ત કરવાની કુચી જેણે પ્રાપ્ત કરી તથા તેને આધારે પરમાત્મદર્શન પ્રાપ્ત કર્યું, તેને હવે Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ગ્રન્થ-યુગલ Iી જે સુ હ પરમ* કારણ કે સ્વાવલંબનથી આગળ વધવાને માર્ગ કે પરમાત્મપદમાં અભેદભાવની ઉપાસના કેમ કરવી તે કહે છે. - સદ્ગુરુની આજ્ઞા આરાધતાં આરાધતાં આટલી હદ સુધી જે સુશિષ્ય આવ્યો છે તે જ પરમાત્મા સાથે અભેદ ભાવ આરાધે છે, “હું પરમાત્મા છું' એમ માનવામાં, પ્રકાશ વામાં તેને માનની પ્રેરણા નથી. કારણ કે ભક્તિ-માર્ગ માન મૂકવાને માર્ગ છે, ત્યાં અહંભાવનું દર્શન થતું નથી પણ સાચા સ્વરૂપનું જ દર્શન અટળ રહે છે. જે પરમાત્મા છે તે જ હું છું અને જે હું છું તે જ પરમાત્મા છે. હવે મારે મારી જ ઉપાસના કર્તવ્ય છે. બીજાની ઉપાસનાની જરૂર નથી. આવી સ્થિતિ કે દશા જે મહાત્માની પ્રગટ થઈ છે તે વંદનીય છે, સત્કારવા યંગ્ય છે, ભક્તિ કરવા યોગ્ય છે. શ્રીમદ્ રાજચંદ્ર, સં. ૧૯૫૨ ચૈત્ર સુદ ત્રયોદશી શ્રી મહાવીર જયંતીને દિવસે અંગત લેખમાં લખે છે – “જેની મેક્ષ સિવાય કઈ પણ વસ્તુની ઈચ્છા કે સ્પૃહા નહતી અને અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી મેક્ષની ઈચ્છા પણ નિવૃત્ત થઈ છે, તેને હે નાથ ! તું તુષ્ટમાન થઈને પણ બીજું શું આપવાનું હતું? હે કૃપાળુ ! તારા અભેદ સ્વરૂપમાં જ મારે નિવાસ છે ત્યાં હવે તે લેવા દેવાની પણ કડાકૂટથી છૂટા થયા છીએ અને એ જ અમારે પરમાનંદ છે. કલ્યાણના માર્ગને અને પરમાર્થ સ્વરૂપને યથાર્થ રીતે નહીં સમજનારા અજ્ઞાની જીવે, પિતાની મતિ કલ્પનાથી Page #164 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક-વિવેચન ૧૩૫ મોક્ષમાર્ગને કભી, વિવિધ ઉપાયમાં પ્રવર્તન કરતા છતાં મક્ષ પામવાને બદલે સંસાર-પરિભ્રમણ કરતા જાણે નિષ્કારણ કરુણાશીલ એવું અમારું હૃદય રડે છે. વર્તમાન વિદ્યમાન વરને ભૂલી જઈ, ભૂતકાળની ભ્રમણામાં વીરને શોધવા માટે અથડાતા જીને શ્રી મહાવીરનું દર્શન ક્યાંથી થાય? એ દુષમ કાળના દુર્ભાગી જી ! ભૂતકાળની ભ્રમણને છોડીને વર્તમાન વિદ્યમાન એવા મહાવીરને શરણે આવે એટલે તમારું શ્રેય જ છે. સંસારના તાપથી ત્રાસ પામેલા અને કર્મબંધનથી મુક્ત થવા ઈચ્છતા પરમાર્થ પ્રેમી જિજ્ઞાસુ જીવેની ત્રિવિધ તાપાગ્નિને શાંત કરવાને અમે અમૃતસાગર છીએ. મુમુક્ષુ જીવેનું કલ્યાણ કરવાને માટે અમે કલ્પવૃક્ષ જ છીએ. વધારે શું કહેવું ? આ વિષમ કાળમાં પરમ શાંતિના ધામરૂપ અમે બીજા શ્રી રામ અથવા શ્રી મહાવીર જ છીએ, કેમકે અમે પરમાત્મસ્વરૂપ થયા છીએ. આ અંતરઅનુભવ પરમાત્મપણુની માન્યતાના અભિમાનથી ઉદ્ભવેલે લખ્યું નથી, પણ કર્મબંધનથી દુઃખી થતા જગતના જીની પરમ કારુણ્યવૃત્તિ થવાથી તેમનું કલ્યાણ કરવાની તથા તેમને ઉદ્ધાર કરવાની નિષ્કારણ કરુણા એ જ આ હૃદયચિતાર પ્રદર્શિત કરવાની પ્રેરણું કરે છે. શ્રી મહાવીર.” હવે જ્ઞાનસ્વરૂપની પ્રાપ્તિથી પરમ આનંદ થયે તે ઉલ્લાસપૂર્વક પરમાત્મદશા પ્રાપ્ત કરેલ આત્મા પ્રદર્શિત કરે છે – Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ગ્રન્થ-યુગલ प्रच्याव्य विषयेभ्योऽहं मां मयैव मयि स्थितम् । बोधात्मानं प्रपन्नोऽस्मि परमानन्दनिर्वृतम् ॥ ३२ ॥ વિષયાથી કરી મુક્ત, મને મેં આત્મભાવથી; પરમાનંદથી પૂર્ણ— એધ રૂપે કરી સ્થિતિ. ૩ર ભાવાર્થ :— શ્રી શુકદેવજીની કથા એવી સંભળાય છે કે તે સંસ્કારી જીવ આજન્મ વૈરાગી હતા. વિચારણા જાગતાં તેમને આત્મનિર્ણય થયા અને સર્વોત્તમ વસ્તુ આત્મા છે એમ સમજાતાં, તેમણે આત્મા વિષે તેમના પિતા વેદવ્યાસજીને પ્રશ્ન કર્યા. શ્રી વ્યાસજીએ આત્માનું સ્વરૂપ સમજાવ્યું. તે સાંભળી શુકદેવજીને લાગ્યું કે આ તે હું જાણતા હતા. તેથી તેમને સામાન્યપણું લાગ્યું, કંઈ એધ સાંભળી પ્રક્રુદ્વિતતા થઈ જણાઈ નહીં. તેથી શ્રી વ્યાસજી સમજી ગયા અને શુકદેવજીને કહ્યું કે શ્રી જનક વિદેહી વિશેષ જ્ઞાની છે તેમની ઉપાસના કરવાથી તમને સંતાષ થશે. તે સાંભળી શુકદેવજી મિથિલા નગરી પહોંચ્યા. શ્રી જનક વિદેહીને ખબર પડી કે શુકદેવજી આત્મજ્ઞાન અર્થે આવ્યા છે. પણ તેમને લેવા તે સામા ગયા નહીં. દ્વારપાળ દ્વારા શુકદેવજીએ શ્રી જનક રાજાને મળવા વિનંતી કરી, ત્યારે તેમણે કહેવરાવ્યું કે ચેાખ્ખા થઈને આવે. શુકદેવજી સ્નાન કરીને આવ્યા અને ફરી ખબર માકલાવી, તે પણ તેના તે ઉત્તર ફરી મળ્યે, તેથી તે ફરી નાહી આવ્યા; પરંતુ ત્રીજી વખત પણ ચોખ્ખા થઈને આવવા શ્રી જનકે જણાવ્યું. તેથી તે વિચારમાં પડી ગયા કે શું કરવાથી ચાખ્ખા થવાતું હશે ? ઊંડા ઊતરી વિચારતાં તેમને સમજાયું કે આત્મજ્ઞાન અર્થે હું આવ્યો છું અને દેહને પવિત્ર કરવા નાહી આવ્યો એ મને Page #166 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક-વિવેચન ૧૩૭ ગ્ય જ નહોતું. આત્માને મલિન કરનાર તે પાંચ ઇંદ્રિયના વિષયે છે, આત્મા સિવાય બીજે મન ભટકે છે અને મલિનતાને સંચય કર્યા કરે છે. સદ્દગુરુના બેધથી આ મલિનતા ટળશે એમ એમને સમજાયું, તેથી શાંત વૃત્તિ કરી ત્યાં જ એકાગ્ર ચિત્તે ઊભા રહ્યા. શ્રી જનક રાજાને સમજાયું કે તે ઉપદેશને યેગ્ય હવે થયા છે એટલે તેમને બેલાવી, તેમની પૂજા કરી, તેમની સાથે પ્રેમથી વાત કરી. શ્રી વ્યાસજી સંબંધી સમાચાર પૂછયા. શ્રી વ્યાસજીના કહેવાથી આત્મજ્ઞાન અર્થે આપની પાસે આવ્યો છું એમ શુકદેવજીએ કહ્યું એટલે તેમને કહ્યું કે તમે જે નિર્ણય આત્મા સંબંધી કર્યો છે તે યથાર્થ છે. શ્રી વ્યાસજીએ તેમને કહ્યું હતું, તે જ મને પણ તેમણે જણાવ્યું હતું, તેની ઉપાસના કરવાથી મને જ્ઞાન પ્રગટ્યું છે. તમે ત્યાગી છે, મારાથી તે ત્યાગ બની શકતા નથી, પણ ભાવ તે વનમાં રહેવાના જ રહે છે. તમારી દશા બહુ સારી છે. હવે નિઃશંક થઈ, પાંચ ઇદ્રિ રેકી આત્મામાં સ્થિર થશે તે આનંદપૂર્ણ બનશે. તે જાણી શ્રી શુકદેવજી પરમપ્રેમે આત્મધ્યાન કરવા ચાલ્યા ગયા. આ મર્મ આ ગાથામાં છે. ૩૧ મી ગાથામાં જે માર્ગ સગુરુએ દર્શાવ્યો તે સુશિષ્ય કેવી રીતે આરાળે તે વિષે પિતે જ આરાધક કહે છે - મેં મારા આત્માને, પાંચ ઇદ્રિના વિષમાં રમણ કરવાની ટેવ હતી, તેથી છેડાવી તેને મારામાં જ (આત્મામાં જ) આત્મવીર્ય વડે સ્થિર કર્યો કે જ્ઞાનસ્વરૂપ પરમ આનંદથી ભરપૂર હું બન્યા. જીવ પિતાને ભૂલી ગયા છે અને તેથી સસુખને તેને વિગ છે, એમ સર્વધર્મસમ્મત કહ્યું છે.” શ્રીમદ્ રાજચંદ્ર Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ગ્રન્થ-યુગલ હવે જ્ઞાન સિવાય ઉત્કૃષ્ટ તપ કરનારને પણ મોક્ષ થતું નથી એમ ગ્રંથકાર પ્રગટ કરે છે – यो न वेत्ति परं देहादेवमात्मानमव्ययम् । लभते न स निर्वाणं तप्त्वाऽपि परमं तपः ॥३३।। દેહથી ભિન્ન ને નિત્ય, આત્મા આમ ન જાણતાં ભારે તપ તપે તોયે, મેક્ષ-સુખ ન માણતાં. ૩૩ ભાવાર્થ – બાહ્ય અને અત્યંતર એમ બે પ્રકારનાં તપ છે. બાહ્ય તપ લેક જાણે તેવું હોય છે. તેથી ધર્મ આરાધન કરવાની જેને જિજ્ઞાસા જાગે છે તે પોતાની આજુબાજુના લોકે જે પ્રકારે જપ, તપ, દાનાદિ કરતા હેય તે કરવા મંડી પડે છે. પણ હું કેણ છું? દેહ આદિ સાથે મારે શું સંબંધ છે? કેવી રીતે જીવન ગાળું તે જન્મમરણ ટળે ? એ વિચારે સત્સંગ, સદ્ગુરુના વેગ વિના ઊગવા મુકેલ છે. તે પેગ ન મળે અને પૂર્વના સંસ્કારે વૈરાગ્યવૃત્તિને ઉદ્ભવ થયે હેય, તે લોકોમાં મોટા મનાતા તપસ્વી, જેગી થઈ પૂજાવાની વૃત્તિ જીવને રહ્યા કરે છે. માન મૂકવાથી ખરું અત્યંતર તપ થાય છે, તેને બદલે બાહ્ય તપથી માનની વૃદ્ધિ કરવા જીવ મેહને પ્રેર્યો મથે છે. શ્રી ઋષભદેવના બળવાન પુત્ર બાહુબલીજીએ ભરત ચક્રવતીને મારવા મુષ્ટિ ઉગામી હતી, ત્યાં વિચાર આવ્યો કે આ અ૫ જીવનનાં અલ્પ સુખ અર્થે આવું ઘર કૃત્ય કર્તવ્ય નથી; આનું પરિણામ બહુ દુખદાયક છે. ભલે ભરતેશ્વર રાજ્ય ભેગ. આ મુષ્ટિ મારવી ગ્ય નથી; તેમ ઉગામી તે હવે પાછી વાળવી પણ એગ્ય નથી. એમ વિચારી તેણે પંચમુષ્ટિ કેશ-લુંચન કર્યું અને મુનિત્વ ભાવે શ્રી Page #168 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક-વિવેચન ૧૩૯ બાષભદેવને શરણે જવા પ્રયાણ કર્યું રસ્તામાં વળી વિચાર આવ્યો કે શ્રી ઋષભદેવ ભગવાન પાસે મારા નાના ભાઈએ મુનિપણે રહ્યા છે, તેમને મારે વંદન કરવું પડશે; જે કેવળજ્ઞાન પ્રગટાવી ત્યાં જાઉં, તે વંદન કરવું પડે નહીં, એમ વિચારી વનમાં જ કાર્યોત્સર્ગ ધ્યાને તે ઊભા રહ્યા. શિયાળાની સખત ઠંડી નગ્ન દેહે સહન કરી, ઉનાળાને સખત તાપ તે જ જગાએ ઊભા ઊભા સહન કર્યો, જેમાસાને ધોધમાર વરસાદ, સખત શરદી થાય તેવાં ઝાપટાં શરીર હલાવ્યા વિના સાં, બાર માસ ભૂખે પેટે એક આસને ઊભા ઊભા શરીરની કંઈ કાળજી રાખ્યા વિના અનેક પ્રાણુંએના ઉપસર્ગ સહન કર્યા, આવું ઉત્કૃષ્ટ બાહ્ય તપ કર્યો છતાં માનથી થતી મલિનતા ટળી નહીં, કેવળજ્ઞાન પ્રગટ થયું નહીં. લેકમાં મુનિ ભારે તપ કરે છે એમ પ્રસિદ્ધિ થઈ. શ્રી રાષભદેવજીને બાહુબલીજીનાં બહેન શ્રી બ્રાહ્મી અને શ્રી સુંદરી આર્યાઓએ પૂછયું કે શ્રી બાહુબલી મુનિને કેવળજ્ઞાન ક્યારે પ્રગટશે ? ભગવાને કહ્યું કે જ્યારે તમે જઈને કહેશે કે “વીરા મારા, ગજ થકી હેઠે ઊતરે ત્યારે પિતાની ભૂલ જોઈ તે ટાળશે, પછી કેવળજ્ઞાન પ્રગટશે. બનેએ શ્રી બાહુબલીજી પાસે જઈ તેમ કહ્યું એટલે તે વિચારમાં પડી ગયા કે મેં તે રાજ્યપાટ તર્યું છે અને આ આર્યાએ ગજથી ઊતરવાનું કહે છે. તે જૂઠું બોલે નહીં. ત્યાં વિચાર સ્ફર્યો કે હું ભગવાન પાસે કેમ ન ગયે ? માનને લીધે, એમ ઉત્તર મળતાં તે માનશત્રુને હણવા બાહુબલીજીએ વિચાર્યું. જઈને નાના ભાઈઓને પણ વંદન કરું એમ ધારી પગ ઉપાડે છે, ત્યાં કેવળજ્ઞાન પ્રગટયું ! Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ગ્રન્થયુગલ આમ સત્સંગ કે સત્સંગે થયેલી આજ્ઞા ઉપાસ્યા વિના દેષ ટળતા નથી; મેક્ષ થતો નથી. તેથી ગાથામાં કહ્યું કે દેહથી ભિન્ન, અવિનાશી, ઉપગસ્વરૂપ પરમાનંદમય આત્માને, ઇદ્રિ અને મનને રેકીને, જાણ નથી, તે ગમે તેવાં ભારે તપ તપે તેપણ મોક્ષ પામે નહીં. - હવે આત્મજ્ઞાની ભારે તપ તપે તો પણ ખેદ કેમ પામતા નથી તે વિષે કહે છે – आत्मदेहान्तरज्ञानजनितालादनिर्वृतः । तपसा दुष्कृतं घोरं भुजानोऽपि न खिद्यते ॥३४।। દેહથી ભિન્ન આત્માના, જ્ઞાનાનંદે પૂંરે સુખી; તપ-તાપ દહે પાપ- ઉગ્ર, તેયે ન તે દુઃખી. ૩૪ ભાવાર્થ – પરમાત્મસ્વરૂપનાં જેને દર્શન થયાં છે, તેને આનંદ જેણે અનુભવ્યો છે, તેને ત્રણે લેકનું રાજ્ય પણ જીર્ણ તૃણ તુલ્ય લાગે છે. જગતના જીવની પેઠે તે દેહના દુઃખે દુઃખી અને દેહના સુખે સુખી પિતાને માનતું નથી. સુખદુઃખની સમજણ તેની જુદી જાતની હોય છે. પરમાત્મતત્ત્વ પરમાનંદથી ભરપૂર છે એ અપક્ષ અનુભવ જેને થયા છે, તેને સુખ-દુઃખને આધાર પરવસ્તુ લાગતી નથી. આત્માને સુખ ગુણ વિપરીતપણે પરિણમે છે તે જ દુઃખ છે, એટલે સત્સુખની ઓળખાણ જેને થઈ છે તે તપને દુખનું કારણ કદી કપે નહીં “સઘળું પરવશ તે દુઃખલક્ષણ, નિજવશ તે સુખ લહિયે; એ દૃષ્ટ આતમ-ગુણ પ્રગટે, કહો સુખ તે કુણ કહિયે રે ભવિકા, વીર-વચન ચિત્ત ધરિયે.” –શ્રી અશેવિજયજીકૃત આઠ દૃષ્ટિ " " "S. Page #170 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક-વિવેચન ૧૪૧ આ ભાવ આ ગાથામાં ગ્રંથકાર પ્રગટ કરે છે કે જે મહા મુનિને આત્મા અને દેહ ભિન્ન છે એવા વિવેકસાનથી પરમાનંદમય સુખ પ્રગટ્યું છે, તેમને પૂર્વનાં પાપની ઉદીરણ તપ દ્વારા થયે અસહ્ય દુઃખ ઉત્પન્ન થયેલું બીજા જીવે જુએ છે, પરંતુ તે મહા મુનિના અંતરમાં, તપથી મને દુઃખ આવી પડયું એમ માની કેઈ પ્રકારે ખેદ થતું નથી. પરમાનંદ જ્યાં વેદતો હોય, ત્યાં બેદને સંભવ નથી. તપ એ ઐચ્છિક પ્રવૃત્તિ છે. યથાશક્તિ તપ કરવાનું ભગવાને કહેલ છે. તેમ છતાં અજ્ઞાન દશામાં તપ માર્ગ પ્રવર્તનારા જીવે, પૂર્વનાં પાપ યથાકાળ પહેલાં ઉદીરણા પામી વહેલાં ઉદયમાં તપ નિમિત્તે આવે તેથી દુઃખ થાય તેને તપનું ફળ માની તપ પ્રત્યે ઉદાસ થાય છે, ખેદ કરે છે, તે માર્ગે બીજા પ્રવર્તે તે દુઃખી થશે એમ માની તેવી વિપરીત વાતે પણ લોકમાં કરે છે. આંબેલ કરવાથી લેક માંદા પડે છે, ગરમ પાણી પીવાથી ગરમી વધે છે –આવી વાતો કરનારા તપનું સ્વરૂપ કે પુણ્ય-પાપનું સ્વરૂપ કંઈ પણ સમજતા નથી. માત્ર નિમિતને જ વળગી પડે છે. કેઈ થાપણ મૂકી ગયું હોય તે પૈસા માગે તેને દુશ્મન જે ગણે તેના જેવી આ વાત છે. શ્રી ગજસુકુમાર સ્મશાનમાં પરમકૃપાળુ શ્રી નેમિનાથ ભગવાનની આજ્ઞા લઈ મેક્ષ અર્થે કાર્યોત્સર્ગ-ધ્યાનમાં ઊભા છે, તે વખતે સેમલ બ્રાહ્મણને વૈર વાળવાનું સૂઝી આવ્યું. તેથી તેણે પાસેની તળાવડીમાંથી કાદવ લાવી શ્રી ગજસુકુમારને માથે સગડી જેવી પાળ બાંધી. મડદું બળતું હતું તેની ચિતામાંથી અંગારા લઈ શ્રી ગજસુકુમારને માથે ભર્યા. તોપણ તે સેળ વર્ષના મહામુનિ પિતાના ધ્યાનમાંથી ચળ્યા Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ગ્રન્થ-યુગલ નહીં. આત્માના પરમાનંદને તજી દેહની સંભાળ લેવાને વિકલ્પ તેમને ઊગ્યે જ નહીં. દેહમાં વૃત્તિ હોય તે દુઃખ લાગ્યા વિના રહે નહીં, દુઃખ માને તે આર્તધ્યાન જરૂર થાય, આર્તધ્યાન થાય ત્યાં ધર્મધ્યાન કે શુક્લધ્યાન હેય નહીં, શુકલધ્યાન ન હોય તે કેવળજ્ઞાન થાય નહીં, કેવળજ્ઞાન ન થાય તે મેક્ષ થાય નહીં. પણ તેમને મેક્ષ થયે એમ શ્રી નેમિનાથે કહ્યું છે, તે તેમને દુઃખ નહોતું, ખેદ નહોતે એ સાવ સ્પષ્ટ સમજાય તેમ છે. એ જ વાત વિશેષ સ્પષ્ટ કરવા ગ્રંથકાર કહે છે કે રાગ દ્વેષ ન થાય તે આત્મતત્વ તથા આત્મસુખનો અનુભવ થાય છે – रागद्वेषादिकल्लोलैरलोलं यन्मनोजलम् । स पश्यत्यात्मनस्तत्त्वं तत्तत्त्वं नेतरो जनः ॥३५॥ રાગ-દ્વેષાદિ મેજથી, હાલે જે ના મને જળ તે આત્મતત્ત્વ તે દેખે, તે તત્વે અન્ય નિષ્ફળ. ૩૫ ભાવાર્થ – કઈ માણસને મજા વગરને દરિયે જેવાની ઈચ્છા થાય અને દરિયા કિનારે જઈને ઊભું રહે, તે તેને કઈ દિવસ મોજાં વગરને દરિયે જેવાને પ્રસંગ પ્રાપ્ત થવાનો સંભવ નથી. કેમકે પવન, ભરતી, ઓટ આદિ કારણે દરિયે ડોઘણે તે ઊછળતું જ રહે છે. એવું જ સંસારનું સ્વરૂપ છે. રાગ-દ્વેષનાં નિમિત્તોથી સંસાર ભરપૂર છે. ત્યાં વીતરાગતાનું દર્શન દુર્લભ છે. તેથી જેણે રાગ-દ્વેષ જીત્યા છે તેના બેધથી, સંગથી, તેની આજ્ઞા ઉપાસવાથી જીવ રાગ-દ્વેષ રહિત થઈ પોતાનું સ્વરૂપ અનુભવી શકે. Page #172 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક-વિવેચન ૧૪૩ જ્યાં સુધી રાગદ્વેષરૂપે પવનથી જીવનું મનરૂપી સરેવર મોજાં ઉછાળી રહ્યું છે, ત્યાં સુધી આત્માના યથાર્થ સ્વરૂપનું દર્શન પિતાને થતું નથી; જેનું મનરૂપી સરેવર રાગદ્વેષથી થતાં મેજથી અડોલ રહે છે, નિશ્ચળ બને છે, તે જ આત્મસાક્ષાત્કાર કરી શકે છે, બીજાનું ગજું નથી કે તે આત્મદર્શન પામે. આ દૃશ્ય જગતનું માહાસ્ય જેના હૃદયમાં રહેલું છે, તેને નિમિત્તે જીવને રાગદ્વેષરૂપ ભાવે ખુરે છે, ઇષ્ટ અનિષ્ટપણું થયા કરે છે, તે આસવનું, એટલે કર્મવર્ગણાએને આવવાનું, કારણ છે; બંધનું કારણ છે. આમ આત્માને આવરણ થયા કરે ત્યાં પોતાનું ભાન પ્રગટવું દુર્લભ છે. - તેથી જેને આત્મ-દર્શનની પ્રબળ અભિલાષા હોય, તેણે આ દ્રશ્ય જગતને વિશ્વાસ, સદ્દગુરુના બધે સત્સંગસન્શાસ્ત્ર દ્વારા સુવિચારણા પ્રગટાવી, ઘટાડ, મટાડે ઘટે છે. લૌકિક માહાત્મ્ય તજી, જ્ઞાનીનું, જ્ઞાનીના બોધનું, આત્માનું, આત્મગુણેનું માહાસ્ય જ્યારે જાગશે ત્યારે આત્મદ્રષ્ટિ, આત્મ-વિશ્વાસને યોગ્ય જીવ થશે. કર્મ અને કર્મની રચનારૂપ દેહ, સ્ત્રી, પુત્ર, ધન, વૈભવ, સુખ–સામગ્રી કે દુઃખનાં નિમિત્તોને જનારને રાગ-દ્વેષ થયા વિના રહે નહીં, લીલથી ઢંકાઈ ગયેલું, ગંધાતું તળાવ જેનારને ત્યાં કપડાં ધવા જવાનું મન ન થાય; પણ જેને જરા ઊંડી દ્રષ્ટિ છે કે લીલ આઘી પાછી કરવાથી પાણી જણાશે, તે તે પાણીથી કપડાંને મેલ દૂર કરશે, તે કપડાં ધોઈ આવશે; તેમ કર્મથી ભિન્ન આત્મા છે, એ વિશ્વાસ જેને સદ્દગુરુ યેગે આવે છે, તે આત્મા જેતે થાય છે, તેના રાગ-દ્વેષ ટળે છે (જુઓ ગાથા ૨૫ મી). Page #173 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થ-યુગલ “જગત. આત્મરૂપ માનવામાં આવે; જે થાય તે યોગ્ય જ માનવામાં આવે; પરના દોષ જોવામાં ન આવે; પેાતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે તે જ આ સંસારમાં રહેવું યેાગ્ય છે,બીજી રીતે ન†.” -શ્રીમદ્ રાજચંદ્ર હવે મન રાગ દ્વેષથી ક્ષેાભ ન પામે તેવી દશા કરવા ગ્રંથકાર ભલામણ કરે છેઃ— अविक्षिप्तं मनस्तत्त्वं विक्षिप्तं भ्रान्तिरात्मनः । धारयेत्तदविक्षिप्तं विक्षिप्तं नाश्रयेत्ततः ॥३६॥ ભાવાર્થ અવિક્ષેપી મન આત્મા, વિક્ષેપી આત્મશ્રાંતિ ો; અવિક્ષેપી કરી ચિત્ત, તેથી વિક્ષેપી ના રહે, ૩૬ આત્મતત્ત્વની વ્યાખ્યા. ગ્રંથકાર પ્રથમ જણાવે છે. આત્મા અને મન એ એ તત્ત્વા જુદાં છે એમ ઘણા દર્શનકારો જણાવે છે, તે ભ્રાંતિ દૂર કરવા અનુભવી યાગી શ્રી પૂજ્યપાદ સ્વામી દર્શાવે છે કે શાંત એટલે રાગ-દ્વેષનાં માજાં કે સંકલ્પવિકા જેમાંથી દૂર થઈ ગયા છે એવું મન તે જ આત્મતત્ત્વ છે. જ્યારે રાગ–દ્વેષને નિમિત્તે આત્મામાં સંકલ્પ વિકલ્પે ઊઠે છે, ત્યારે તેને વિક્ષેપવાળું મન કે આત્માની ભ્રાંતિ કહી છે; આત્માનું શુદ્ધ ઉપયાગમય સ્વરૂપ, સંકલ્પ-વિકલ્પ દશામાં, દેખાતું નથી, પણ જગતના સંકલ્પ-વિકા રૂપે આત્મા દેખાય છે તે જ ભ્રાંતિ છે. ૧૪૪ -: આત્માના ઉપયાગ મનન કરે તે મન છે. વળગણા છે તેથી મન જુદું કહેવાય. સંકલ્પ-વિકલ્પ મૂકી દેવા તે ઉપયાગ' (શુદ્ધ આત્મા).” —શ્રીમદ્ રાજચંદ્ર Page #174 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક-વિવેચન ૧૪૫ આંખ એ પુદ્ગલ-વણાથી બનેલી બાહો ઇદ્રિય છે, તેમાં આત્માને ઉપગ જેવાનું કામ કરે છે તે અંતરંગ કે ભાવ ઇંદ્રિય છે, તેમ જ મન પણ નેઇંદ્રિય છે (અંતઃકરણ) તે પુદ્ગલ-વર્ગણાની મદદથી મનન એટલે વિચાર કરવાનું, સંકલ્પ-વિકલપ કરવાનું કામ કરે છે. આત્માને ઉપગ, જે પુદ્ગલ વર્ગણાઓની મદદથી મનન કરવાનું કામ કરે છે, તે દ્રવ્ય મન કહેવાય છે, અને આત્માને મનન કરનાર ઉપગ તે ભાવમન કહેવાય છે. સંકલ્પ-વિકલ્પનું કામ ન કરે તે વખતે આત્માને ઉપગ, ઉપગ સ્વરૂપે પિતા સ્વરૂપે રહે છે, તે આત્મતત્ત્વ છે. પુદ્ગલ-વળગણ એ જડ છે તેથી દ્રવ્ય મનને જડ પણ કહેવાય છે. પણ તે દ્વારા પ્રવર્તતે આત્માને ઉપગ ચેતન રૂપ છે. “ભાવકર્મ નિજ કલ્પના, માટે ચેતનરૂપ” –શ્રીમદ્ રાજચંદ્ર માટે આત્માર્થી જીવે મનને વિક્ષેપ રહિત કરવું એટલે જગતના સંકલ્પ-વિક૯પ શમાવી દેવા; પરંતુ જગતના સંકલ્પવિકલ્પવાળા મનને આશ્રય કરે નહીં. ભક્તિમાર્ગમાં આ રહસ્ય નીચે પ્રમાણે દર્શાવ્યું છે ? માટે જ્ઞાની પુરુષને આશ્રય કરવા રૂપ ભક્તિમાર્ગ જિને નિરૂપણ કર્યો છે, કે જે માર્ગ આરાધવાથી સુલભપણે જ્ઞાનદશા ઉત્પન્ન થાય છે. જ્ઞાની પુરુષના ચરણને વિષે મન સ્થાપ્યા વિના એ ભક્તિમાર્ગ સિદ્ધ થતું નથી, જેથી ફરી ફરી જ્ઞાનીની આજ્ઞા આરાધવાનું જિનાગમમાં ઠેકાણે ઠેકાણે કથન કર્યું છે. ૧૦ Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ગ્રન્થ–યુગલ જ્ઞાની પુરુષના ચરણમાં મનનું સ્થાપન થવું પ્રથમ કઠણ પડે છે, પણ વચનની અપૂર્વતાથી, તે વચનને વિચાર કરવાથી, તથા જ્ઞાની પ્રત્યે અપૂર્વ દૃષ્ટિએ જોવાથી, મનનું સ્થાપન થવું સુલભ થાય છે.” -શ્રીમદ્ રાજચંદ્ર અનાદિકાળથી મિથ્યાત્વના સંસ્કારે જીવે ગ્રહેલા હોવાથી મન વિક્ષેપ કે સંકલ્પવિકલ્પમાં તણાઈ જાય છે, તેને આત્મ સ્વરૂપમાં સ્થિર કરવાને ઉપાય ગ્રંથકાર હવે દર્શાવે છે – अविद्याभ्याससंस्काररवशं क्षिप्यते मनः । तदेव ज्ञानसंस्कारैः स्वतस्तत्त्वेऽवतिष्ठते ॥३७॥ અવિદ્યા બહુ અભ્યાસી, તે સંસ્કારે મન ચળે, જ્ઞાનસંસ્કારથી ચિત્ત, આત્મ-તત્વે સ્વયં વળે. ૩૭ ભાવાર્થ – અવિદ્યા એટલે જડ એવા દેહને ચેતન એવા પિતાના સ્વરૂપ જે ગણવે, દેહાદિ અનિત્ય પદાર્થોમાં નિત્ય બુદ્ધિ થવી, અશુચિય અને અશુચિ (મલિન) ભાવનાં કારણ દેહ, ધન, સ્ત્રી-પુત્રાદિને પવિત્ર, ગ્રહણ કરવા ગ્ય માનવાંઆવી વિપરીત સમજણને અજ્ઞાન કે અવિદ્યા કહે છે. તેવા સંસ્કારને દીર્ઘ કાળથી પરિચય હોવાથી મન રાગદ્વેષ કરી વિક્ષેપ પામે છે. તે જ મન જ્યારે જ્ઞાની પુરુષના બેધને વિચાર કરે છે, દેહનું સ્વરૂપ પુદ્ગલ પરમાણુના સંગરૂપ, જડ અને દ્રશ્ય માને છે તથા આત્મા અસંગી, અવિનાશી, ચૈતન્યમય અને દ્રષ્ટારૂપે દેહથી ભિન્ન સમજાય છે, તથા વારંવાર તેવી ભાવના ભાવવાથી પિતાના શુદ્ધ સ્વરૂપના સંસ્કારે જાગ્રત થાય છે, સમ્યક દર્શન, સમ્યક્ જ્ઞાન, સમ્યફ ચારિત્રમય પોતાના સ્વરૂપમાં વૃત્તિ કરવાથી આત્મા આત્મારૂપે વર્તે છે ત્યારે રાગદ્વેષ દૂર થાય છે, “આત્માથી સૌ હીન” Page #176 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક–વિવેચન સમજાય છે; તેથી બાહ્ય આકર્ષણ દૂર થતાં સ્વભાવસ્થિતિ થાય છે. મારું ખરું ? પરહરું ? જો કર્યા; અનુભવ્યાં. “હું કોણ છું ? કયાંથી થયો ? શું સ્વરૂપ છે કોના સંબંધે વળગણા છે ? રાખું કે એ એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે તે સર્વ આત્મિક જ્ઞાનનાં સિદ્ધાંતતત્ત્વ તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું ? નિર્દોષ નરનું કથન માના‘તેહ’જેણે અનુભવ્યું. રે ! આત્મ તારો ! આત્મ તારો ! શીઘ્ર એને ઓળખા; સર્વાત્મમાં સમદૃષ્ટિ ઘો, આ વચનને હ્રદયે લખા.” -~‘અમૂલ્ય તત્ત્વવિચાર' શ્રીમદ્ રાજચંદ્ર “જિનપદ નિપદ એકતા, ભેદભાવ નહિ કાંઈ; લક્ષ થવાને તેહના, કહ્યાં શાસ્ત્ર સુખદાઈ.” ૧૪૭ —શ્રીમદ્ રાજચંદ્ર આવાં જ્ઞાની પુરુષાનાં ઉત્તમ આત્મપ્રેરક વચનેના વિચાર, સંસ્કાર ચિત્ત-વિક્ષેપ ટાળી, આત્મશાંતિ અર્પે છે. માન-અપમાનના પ્રસંગેામાં પરવશપણે ચિત્ત તણાઈ જાય છે, તેને પાછું વાળતાં વાળતાં, વળી પાછું તેના તે પ્રવાહેામાં વારંવાર ઊછળ્યા કરે છે. તેને પ્રસંગે મહાપુરુષોએ ઉપસર્ગ-પરિષહના પ્રસંગેામાં જે દેહાદિથી ભિન્ન નિજ સ્વરૂપના અખંડ નિશ્ચય ટકાવી રાખ્યા છે, તેની સ્મૃતિ પણ જીવને બળવાન મનાવે છે. હૃદયને વિષે વારંવાર આત્માને નિત્ય, અછેદ્ય, અભેદ્ય જરામરણાદિ ધર્મથી રહિત વિચારતાં, ભાવતાં આત્મા વિક્ષેપ તજી સ્વ-સ્વભાવને ભજે છે. ખાર ભાવનાઓના વિચારો પણ પોતાના સ્વરૂપમાં આવવા અર્થે કરવાના છે. Page #177 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થ યુગલ હવે વિક્ષેપવાળું અને વિક્ષેપ વગરનું ચિત્ત કેવું ફળ દે છે, તે વિષે ગ્રંથકાર કહે છે :~ ૧૪૮ अपमानादयस्तस्य विक्षेपो यस्य चेतसः । नापमानादयस्तस्य न क्षेपो यस्य चेतसः ||३८|| અપમાનાદિ તે માને, વિક્ષેપી મન જેમનું; અપમાનાદેિના લેખે, અક્ષુબ્ધ મન જેમનું. ૩૮ ભાવાર્થ :-- જગતના સંકલ્પ-વિકાથી જેનું મન ભરપૂર છે, જે દેહને જ આત્મા માન્યા કરે છે, બીજાના દેહને જ બીજાનું સ્વરૂપ માને છે, દેહને અનુકૂળ થનારને મિત્ર માને છે, દેહ પ્રત્યે પ્રતિકૂળ વર્તનારને શત્રુ માને છે, જે માન, અપમાન, તિરસ્કાર, ગર્વ, ઈર્ષા, ખુશામત, સાહસ, યુદ્ધ, ઉત્સવ આદિ ભાવામાં તણાય છે, તે અહિરાત્મા છે; કારણકે તેનું મન અજ્ઞાન કે અવિદ્યાના સંસ્કારાથી વિક્ષેપવાળું છે. વિક્ષેપને વશ થઇ વૈર-વિરોધ, શત્રુ-મિત્ર આદિનાં ફળ જે કર્મ, તેના કર્તા બની જીવ ચારે ગતિમાં પરિભ્રમણ કર્યા કરે છે. સદ્ગુરુ-યાગે જીવની દેવૃષ્ટિ ટળી આત્મવૃષ્ટિ થાય, તે તે શત્રુ મિત્ર, માન-અપમાન, લાભ-અલાભ આદિ સાંસારિક ભાવેાથી વિક્ષેપ પામના નથી. કારણ કે આત્માને હાનિ કરનાર ભાવાને ઓળખી, તેથી દૂર રહેવાના પુરુષાર્થ કરે છે. પોતાને દેહથી ભિન્ન જ્ઞાતા, દ્રષ્ટા, અવિનાશી, અસંગ સ્વરૂપે જે માને છે, તેને દેહનાં સગાં, શત્રુ, મિત્ર આદિનું માહાત્મ્ય મનમાં રહેતું નથી; તે ગમે તેમ એલે કે વર્તે તે પ્રત્યે તે આકર્ષાતે નથી, અપમાન માનતા નથી, અહંકાર કરતા નથી, કીર્તિની મધલાલસામાં લપટાતો નથી, Page #178 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક-વિવેચન ૧૪૯ કારણ કે જેનું માહાતમ્ય મનમાંથી ટળી ગયું, તેને માટે તે આત્માને કલેશિત કરવા ઈચ્છતું નથી. સંસારી પદાર્થોને વિષે જીવને તીવ્ર સ્નેહ વિના એવાં કેધ, માન, માયા અને લેભ હોય નહીં, કે જે કારણે તેને અનંત સંસારને અનુબંધ થાય. જે જીવને સંસારી પદાર્થો વિષે તીવ્ર સ્નેહ વર્તતે હેય તેને કઈ પ્રસંગે પણ અનંતાનુબંધી ચતુષ્કમાંથી કોઈ પણ ઉદય થવા સંભવે છે, અને જ્યાં સુધી તીવ્ર સ્નેહ તે પદાર્થોમાં હોય ત્યાં સુધી અવશ્ય પરમાર્થમાર્ગવાળે જીવ તે ન હેય. પરમાર્થમાર્ગનું લક્ષણ એ છે કે અપરમાર્થને ભજતાં જીવ બધા પ્રકારે કાયર થયા કરે, સુખે અથવા દુખે. દુઃખમાં કાયરપણું કદાપિ બીજા જીવોનું પણ સંભવે છે, પણ સંસારસુખની પ્રાપ્તિમાં પણ કાયરપણું, તે સુખનું અણગમવાપણું, નીરસપણું, પરમાર્થમાગી પુરુષને હોય છે. તેવું નીરસપણું જીવન પરમાર્થજ્ઞાને અથવા પરમાર્થજ્ઞાની પુરુષના નિશ્ચયે થવું સંભવે છે; બીજા પ્રકારે થવું સંભવતું નથી. પરમાર્થજ્ઞાને અપરમાર્થરૂપ એ આ સંસાર જાણું પછી તે પ્રત્યે તીવ્ર એવો ક્રોધ, માન, માયા કે લેભ કેણ કરે ? કે ક્યાંથી થાય ? જે વસ્તુનું માહાત્મ્ય દ્રષ્ટિમાંથી ગયું તે વસ્તુને અર્થે અત્યંત કલેશ થતો નથી. સંસારને વિષે બ્રાંતિપણે જાણેલું સુખ, તે પરમાર્થજ્ઞાને ભ્રાંતિ જ ભાસે છે, અને જેને ભ્રાંતિ ભાસી છે તેને પછી તેનું માહાઓ લાગે ? એવી માહાસ્યવૃષ્ટિ પરમાર્થજ્ઞાની પુરુષના નિશ્ચયવાળા જીવને હોય છે, તેનું કારણ પણ એ જ છે. કઈ જ્ઞાનના આવરણને કારણે જીવને વ્યવચ્છેદક જ્ઞાન થાય Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ગ્રન્થયુગલ નહીં, તથાપિ સામાન્ય એવું જ્ઞાન, જ્ઞાનીપુરુષની શ્રદ્ધારૂપે થાય છે. વડનાં બીજની પેઠે પરમાર્થ વડનું બીજ એ છે.” —શ્રીમદ્ રાજચંદ્ર હવે કર્મના ઉદયે રાગદ્વેષ થઇ આવે ત્યારે આત્માથીએ કેમ વર્તવું તે દર્શાવવા ગ્રંથકાર શાંતિના ઉપાય દર્શાવે છેઃयदा मोहात्प्रजायेते रागद्वेषौ तपस्विनः । तदेव भावयेत्स्वस्थमात्मानं शाम्यतः क्षणात् ॥ ३६ ॥ તપસ્વીને કી મેહે, રાગદ્વેષ જણાય જો; ભાવજો સ્વસ્થ આત્મા તા, ક્ષણમાં શાંતિ પામશે. ૩૯ ભાવાર્થ :-- બધા તપસ્વી કે મુનિ આત્મજ્ઞાની હાતા નથી. પરંતુ ત્યાગદશા નિવૃત્તિમય હોવાથી, સત્સંગ-સત્પુરુષના યેગ તે દશામાં સુલભ હેાવાથી, સત્શાસ્ત્ર આદિને પરિચય વિશેષપણે સંભવત જાણી ગ્રંથકાર ભલામણ કરે છે કે તપસ્વી વા ત્યાગીને માહના ઉદયે રાગ-દ્વેષ કુરે કે તરત જો સ્વસ્થ આત્મા અથવા સ્થિતપ્રજ્ઞ દશાની ભાવના તે કરે, તો ક્ષણવારમાં રાગ-દ્વેષ શમાઇ જાય છે એવા અનુભવ ગ્રંથકાર પ્રગટ કરે છે. જે જે સમજ્યા, તેણે તેણે ‘મારું તારું' એ આદિ અહંત્વ, મમત્વ શમાવી દીધું; કેમકે કેાઇ પણ નિજ સ્વભાવ તેવા દીઠા નહીં; અને નિજ સ્વભાવ તે અચિંત્ય અત્યાખાધસ્વરૂપ, કેવળ ન્યારા જોયા એટલે તેમાં જ સમાવેશ પામી ગયા. આત્મા સિવાય અન્યમાં સ્વમાન્યતા હતી તે ટાળી પરમાર્થે મૌન થયા; વાણીએ કરી આ આનું છે' એ આફ્રિ કહેવાનું અનવારૂપ વ્યવહાર, વચનાદિ યાગ સુધી ક્વચિત્ Page #180 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક-વિવેચન ૧૫૧ રહ્યો, તથાપિ આત્માથી “આ મારું છે' એ વિકલ્પ કેવળ સમાઈ ગયે; જેમ છે તેમ અચિંત્ય સ્વાનુભવગેચર પદમાં લીનતા થઈ.... અનંત કાળથી યમ, નિયમ, શાસ્ત્રાવલેકનાદિ કાર્ય કર્યા છતાં, સમજાવું અને શમાવું એ પ્રકાર આત્મામાં આવ્યો નહીં, અને તેથી પરિભ્રમણનિવૃત્તિ ન થઈ. સમજાવા અને શમાવાનું જે કઈ ઐક્ય કરે, તે સ્વાનુભવ–પદમાં વર્તે તેનું પરિભ્રમણ નિવૃત્ત થાય. સદ્ગુરુની આજ્ઞા વિચાર્યા વિના જીવે તે પરમાર્થ જ નહીં, જાણ વાને પ્રતિબંધક અસત્સંગ, સ્વછંદ અને અવિચાર તેને રોધ કર્યો નહીં જેથી સમજાવું અને શમાવું તથા બેયનું ઐક્ય ન બન્યું એ નિશ્ચય પ્રસિદ્ધ છે. અત્રેથી આરંભી ઉપર ઉપરની ભૂમિકા ઉપાસે તે જીવ સમજીને શમાય, એ નિઃસંદેહ છે. અનંત જ્ઞાની પુરુષ અનુભવ કરેલે એ આ શાશ્વત સુગમ મોક્ષમાર્ગ જીવને લક્ષમાં નથી આવતો, એથી ઉત્પન્ન થયેલું ખેદ સહિત આશ્ચર્ય તે પણ અત્રે શમાવીએ છીએ. સત્સંગ, સદ્દવિચારથી શમાવા સુધીનાં સર્વ પદ અત્યંત સાચાં છે, સુગમ છે, સુગોચર છે, સહજ છે અને નિઃસંદેહ છે.” -શ્રીમદ્ રાજચંદ્ર મુનિને દેહ પ્રત્યે પ્રેમ વર્તતે હોય તે કેમ દૂર થાય, તેને ઉપાય અનુભવી યેગી પુરુષ પ્રદર્શિત કરે છે – यत्र काये मुनेः प्रेम ततः प्रच्याव्य देहिनम् । बुद्ध्या तदुत्तमे कार्य योजयेत्प्रेम नश्यति ॥४०।। Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ ગ્રન્થ-યુગલ જ્યાં દેહે પ્રેમ મુનિને ત્યાંથી ચિત્ત ખસેડને; બુદ્ધિથી બેધમૂર્તિમાં, બાંધતાં પ્રેમ જાય તે. 10 ભાવાર્થ – દેહ અને આત્મા ભિન્ન છે એમ વારંવાર ઉપદેશમાં સાંભળ્યા છતાં, શાસ્ત્ર દ્વારા ભણ્યા છતાં, વિચાર્યા છતાં, ઉપદેશ આપ્યા છતાં તથા આચાર્ય થઈ શિષ્યાને દેહથી આત્મા ભિન્ન છે' એમ ઠસાવવા પ્રયત્નપૂર્વક દેખાડ્યા છતાં દેહ ઉપરને પ્રેમ હૃદયમાંથી ખસ અત્યંત વિકટ છે. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લેભરૂપ આદ્ય કષાય તથા દર્શનમેહનીયરૂપી કર્મગ્રંથિ અંતરથી ભેદાય નહીં ત્યાં સુધી દેહાધ્યાસ ટળતો નથી; સત્રદ્ધા કે સમ્યફદર્શન પ્રગટે નહીં, મેક્ષમાર્ગ હાથ લાગે નહીં. જે દશામાં (મુનિ મનાતા) જીવને દેહ ઉપર વહાલપ વર્યા કરે છે તે દશાથી, જીવને સધથી જાગેલી બુદ્ધિ વડે સમજાવી, છેડાવીને, તે જ પ્રેમ પરમાત્મસ્વરૂપ. જ્ઞાનમૂર્તિ એવા સદ્ગુરુના આત્મા પ્રત્યે કેળવે એગ્ય છે તે જ પોતાના દેહ ઉપરને મેહ ટળે એમ ગ્રંથકાર પોતાના અનુભવને આધારે પ્રદર્શિત કરે છે, તે સત્ય છે. એ જ માર્ગ મહાપુરૂષોએ લીધે છે અને ઉપદે છે. “જે સત્પરુષેએ સદ્દગુરુની ભક્તિ નિરૂપણ કરી છે, તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે વ્યક્તિને પ્રાપ્ત થવાથી સદ્ગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દ્રષ્ટિગોચર થઈ અન્ય સ્વછંદ માટે, અને સહેજે આત્મબંધ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે, તે ભક્તિને અને તે પુરુષને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હ!” હે જીવ! સ્થિર દૃષ્ટિથી કરીને તે અંતરંગમાં જે, Page #182 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક-વિવેચન ૧૫૩ તે સર્વ પરદ્રવ્યથી મુક્ત એવું તારું સ્વરૂપ તને પરમ પ્રસિદ્ધ અનુભવાશે. | હે જીવ ! અસમ્યફદર્શનને લીધે તે સ્વરૂપ તને ભાસતું નથી. તે સ્વરૂપમાં તને શંકા છે, ત્યામહ અને ભય છે. સમ્યક્દર્શનને ચેગ પ્રાપ્ત કરવાથી તે અભાસનાદિની નિવૃત્તિ થશે. હે સમ્યકદર્શની ! સચારિત્ર જ સમ્યક્દર્શનનું ફળ ઘટે છે, માટે તેમાં અપ્રમત્ત થા. જે પ્રમત્ત ભાવ ઉત્પન્ન કરે છે તે કર્મબંધની તેને સુપ્રતીતિ હેતુ છે. હે સમ્યકચારિત્રી! હવે શિથિલપણું ઘટતું નથી. ઘણે અંતરાય હતે તે નિવૃત્ત થયે, તે હવે નિરંતરાય પદમાં શિથિલતા શા માટે કરે છે?” – શ્રીમદ્ રાજચંદ્ર ૩૩ મી ગાથામાં દેહથી ભિન્ન અને નિત્ય આત્મા ન જાણે તે ભારે તપ પણ મોક્ષ દઈ શકે નહીં એમ કહ્યું હતું, હવે નિદાનપૂર્વક દુઃખ ટાળવાને ઉપાય આત્મજ્ઞાન છે, માત્ર તપ નથી તે ફરી સ્પષ્ટપણે ગ્રંથકાર પ્રકાશે છે – आत्मविभ्रमजं दुःखमात्मज्ञानात्प्रशाम्यति । नायतास्तत्र निर्वान्ति कृत्वाऽपि परमं तपः ॥४१।। આત્મબ્રાંતિ જણે દુઃખે, આત્મજ્ઞાન હણે, અહા ! જ્ઞાન અર્થે મથે ના તે, મેક્ષ દે ના તપો મહા. ૪૧ ભાવાર્થ – બુદ્ધધર્મમાં ચાર આર્ય સત્ય કહેવાય છેઃ દુઃખ, દુઃખનાં કારણ, સુખ, સુખનાં કારણ. તે જ વિચારણું પ્રેરતી આ ગાથા છે. દુઃખ શું? એમ કેઈ પૂછે Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ગ્રન્થયુગલ તા ગ્રંથકાર કહે છે કે આત્મ-અભાન અથવા આત્મા સંબંધી અયથાર્થ ૫ના કે ભ્રાંતિ. “આત્મભ્રાંતિ સમ રોગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ; ગુરુ-આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન.” —શ્રીમદ્ રાજચ'દ્ર જ્ઞાન વિના તપ આદિ અન્યથા ઉપાય કરવાથી આત્મઅભાન કે ભ્રાંતિરૂપ રાગ, દુઃખ ટળે તેમ નથી. જે દેષથી રાગ ઉત્પન્ન થાય તે દોષ સમજાય નહીં ત્યાં સુધીના બધા ઉપાયા વ્યર્થ થાય છે, તેમ દુઃખની ઉત્પત્તિનું કારણ આત્મભ્રાંતિ છે એમ સમજાય, તે તેથી છૂટી સુખ કે મેાક્ષની ભાવના થાય અને મેાક્ષના ઉપાયરૂપ દવા પણ થાય. કર્મભાવ અજ્ઞાન છે, મેાક્ષભાવ નિજવાસ; અંધકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાન 66 પ્રકાશ. —શ્રીમદ્ રાજચંદ્ર આત્મ-ભ્રાંતિથી ઉત્પન્ન થયેલું દુઃખ તીવ્ર તપથી પણ ન જાય, પણ આત્મજ્ઞાનરૂપ અચૂક ઉપાયથી તે ટળે છે. #6 કલેશે. વાસિત મન સંસાર, કલેશ રહિત મન તે ભવપાર.” -શ્રી ચશેાવિજયજી '' “ સર્વ લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાના ઉપાય એક આત્મજ્ઞાન છે. વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં, અને અસત્સંગ તથા અસત્પ્રસંગથી જીવનું વિચારબળ પ્રવર્તતું નથી, એમાં કિંચિત્માત્ર સંશય નથી. આરંભ–પરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસત્પ્રસંગનું મળ ઘટે છે; સત્સંગના આશ્રયથી અસત્સંગનું ખળ ઘટે છે. અસત્સંગનું ખળ ઘટવાથી આત્મવિચાર થવાના અવકાશ પ્રાપ્ત થાય છે. આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે; Page #184 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક-વિવેચન ૧૫૫ અને આત્મજ્ઞાનથી નિજસ્વભાવસ્વરૂપ, સર્વ કલેશ અને સર્વ દુઃખથી રહિત એ મોક્ષ થાય છે, એ વાત કેવળ સત્ય છે.. જેટલું આત્મજ્ઞાન થાય તેટલી આત્મસમાધિ પ્રગટે. કોઈ પણ તથારૂપ જેને પામીને જીવને એક ક્ષણ પણ અંતર્મદજાગૃતિ થાય તે તેને મેક્ષ વિશેષ દૂર નથી. અન્ય પરિણામમાં જેટલી તાદામ્યવૃત્તિ છે, એટલે જીવથી મોક્ષ દૂર છે. જે કઈ આત્મજોગ બને તે આ મનુષ્યપણાનું મૂલ્ય કઈ રીતે ન થઈ શકે તેવું છે. પ્રાચે મનુષ્યદેહ વિના આત્મજોગ બનતું નથી એમ જાણું, અત્યંત નિશ્ચય કરી, આ જ દેહમાં આત્મજોગ ઉત્પન્ન કરે ઘટે. વિચારની નિર્મળતાએ કરી જે આ જીવ અન્ય પરિચયથી પાછું વળે, તે સહજમાં હમણાં જ તેને આત્મજોગ પ્રગટે.” -શ્રીમદ્ રાજચંદ્ર હવે બહિરાત્મા અને અંતરાત્મા શું શું ઈચ્છે છે તે જણાવે છે – शुभं शरीरं दिव्यांश्च विषयानभिवांच्छति । उत्पन्नात्ममतिदेहे तत्त्वज्ञानी ततश्च्युतिम् ।।४२॥ દેહાત્મબુદ્ધિની ઈચ્છા, દિવ્ય દેહસુભેગની; તત્વજ્ઞાની તણી ઈચ્છા, દેહભેગ-વિયેગની. ૪૨ ભાવાર્થ :- આગળની ગાથામાં પરમ તપ તપવા છતાં બહિરાત્મા, આત્મજ્ઞાન નહીં હોવાથી, સર્વ દુઃખના આત્યંતિક વિયેગરૂપ મેક્ષ પામી શકતું નથી એમ કહ્યું. તે તેવા જીવે તપ કરીને શું ઈચ્છતા હશે, એમ પ્રશ્ન કેઈને થાય તેને ઉત્તર આ ગાથામાં ગ્રંથકાર જણાવે છે કે બહિરાત્માને Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ગ્રન્થ-યુગલ દેહમાં જ આત્મબુદ્ધિ હોવાથી તે દેવનાં શુભ શરીર અને દિવ્ય વિષય-ભેગોને નિરંતર ભેગવવા ઇચ્છે છે. ધર્મ આરાધીને, તપ કરીને પણ લૌકિક દ્રષ્ટિ હવાથી લૌકિક સુખની કલ્પના તેને છૂટતી નથી. મેક્ષને અર્થે હું તપ કર્યું છું એમ મેઢે બેલે છતાં તેના હૃદયમાંથી વિષયભેગોની પ્રિયતા ઓછી થઈ હોતી નથી. મેક્ષમાં અનંત, અપાર સુખ છે એમ શ્રવણ થવાથી પિતે માનેલું સુખ અખૂટપણે મળે તે અર્થે અહીંનાં સુખ, રાજપાટ, વૈભવવિલાસ છેડે છે. પણ કિઈ વેપારમાં પૈસા રોકવાથી કે બીજાને ધીરવાથી ધનની વૃદ્ધિ થાય છે એમ માની હાલ હાથમાં પૈસા છે, તે ત્યાગે છે પણ તેની વૃદ્ધિને ઈ છે છે, એવી રીતે મેક્ષમાર્ગને પણ વેપારરૂપ બહિરાત્મા બનાવે છે. - હવે તત્ત્વજ્ઞાની પણ તપ આદિ પ્રવૃત્તિ કરે છે, પણ તેણે આત્માને આત્મારૂપે ઓળખે છે અને દેહાદિ પરપદાર્થને પરરૂપે જાણેલ છે; તેથી પારકી માગી આણેલી વસ્તુને શાહુકાર તે પાછી મેંપી દેવાને જ ઈચ્છે છે, તેમ અંતરાત્માને નિષ્કાંક્ષિત અંગ પ્રગટ થયેલું હોવાથી જગતના સુખની તેને આકાંક્ષા કે મહત્તા હોતી નથી, તેથી તે ધર્મ કે તપ કરીને દેવલેક આદિના ભેગને ઈચ્છતા નથી, પણ પ્રશસ્ત રાગથી પુણ્ય બંધાયું હોય તેના ફળરૂપે તેવી સુખસામગ્રી મળી હોય તે તેને ગમતી પણ નથી. શ્રી યશોવિજ્યજી દ્રષ્ટિની સક્ઝાયમાં લખે છે: “શીતળ ચંદનથી પણ ઉપન્યો, અગ્નિ દહે જેમ વનને રે, ધર્મ–જનિત પણ ભોગ ઈહાં તેમ, લાગે અનિષ્ટ તે મનને રે એ ગુણ વીર તણો ન વિસારું, સંભારું દિનરાત રે.” Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭. સમાધિશતક-વિવેચન બહિરાત્મા ધર્મના ફળરૂપે જે જે ઈચ્છે છે, તે સર્વને અંતરાત્મા તજવા ઈચ્છે છે કારણ કે યથાર્થ મેક્ષ તે આત્મશુદ્ધિ જ છે તે અર્થે, નિર્જરા થાય તે લક્ષ, અંતરાત્મા તપ-ધર્મનું આરાધન કરે છે. અંતરાત્માને ઈચ્છાને નિરોધ હેવાથી કર્મની નિર્જરા થાય તેવું, સંવર સહિત તપ થાય છે અને બહિરાત્માનું તપ હસ્તિસ્નાનવ મલિનતાનું કારણ છે. બહિરાત્મા બંધાય છે અને અંતરાત્મા છૂટે છે એ વાત વિશેષ સ્પષ્ટ ગ્રંથકાર હવે કરે છે – परत्राहमतिः स्वस्माच्च्युतो बध्नात्यसंशयम् ।। स्वस्मिन्नहमतिश्च्युत्वा परस्मान्मुच्यते बुधः ॥४३॥ પિતાને પરમાં માની, બંધાય સ્વચૂકી નકી, આત્મામાં આત્મબુદ્ધિમાન, મુકાય પરને મૂકી. ૪૩ ભાવાર્થ –પરદ્રવ્યમાં કે પરગુણમાં અહંભાવ જેને વર્તે છે, તેની દ્રષ્ટિ આત્મા પ્રત્યે હતી જ નથી, તેથી તે બહિરાત્મા છે. પિતાનું ભાન નહીં હોવાથી કે પોતાનું ભાન ચૂકી જવાથી, પરનું માહામ્ય જીવને લાગે છે અને દેહ, ધન આદિ પરમાં માહાસ્ય જેને હોય, તે તેવા પદાર્થો અર્થ આર્તધ્યાન કે રૌદ્રધ્યાન કરી કર્મ બાંધ્યા કરે છે. ધર્મનું ભાન ન હોવાથી ધર્મધ્યાન તો તેનાથી કયાંથી થાય? ધર્મ કરે તે પણ સાંસારિક વાસના હૃદયમાં રાખીને કરે છે, તેથી અવશ્ય કર્મબંધ થયા જ કરે છે. દેહ તે હું એ ભાવ છૂટ્યા વિના કર્મવૃદ્ધિ કેમ અટકે ? સંસાર-પરિભ્રમણ કેમ મટે? આત્મા તરફ વૃત્તિ ક્યાંથી વળે? આ દેહમાં વિચાર કરનાર બેઠે છે, તે દેહથી ભિન્ન છે, અરૂપી, અવિનાશી, અજર, અમર, પરમ આનંદસ્વરૂપ Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ગ્રન્થ-યુગલ છે એવી જેની દ્રઢ માન્યતા થઈ છે એવો અંતરાત્મા “આત્માથી સૌ હીન માનતે હેવાથી પરથી આત્માને મુક્ત કરવા પ્રયત્ન કરે છે. દેહ પ્રત્યે તેને વૈરાગ્ય વર્તતે હેય છે. સંસાર–પરિભ્રમણથી તે થાકેલે હેવાથી ફરી આવા કલેશમય સંસારમાં જન્મવું ન પડે તેવો માર્ગ તે આરાધે છે, ઇંદ્રિના વિષયોગ તેને એંઠવાડા જેવા અરુચિકર લાગે છે, તેથી તેની વાસના તેના હૃદયમાંથી નીકળી ગઈ હોય છે. પિતાના કે પરના દેહમાં આસક્તિ કરવાથી કર્મ બંધાય છે, એમ અંતરાત્મા જાણ હોવાથી તેની દ્રષ્ટિ દેહ ઉપરથી ઊઠી જાય છે. સદ્દગુરુ-બધે સુવિચારણું પ્રગટેલી હેવાથી આત્મા તથા તેના ગુણ ઉપર દૃષ્ટિ રાખી જે દેહાદિ દેખાય છે તેને અદ્રશ્ય કરે છે, અને આત્મા અરૂપી હેવાથી ઇન્દ્રિયેથી ન દેખાય તેમ છતાં જ્ઞાનવૃષ્ટિથી, સદ્ગુરુના બધથી અને સન્શાસ્ત્રના અવલંબને આત્મભાવમાં વૃત્તિ રાખી, તેના માતા મ્ય આગળ આ સંસાર સ્વમ જેવો વિચારી, સિદ્ધ સમાન સમૃદ્ધિની સ્મૃતિ કરી, અદ્રશ્યને દ્રશ્ય કરે છે–એ કઈ અંતરાત્માનું અલૌકિક સામર્થ્ય છે. આમ અંતરાત્મા સદ્ગુરુના યેગને અને બોધને સફળ કરે છે, કર્મબંધનાં કારણેથી દૂર રહે છે, ઉદાસ રહે છે કે આત્મભાવમાં તલ્લીન બની જગતનું વિસ્મરણ કરે છે. તેના પ્રભાવે તે જ્ઞાની મહાત્મા પરથી છૂટે છે અને આત્માને મુક્ત કરે છે. સુખકી સહેલી હૈ અકેલી ઉદાસીનતા; અધ્યાત્મની જનની તે ઉદાસીનતા.” –શ્રીમદ્ રાજચંદ્ર હવે અજ્ઞાની અને જ્ઞાનીની આ દ્રશ્ય જગત પ્રત્યે કેવી સમજણ, માન્યતા હોય છે તે વિષે ગ્રંથકાર કહે છે – ચ આગળ કરી, અને તે અંતરા Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ સમાધિશતક-વિવેચન दृश्यमानमिदं मूढस्त्रिलिङ्गमवबुध्यते । इदमित्यवबुद्धस्तु निष्पन्नं शब्दवजितम् ॥४४॥ ત્રિલિંગ દૃશ્ય કાયા હું, એટલું મૂઢ માનત; અનાદિસિદ્ધ, અવાચ્ય, આત્મા, જે મત જ્ઞાનીને. ૪૪ ભાવાર્થઃ- જેને આ દ્રશ્ય જગતની જ શ્રદ્ધા છે, અતીન્દ્રિય જ્ઞાન કે અતીન્દ્રિય સુખના અસ્તિત્વની જેને શ્રદ્ધા જ નથી એવા મૂઢ અથવા બહિરાત્માને ઇદ્રિથી જણાતું જગત ત્રણ લિંગ રૂપે જણાય છે, એટલે નરજાતિ, નારીજાતિ અને નાન્યતર જાતિ રૂપે જેનું વર્ણન થાય છે, અને ભાસે છે તે સિવાય જગતમાં કાંઈ નથી એમ એને લાગે છે. અંતરાત્મા જેને આત્માનુભવ થયે છે, તેને નિઃશંકપણે દ્રઢ થયું છે કે આ આત્મસ્વરૂપ છે તે સ્વભાવસિદ્ધ છે, શબ્દરહિત એટલે અવાચ્ય છે, સ્વાનુભવગમ્ય છે. શબ્દ એ આત્માને ગુણ નથી, પરંતુ પુદ્ગલને ગુણ છે અને પુદુંગલના એક પરમાણમાં તે હોતો નથી, તેથી પુદ્ગલના સ્કંધથી ઉત્પન્ન થનાર શબ્દ વૈભાવિક ગુણ છે. આત્મા મૂળ દ્રવ્યરૂપે સ્વભાવસિદ્ધ છે. તેથી જ્ઞાની પુરુષને, પિતે કહેલું બીજે ન માને તે, ખેટું ન લાગે, કારણ કે શબ્દને પર રૂપે જાણેલ હોવાથી, મારાપણાને આગ્રહ નહીં હોવાથી, શબ્દ મનાય કે ન મનાય તે સંબંધી કલેશ થતું નથી. કેઈ સ્તુતિ કરે કે નિંદા કરે તે પણ તેને હર્ષ–શકનું કારણ થતું નથી. મારી સ્તુતિ કે મારી નિંદા, મારું વચન કે મારી આજ્ઞા એમ તેને ભાસતું જ નથી. તેથી મૂળ દ્રવ્ય તરફ અંતરાત્માનો લક્ષ રહે છે અને પર્યાવૃષ્ટિ તેની ગૌણ થઈ ગઈ હોય છે. એ જ શાંતિ અને સુખનું કારણ તેને થયું છે. Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ગ્રન્થ-યુગલ દેહથી ભિન્ન સ્વપરપ્રકાશક પરમ તિસ્વરૂપ એવો આ આત્મા, તેમાં નિમગ્ન થાઓ. હે આર્યજનો ! અંતર્મુખ થઈ, સ્થિર થઈ, તે આત્મામાં જ રહો તે અનંત અપાર આનંદ અનુભવશે. સર્વ જગતના જીવે કંઈ ને કંઈ મેળવીને સુખ પ્રાપ્ત કરવા ઈચ્છે છે, માટે ચક્રવર્તી રાજા તે પણ વધતા વૈભવ, પરિગ્રહના સંકલ્પમાં પ્રયત્નવાન છે અને મેળવવામાં સુખ માને છે, પણ અહો ! જ્ઞાનીઓએ તે તેથી વિપરીત જ સુખને માર્ગ નિણત કર્યો કે કિંચિત્માત્ર પણ ચડવું એ જ સુખને નાશ છે. વિષયથી જેની ઇન્દ્રિય આર્ત છે, તેને શીતળ એવું આત્મસુખ, આત્મતત્વ ક્યાંથી પ્રતીતિમાં આવે ?? –શ્રીમદ્ રાજચંદ્ર હવે અંતરાત્માને પૂર્વકર્મ સત્તામાં પડ્યાં હોય છે તે ઉદય આવતાં શી દશા થાય છે તેનું વર્ણન ગ્રંથકાર કરે છે – जानन्नप्यात्मनस्तत्त्वं विविक्तं भावयन्नपि । पूर्वविभ्रमसंस्काराद् भ्रान्तिं भूयोऽपि गच्छति ॥४५।। આત્મતત્ત્વ પિછાનીને, ભિન્ન ભાવી રહ્યા છતાં, ભ્રાંતિના પૂર્વસંસ્કારે, ભ્રાંતિમાં ફરી કે જતાં. ૪૫ ભાવાર્થ – દેહથી આત્મ ભિન્ન છે, રાગ-દ્વેષ આત્માને સ્વભાવ નથી, રાગ-દ્વેષથી કર્મબંધ થાય છે, માટે રાગ-દ્વેષ, શત્રુમિત્ર ભાવે તજી, આત્માને આત્મભાવમાં સ્થિર કર, કષાય દૂર કરવા એ આત્મહિત છે, એમ જાણતાં છતાં, તેવી ભાવના કરતા રહેવાને અભ્યાસ પાડવાના પુરુ Page #190 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક–વિવેચન ષાર્થમાં રહેવા છતાં, અવિદ્યાના અનાદિના અભ્યાસ હાવાથી તેવાં તેવાં નિમિત્તો પામીને પાછા અહિરાત્મભાવા જીવને સ્ફુરી આવવાને ભય રહે છે, એમ ગ્રંથકાર જણાવે છે. અંતરાત્મપણું કે સમ્યક્દર્શન હેાય ત્યારે જીવને સમ્યક્દર્શનનાં આઠ અંગ પ્રગટ હેાય છે. નિઃશંકિતપણું, નિષ્કાક્ષિતપણું, નિર્વિચિકિત્સા, અમૂતૃષ્ટિ, ઉપગ્રહન, સ્થિતિકરણ, વાત્સલ્ય અને પ્રભાવના : આ આઠે સમ્યક્દર્શનનાં અંગ છે. મિથ્યાત્વ કે ભ્રાંતિના ઉદય થતાં એ આઠે ગુણા પર આવરણ આવે છે. એટલે જાણે તે મૂળ માણસ જ ન હેાય એવું બની જાય છે. ‘સાક્ષરા વિપરીતા રાક્ષસામતિ' એટલે 'સાક્ષરા' એ ત્રણ અક્ષરે અવળા વાંચવાથી ‘રાક્ષસા’ વંચાય છે તેમ માણસનું હૃદય પલટાતાં તે મોક્ષમાર્ગ મૂકી દઈ સંસાર વધારે તેવું વર્તન કરી દીર્ધસંસારી બને છે. આવેા મિથ્યાત્યના પ્રભાવ છે. ૧૬૧ પૂર્વની ભ્રાંતિ કે વિભ્રમના સંસ્કારામાં ચારિત્રમાડુના ઉદય પણ હાય છે. એટલે કેાઈ જીવને મિથ્યાત્વના ઉદય ન હાય અને પ્રત્યાખ્યાની કે અપ્રત્યાખ્યાની કષાયના કે નાકષાયને ઉદય પણ હોય તેા સમ્યગ્દર્શન રહે અને સાધુપણું કે શ્રાવકપણું ભાવમાંથી ચાલ્યું જાય. આવા પશુ કર્મના ઉદય હાય છે. આચરણ પણ પલટાઈ જાય છે. આમ ઘણી વખત બને છે. માટે ચેતતા રહેવા જ્ઞાનીપુરુષા ઉપદેશ કરે છે. નિમિત્તાધીન જીવ જ્યાં સુધી છે, ત્યાં સુધી ઉત્તમ નિમિત્તાના ચેગ મેળવવા જ્ઞાનીપુરુષો વારંવાર ભલામણ કરે છે. નિમિત્તે કરીને જેને હર્ષ થાય છે, નિમિત્તે કરીને જેને શાક થાય છે, નિમિત્તે કરીને જેને ઇંદ્રિયજન્ય વિષય ૧૧ Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ગ્રન્થ યુગલ પ્રત્યે આકર્ષણ થાય છે, નિમિત્તે કરીને જેને ઇંદ્રિયને પ્રતિકૂળ એવા પ્રકારાને વિષે દ્વેષ થાય છે, નિમિત્તે કરીને જેને ઉત્કર્ષ આવે છે, નિમિત્તે કરીને જેને કષાય ઉદ્ભવે છે, એવા જીવને જેટલા મને તેટલા તે તે નિમિત્તવાસી જીવેાના સંગ ત્યાગવા ધટે છે; અને નિત્ય પ્રત્યે સત્સંગ કરવા ઘટે છે. સત્સંગના અયેાગે તથાપ્રકારના નિમિત્તથી દૂર રહેવું ઘટે છે. ક્ષણે ક્ષણે, પ્રસંગે પ્રસંગે અને નિમિત્તે નિમિત્તે સ્વદશા પ્રત્યે ઉપયાગ દેવા ઘટે છે.'’ —શ્રીમદ્ રાજચંદ્ર રાગ-દ્વેષ તજી મધ્યસ્થ થવાના ઉપદેશ હવે ગ્રંથકાર પ્રદર્શિત કરે છે ઃ अचेतनमिदं वृश्यमदृश्यं चेतनं aa: 1 क्व रुष्यामि क्व तुष्यामि मध्यस्थोऽहं भवाम्यत ॥ ४६ ॥ | દૃશ્ય તા હું જડ જાણું, આત્મા અદૃશ્ય માનતા; કરું ક્યાં રોષ કે તેાષ ? રહું મધ્યસ્થ તેથી તા. ૪૬ ભાવાર્થ :—— પાંચ ઇંદ્રિયાથી જણાતું આ દૃશ્ય જગત તા અચેતન છે. કારણ કે ઇંદ્રિયા, પુદ્ગલના સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દ, એ પાંચ ગુણાને ગ્રહણ કરી શકે છે. પુદ્ગલમાં જાણવાની શક્તિ જ નથી તેા જે જાણે નહીં, સામેા જવાબ દે નહીં, તેના પ્રત્યે રાગ કે દ્વેષ કાણુ રાખે ? આ વારંવાર વિચારી હૃદયગત કરે તેને રાગ-દ્વેષ મંદ થઈ દૂર થવાનું કારણ અને તેમ છે. આપણે બીજા ઉપર રાગ કરીએ તે એવી આશાથી કરીએ છીએ કે જેના ઉપર રાગ કરીએ છીએ તેને તે સારું લાગશે, પ્રસન્ન થશે અને આપણા ઉપર બદલામાં રાગ કરશે. પરંતુ આપણા પ્રેમના પ્રત્યુત્તર ન મળે તે પ્રત્યે પ્રાયે રાગ થવા કે વધવા સંભવતા Page #192 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક–વિવેચન નથી. માટે અચેતન એવા આ દૃશ્ય જગતમાં ક્યાંય રાગ કે દ્વેષ વિચારવાન જીવે કરવા ઘટતા નથી. કાઈ કહે કે ભલે અચેતન પદાર્થા પ્રત્યે પ્રેમ કે દ્વેષ ન થાય, પણ ચેતન આત્માએ પ્રત્યે તે રાગદ્વેષ થવેા સંભવે છે. તેને ગ્રંથકાર યુક્તિપૂર્વક અંતરાત્માના મુખે ખેલાવે છે કે ચેતન તે અરૂપી પદાર્થ છે. જેમ આકાશ દેખાતું નથી તે તેની સાથે વાતચીત કે રાગ-દ્વેષ કરવા કેાઈ જતું નથી. તેમ આત્મા તેા ઇંદ્રિયાથી જાય તેવા પદાર્થ નથી. જે જણાય નહીં તેની સાથે શું વાત કરવી, કેવી રીતે પ્રીતિ માંધવી કે શા અર્થે દ્વેષ કરવા ? ૧૬૩ કાઈ કાઈ સ્થળામાં પવન જોશથી ચાલે ત્યારે અવાજ થાય છે, પણ ત્યાં કેાઈ તેના પ્રત્યે રાગ કરવા કે લહુ કરવા જતું નથી. તેમજ કોઇ આળકને ભૂતના વળગાડ હાય ત્યારે હસે કે ગાળા દે, પણ ભૂત દેખાતું નથી તેના પ્રત્યે કાર્ય રાગ-દ્વેષ કરતું નથી. જે દેખાય નહીં, એળખાય નહીં તેના પ્રત્યે પણ રાગ-દ્વેષ કરવા ઘટતા નથી. માટે અંતરાત્મા કહે છે કે આ દૃશ્ય જગત જ્ઞાનશૂન્ય (અચેતન) છે તેથી તેના પ્રત્યે રાગદ્વેષ કરવા મને ઘટતો નથી. તથા ચેતન તે અરૂપી દ્રવ્ય છે. મને અલૈંદ્રિય જ્ઞાન નથી, તેથી અરૂપી ચેતન દૃશ્ય તેા છે નહીં, તે તેના પ્રત્યે રાગદ્વેષ ક્યાંથી થાય? માટે હું તે મધ્યસ્થ રહું છું એટલે જડ કે ચેતન કેાઈ પ્રત્યે રાગ કે દ્વેષની વૃત્તિ થતી નથી. ગાથા ૧૮મીમાં ખેલવા સંબંધી મૌન થવા અર્થે વિવેચન કર્યું છે તેવું જ આ ગાથામાં રાગ-દ્વેષને ક્યાંય, Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ ગ્રન્થ યુગલ જડ કે ચેતનમાં, સ્થાન મળે તેમ નથી એવી વિચારણા પ્રદર્શિત કરી મધ્યસ્થ કે સમભાવની પ્રધાનતા દર્શાવી છે. હવે ત્રણ આત્મદશાઓમાં ગ્રહણ ત્યાગની મર્યાદા ગ્રંથકાર પ્રરૂપે છે : त्यागादाने बहिर्मूढः करोत्यध्यात्ममात्मविद् । नान्तर्बहिरुपादानं न त्यागो निष्ठितात्मनः ॥ ४७ ॥ બાહ્ય ત્યાગે, ગ્રહે મૂઢ, જ્ઞાનીની ગુપ્ત વર્તના; નિષ્તિાત્મા ન ત્યાગે કે, ગ્રહે બાહ્યાન્તરે જરા. ૪૭ ભાવાર્થ : અહિરાત્માને ઇંદ્રિયથી જણાતા દૃશ્ય જગતનું માહાત્મ્ય હાવાથી, તથા તેના જેવા ઘણા બહિરાત્માઓ ખાદ્ય ક્રિયા દાન, પૂજા, ભક્તિ, ઉપવાસ આદિને ધર્મ માનનારા હેાવાથી, તે પ્રવાહમાં જ ધર્મપ્રવૃત્તિ બહિરાત્માની થાય છે. પાતે બાહ્ય ધર્મક્રિયાઓ દેખે છે, બીજા પણ તેને પ્રશંસે છે, તેથી અંતરંગ ધર્મ જે સમ્યક્દર્શનાદિ તથા તેનાં લક્ષણ શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્થા આદિ તરક્ તેની દ્રષ્ટિ વળતી નથી. પેાતે જે કરે છે તેમાં સંતેષ માની, તેનું માહાત્મ્ય ગાયા કરે છે, તેથી સત્સંગ આદિનું માહાત્મ્ય લાગતું નથી, કે તેવા યોગ પુણ્યના ઉદયે મળી આવે, તે તેની દૃષ્ટિ બાહ્ય ભાવામાં જ રમ્યા કરે છે અને સત્સંગના લાભ તેને પ્રાપ્ત થવા દુર્લભ થઈ પડે છે. લૌકિક વ્યવહારમાં બહિરાત્માની જેમ પૈસા, લાગવગ, મેટાઇ વગેરે તરફ દ્રષ્ટિ રહે છે તેમ ધર્મની બાબતમાં પણ મોટા ગણાવાની, વ્રત નિયમેની, દાન-પૂજા આદિની મહત્તા જીવને વળગેલી હાવાથી પરમાર્થની જિજ્ઞાસા જાગવી તેને દુર્લભ થઈ પડે છે. શાસ્ત્રો વાંચ્યા છતાં, માટી મેાટી વાતા Page #194 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક-વિવેચન ૧૬૫ મુખથી ર્યા છતાં જીવને જગતના સુખની વાસના હૃદયમાંથી ખસવી દુર્લભ થઈ પડે છે. આત્માને સત્સુખની પ્રાપ્તિ થઈ નથી, તેનું દુઃખ બહિરાત્માને લાગતું નથી, સમજાતું પણ નથી. આત્મગુણ પ્રગટાવવાની દ્રષ્ટિ તેને થતી નથી. તેવી આત્મહિતની વાતમાં રસ પણ આવતું નથી. માત્ર પુણ્યબંધની ક્રિયાઓમાં બાહ્યદ્રષ્ટિથી ધર્મ માની તેમાં બહિરાત્મા મગ્ન રહે છે, તેથી સત્ય ધર્મથી તે દૂર ને દૂર રહે છે. આત્મજ્ઞાની મહાત્મા આત્મગુણ સાધવા પુરુષાર્થ કરે છે. મિથ્યાત્વને પોષે તે સંગ, તેવી કિયા, તેવાં શાસ્ત્રોથી ચેત રહે છે; કષાયનાં કારણોથી દૂર રહે છે; સત્સંગ, સાસ્ત્ર અને સવિચાર દ્વારા પિતાની યેગ્યતા વધારવાની ચિંતા તેને હોય છે. પ્રાપ્ત દશાથી સંતોષ નહીં માનતાં, કષાયને મંદ કરી વ્રત આદિથી તે આત્માને ઉજજવળ કરે છે, પ્રમાદ, વિષય-વાસના આદિ શત્રુઓને જય કરવાની ભાવના નિરંતર રાખે છે. આત્મનિર્મળતા એ જ પિતાની સંપત્તિ સમજી કર્મ દૂર કરી સંપૂર્ણ શુદ્ધતાના લક્ષે તેને પુરુષાર્થ હોય છે. બારમા ગુણસ્થાન સુધી અંતરામદશા છે. તે વિભાવ તજી, સ્વભાવને ભજે છે. પરમાત્મદશા તેરમે ગુણસ્થાનકે અને ચૌદમે ગુણસ્થાનકે હોય છે. તેમને ગ્રહણ-ત્યાગની બુદ્ધિપૂર્વક કંઈ પ્રવૃત્તિ હોતી નથી, મેહને ક્ષય કરી અનંત સુખમાં બિરાજે છે. તે પરમાત્માને કર્મના ઉદય-ગે દેહને સંગ હોય, તોપણ નિઃસંગ આત્મભાવ તેમને હણાતું નથી. હવે મનને કેમ પ્રવર્તાવવાથી જીવ ઉન્નતિ સાધી શકે તે વિષે ગ્રંથકાર દર્શાવે છે : Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ ગ્રન્થ-યુગલ युञ्जीत मनसाऽऽत्मानं वाक्कायाभ्यां वियोजयेत् । मनसा व्यवहारं तु त्यजेद्वाक्काययोजितम् ॥४८॥ જે આત્મા મન સાથે, વાણું-કાયાથૌ છોડીને, મનથી વાણ-કાયાને વર્તન વૃત્તિ છેડી દે. ૪૮ ભાવાર્થ-૩૬મી ગાથામાં મન વિષે જણાવેલું છે કે આત્મા જ મનન કરવાનું કામ કરે ત્યારે તેનું નામ મન પડે છે. “દેહ ન જાણે તેહને, જાણે ન ઇંદ્રી, પ્રાણ; આત્માની સત્તા વડે, તેહ પ્રવર્તે જાણ.” –શ્રીમદ્ રાજચંદ્ર આમ મન અને ઈદ્રિયે આત્માની સત્તાથી પ્રવર્તે છે. ઉપનિષમાં એક કથા આવે છે, તેમાં આત્મશક્તિઓ કલહ કરે છે, સર્વ પિતાપિતાની સત્તા સર્વોપરી સાબિત કરવા મથે છે. પછી એવા નિર્ણય ઉપર આવે છે કે જેના ગયા છતાં પણ ચાલે તે સર્વોપરી નથી એમ જાણવું. તે સાબિત કરવા એક પછી એક ચાલી નીકળે છે. દેહના હાથ, પગ કામ ન કરે તો પણ ચાલ્યું, જીભ કામ ન કરે તો પણ ચાલ્યું, નાક કામ ન કરે તો પણ ચાલ્યું, કાન કામ ન કરે તો પણ ચાલ્યું, આંખ કામ ન કરે તો પણ ચાલ્યું, મન કામ ન કરે તો પણ ચાલ્યું, પ્રાણુ કામ ન કરે તોપણ ચાલ્યું; પણ આત્મા નીકળી ગયે એટલે મડદું પડયું રહ્યું. એમ દર્શાવી “આત્માથી સૌ હીન સાબિત કર્યું છે. એ જ ભાવ આ ગાળામાં સંક્ષેપે કહ્યો છે કે આત્માને મન સાથે જે એટલે ભાવ-આત્મા અને મન જુદાં નથી. આત્માને ઓળખવો હોય તે વચન અને કાયાથી પાછા હઠે, તેને આગ્રહ, તેની મમતા મૂકો, વચન અને કાયામાં Page #196 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક-વિવેચન ૧૬૭ આત્મ-ભાવ ન રાખો. આટલા એજો એ થશે તે મન હલકું ફૂલ જેવું થશે અને આત્મવિચારને યોગ્ય બનશે. દેહાધ્યાસના આધાર વચન અને કાયા છે. “છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા નું કર્મ; નહિ ભેાતાનું તેહના, એ જ ધર્મનો મર્મ.” —શ્રીમદ્ રાજચંદ્ર વાણી અને કાયાની પ્રવૃત્તિ પૂર્વકર્મના બળે થાય તે પોતાની નથી એમ મનથી વિચારવું. પુગલની પ્રવૃત્તિ વચન અને કાયા દ્વારા થાય છે, તે પુદ્ગલની માની મન દ્વારા તેના સંબંધ છેડવા એમ ગાથાના ઉત્તરાર્ધમાં જણાવ્યું. વચનથી કે કાયાથી જે થાય તે મેં કર્યું,’ ‘કેવું સારું કર્યું,' લેાકેા તેથી મને વખાણશે કે વખોડશે' આદિ વિકલ્પો, મનને આત્મા ભણી વાળી, તજી દેવા કે ભૂલી જવા ચેાગ્ય છે. પુદ્ગલના ધર્મ કે પુદ્દગલથી થતી ક્રિયા પર માની પારકી પંચાતમાંથી મન કે આત્માને પાછા વાળવા એ શાંતિના માર્ગ છે. મન અને આત્માનું ઐક્ય સાધી, વચન અને કાયાની મમતા તથા તેમની પ્રવૃત્તિ પ્રત્યેની વૃત્તિ મનને (આત્માને) સમજાવીને મૂકી દેવી; તે રાગ-દ્વેષ ટળશે. “આત્માને આટલું જ પૂછવાની જરૂર છે, કે જો મુક્તિને ઇચ્છે છે તેા સંકલ્પ-વિકલ્પ, રાગ-દ્વેષને મૂક અને તે મૂકવામાં તને કંઈ ખાધા હોય તો તે કહે. તે તેની મેળે માની જશે અને તે તેની મેળે મૂકી દેશે. જ્યાં ત્યાંથી રાગ-દ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે.’શ્રીમદ્ રાજચન્દ્ર હવે દેહુને આત્મા માનનારને જગત કેવું ભાસે છે અને આત્મામાં આત્મ-સૃષ્ટિ જેની થઇ છે તેને જગત કેવું લાગે છે તે વિષે ગ્રંથકાર જણાવે છે : Page #197 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થ-યુગલ जगद्देहात्मदृष्टीनां विश्वास्यं रम्यमेव वा । आत्मन्येवात्मदृष्टीनां क्व विश्वासः क्वं वा रतिः ॥ ४९ ॥ દેહાત્મતૃષ્ટિને ભાસે– વિશ્વાસ્ય, રમ્ય આ બધાં; સ્વાત્મામાં આત્મદૃષ્ટિને, ભવે વિશ્વાસ, રાગ ક્યાં? ૪૯ ભાવાર્થ : જેની જેવી દ્રષ્ટિ, તેની તેવી સૃષ્ટિ’ એમ દૃષ્ટિવાદ વિષે કહેવાય છે. જેણે લાલ ચશ્માં પહેર્યાં હાય તેને બધું લાલ દેખાય, જેણે કાળા ચશ્માં પહેર્યાં હાય તેને બધું કહ્યું ભાસે છે. તેમ જેનું અંતરંગ કે માન્યતા એમ છે કે દેહુ છે તે જ હું છું, તેને ઇંદ્રિયા દ્વારા જણાતું આ દૃશ્ય જગત વિશ્વાસ કરવા યાગ્ય અને સુંદર ભાસે છે. ૧૬૮ નદી કિનારે ઊભા રહીને પાણી જોઈ રહ્યા હોઈએ તેટલામાં તે કેટલાય મણ પાણી ચાલી ગયું હાય, થાડી વાર પહેલાં જોયેલા પાણીમાંનું એક પણ ટીપું આપણી નજરે ચઢતું ન હેાય, તોપણ યથાર્થ વિચાર વિના આપણને તેની તે જ નદી ભાસે છે. વળી દીવાની જ્યેાત તરફ જોઇએ, તે તેને તે જ દીવે ભાસે છે. પણ સૂક્ષ્મ વિચારે વિચારી જોઈએ, તે જે પ્રકાશિત પરમાણુઓ, મળતા ગૅસરૂપે પ્રકાશતાં હતાં તે ધૂણી થઈને ઊડી ગયાં, તેલમાંથી ગૅસરૂપ બની જયાતમાં આવી નવાં કેટલાંય દાખલ થઈ પ્રકાશવા લાગ્યાં, વળી તે ધૂણીરૂપે ચાલ્યાં ગયાં, છતાં મૂઢતાને લઈને જીવને લાગે છે કે મારા કરેલા સુંદર દીવે પ્રકાશી રહ્યો છે, જેને સુંદર માને છે, મારું માને છે, તે તા ધુમાડા થઈ, શાભા તજી તેના ઘરને પણ તજીને ચાલી જાય છે, છતાં તેની જગા લેનાર અન્યને જીવ મારું ને સારું માન્યા જ કરે છે. Page #198 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક-વિવેચન ૧૬૯ તેવું જ આ દેહનું સ્વરૂપ છે. જન્મતી વખતે હતા તે અવયનું એક પણ પરમાણુ અત્યારે નથી છતાં મારે દેહ અને સારે દેહ એમ જીવને લાગ્યા જ કરે છે, તે અવિચારનું ફળ છે. આવું જ આખા જગતનું સ્વરૂપ પલટાતું છતાં વિચાર વિના જીવને સમજાતું નથી, તેથી દેખાય છે તેના ઉપર વિશ્વાસ રાખવા યોગ્ય અને સારું, રમ્ય, હિતકારીરૂપ માન્યતા રહે છે. આત્મા આત્મારૂપે ત્રણે કાળ રહે એવો અસંગી, અવિનાશી, સ્વાભાવિક પદાર્થ છે; તથા દેહ પુદ્ગલના સંગથી ઉત્પન્ન થયેલે, ક્ષણે ક્ષણે પલટાતે, દ્રશ્ય અને જડ પદાર્થ છે તેને વિશ્વાસ કરવાગ્ય નથી, આમ જેને સત્સંગ, સદ્દગુરુગે સમજાયું છે, મનાયું છે એવા અંતરાત્માને જગત પ્રત્યે વિશ્વાસ વર્તતા નથી, કારણ કે તે એકરૂપે ત્રણે કાળ રહેનાર નથી, માયાવીના ખેલ જેવું ચમત્કારી દેખાતું છતાં નાશવંત, મેહક અને પિતાને ભુલાવી પરિભ્રમણ કરાવનાર સમજાય છે. જગતમાં ક્યાંય પ્રેમ કે વિશ્વાસ કરવા જેવું વિચારવાનને લાગતું નથી, પરંતુ જગત અને જગતનાં કારણોથી દૂર રહી, તેને વિશ્વાસ તજી, આત્મા જ અનંત સુખનું ધામ છે એવી માન્યતા આત્મવૃષ્ટિવંત જીવની હોય છે. હવે ગ્રંથના મધ્યભાગમાં ગ્રંથકાર સારભૂત વસ્તુને વળગી રહેવા કેવા ભાવે જીવવું તેને ઉપાય દર્શાવે છે – आत्मज्ञानात्परं कार्य न बुद्धौ धारयेच्चिरम् । कुर्यादर्थवशात्किञ्चिद् वाक्कायाभ्यामतत्परः ॥५०॥ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ગ્રન્થયુગલ આત્મજ્ઞાન વિના ક્યાંય, ચિત્ત શે ચિરકાળ ના આત્માર્થે વાણું-કાયાથી, વર્તે તન્મયતા વિના. ૫૦ ભાવાર્થ – કભી ગાથામાં વચન અને કાયાને પર જાણી મનને આત્મા સાથે જવું એમ કહ્યું, પણ તેટલાથી પતે તેમ નહીં લાગવાથી ગ્રંથકાર મનને મુખ્ય કામ સેપે છે. કારણકે કહેલી શિખામણ અભ્યાસ વિના ફળીભૂત થતી નથી. આત્મજ્ઞાન સિવાય બીજું કઈ કાર્ય મનમાં ઘણું વખત સુધી ધારણ કરવા યોગ્ય નથી. કારણ કે દરેક કાર્ય, વિચાર પોતાના સંસ્કાર પાછળ મૂકીને જાય છે. માટે મેક્ષે જવું હોય તેણે આત્મા સિવાય બીજી બાબતનું માહાસ્ય મનમાં રાખવું ઘટતું નથી, તેવી ક્રિયા કારણસર કરવી પડે, કાયા, વચન વડે પ્રવૃત્તિ કરવી પડે તે પણ તેમાં તન્મય થવું ઘટતું નથી. દેહાદિ ધર્મનાં સાધને ટકાવવા પૂરતી ક્રિયાઓમાં પ્રવર્તતાં પણ આત્માને લક્ષ ન ચુકાય તેવી સાવધાની રાખવા ગ્રંથકાર પ્રેરણ કરે છે. જાપાની કહેવામાં એક એવી કહેવત છે કે પક્ષીઓ માથા ઉપર થઈને ભલે ઊડતાં, પણ માથામાં માળો કરી ન બેસે તેવી સાવધાની રાખવી ઘટે છે. તેમ મનમાં વિચારે આવી ચાલ્યા જાય તે બહુ હાનિ નહીં કરે, પરંતુ તે ને તે જ પ્રકારના વિચારોને પ્રવાહ અમુક કાળ સુધી ચાલુ રહ્યો તે તે મનમાં ઘર કરી બેસશે. પછી તે વિચારે દૂર કરવા માગશે તોપણ સહેલાઈથી દૂર નહીં થાય. માટે પ્રથમથી જ ચેતતા રહેવું કે પક્ષીઓ માથામાં માળે ન ઘાલે. વાણી અને કાયાનાં કાર્યો પોતાનાં માનવાને અભ્યાસ દૂર કરવા માટે આત્માને જાણ, સંભાર, વિચાર, Page #200 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક-વિવેચન ૧૭૧ સાંભળ, ચર્ચ, ઇચ્છ, ભાવ; આ કામ કાળજીપૂર્વક કરવામાં આવે તે પરવસ્તુમાં વચન, કાયા દ્વારા મન પ્રેરાય છે તે પ્રવૃત્તિ અટકે અને આત્મપરિણતિ પ્રત્યે વૃત્તિ ટકે. “આતમભાવના ભાવતાં, જીવ લહે કેવળજ્ઞાન રે” -- શ્રીમદ્ રાજચંદ્ર જેને આત્મજ્ઞાન થયું છે. આત્માની પ્રતીતિ આવી છે, તેણે તે હવે આત્મસ્થિરતા સાધવા સતત અંતર્મુખ ઉપગ રાખવારૂપ ચારિત્રની આરાધના કર્તવ્ય છે – સતત અંતર્મુખ ઉપગે સ્થિતિ એ જ નિગ્રંથને પરમ ધર્મ છે. એક સમય પણ ઉપગ બહિર્મુખ કરે નહીં એ નિગ્રંથને મુખ્ય માર્ગ છે, પણ તે સંયમાથું દેહાદિ સાધન છે તેના નિર્વાહને અર્થે સહજ પણ પ્રવૃત્તિ થવા ગ્ય છે. કંઈ પણ તેવી પ્રવૃત્તિ કરતાં ઉપગ બહિર્મુખ થવાનું નિમિત્ત છે, તેથી તે પ્રવૃત્તિ અંતર્મુખ ઉપગ પ્રત્યે રહ્યા કરે એવા પ્રકારમાં ગ્રહણ કરાવી છે, કેવળ અને સહજ અંતર્મુખ ઉપગ તે મુખ્યતાએ કેવળ ભૂમિકા નામે તેરમે ગુણસ્થાનકે હોય છે. અને નિર્મળ વિચારધારાના બળવાનપણુ સહિત અંતર્મુખ ઉપગ સાતમે ગુણસ્થાનકે હોય છે. પ્રમાદથી તે ઉપગ ખલિત થાય છે, અને કંઈક વિશેષ અંશમાં ખલિત થાય તે વિશેષ બહિર્મુખ ઉપગ થઈ ભાવ-અસંયમપણે ઉપયોગની પ્રવૃત્તિ થાય છે. તે ન થવા દેવાને અને દેહાદિ સાધનના નિર્વાહની પ્રવૃત્તિ પણ ન છોડી શકાય એવી હોવાથી તે પ્રવૃત્તિ અંતર્મુખ ઉપગે થઈ શકે એવી અદ્ભુત સંકળનાથી ઉપદેશી છે, જેને પાંચ સમિતિ કહેવાય છે.” –શ્રીમદ્ રાજચંદ્ર હોય છે તે પણ તેવી અંત કેવળ • Page #201 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થ-યુગલ હવે તેવા અભ્યાસ બાહ્ય દૃશ્ય જગતથી વૈરાગ્ય, અને અંતરમાં આનંદ આવે તે જ થાય તે અર્થે આગળની ગાથા ગ્રંથકાર પ્રકાશે છે ઃ— यत्पश्यामीन्द्रियैस्तन्मे नास्ति यन्नियतेन्द्रियः । ज्योतिरुत्तमम् ॥ ५१ ॥ अन्तः पश्यामि सानन्दं तदस्तु જે દેખું ઇંદ્રિયાથી તે, મારું ના, મુજ રૂપ કેઇંદ્રિયા રાર્કી અંતરમાં, દેખું સાનંદ દ્વીપ હા. ૫૧ ૧૭૨ ભાવાર્થ :— ૧૬ મી ગાથામાં મહિરાત્માને પેાતાની ભૂલ, પરિભ્રમણનું કારણ શેાધતાં, સમજાઇ, ત્યારે તે ખેલી ઊઠ્યો કે ઇંદ્રિયરૂપી દ્વારા મારફતે ઉપયોગ હિર્મુખ થતાં સ્પર્શ, રસ, ગંધ આદિ વિષયાના આકર્ષણથી હું સ્વરૂપથી ભ્રષ્ટ થયે અને આટલેા લાંખા કાળ ભટકવા છતાં મેં મારું સ્વરૂપ ન જાણ્યું. તે જ ભાવ આ ગાથાના પૂર્વાર્ધમાં અંતરાત્મા જણાવે છે કે ઇંદ્રિયાથી જે જે હું જોઉં છું, તેમાંન કાઈ પદાર્થ મારો ઠર્યા નહીં. કારણ કે પુદ્ગલના વિશેષ ગુણૈા સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ તેને જ જાણવાની ઇંદ્રિયામાં શક્તિ છે. તેથી જે જણાય તે પુદ્ગલ દ્રવ્ય છે. આત્મા તેા ઇંદ્રિયથી ગ્રાહ્ય નથી. તેથી ઇન્દ્રિયાને આધારે અનંત કાળથી પુદ્ગલના ગુણાના પરિચય જીવને થયા છે, તેના જ સંસ્કાર જીવ ઉપર પડ્યા છે; તેથી જે કંઈ ઇંદ્રિય દ્વારા જાણે તે પ્રત્યે ઇષ્ટ-અનિષ્ટ બુદ્ધિ દેહિદને ધેારણે જીવ કર્યાં કરે છે; તેથી કર્મ બંધાય છે, તે ભાગવવા ભવ ધારણ કરવા પડે છે. આમ જાણી ઇંદ્રિયના વિષયેા અંતરાત્માને પ્રિય લાગતા નથી. સંસારનાં સુખ પણ અનિષ્ટ લાગે છે, તેથી વૈરાગ્ય સદાય રહ્યા કરે છે. Page #202 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક-વિવેચન ૧૭૩ “શીતલ ચાંદનથી પણ ઉપન્યો, અગ્નિ દહે જેમ વનને રે, ધર્મ-જનિત પણ ભોગ ઇહાં તેમ, લાગે અનિષ્ટ તે મનને રે– એ ગુણ વીર તણો ન વિસારું, સંભારું દિનરાત રે.” -શ્રી ચવિજયજી ઇંદ્રિયેનું આકર્ષણ અંતરાત્માને મટવાથી, ઈદ્રિયસંયમ પ્રાપ્ત થાય છે. ઇંદ્રિયે રેકી અંતરમાં જોઉં છું, તે આનંદસ્વરૂપ, જ્ઞાનજ્યોતિમય, ઉત્તમ આત્મસ્વરૂપ જણાય છે તે મારું સ્વરૂપ છે, એમ ગાથાના ઉત્તરાર્ધમાં અંતરાત્મા કહે છે. ૩૦ મી ગાથામાં અંતરાત્માને જે પરમાત્મસ્વરૂપને અનુભવ કરવા જણાવ્યું હતું. તેને કમ આમ જણાવ્યો : ૪૮ મી ગાથામાં મન અને આત્માનું અર્થ સમજાવી, વચન અને કાયાની પ્રવૃત્તિથી વિમુખ કરવા કહ્યું હતું. હવે આ ગાથામાં ઇંદ્રિયેથી વિમુખ કરી ઉપયોગ ઉપગ પ્રત્યે વળે ત્યાં પોતાનું ઉત્તમ જ્ઞાન–તિમય આનંદસ્વરૂપ પિતાને ભાસ્યું તેને અનુભવ અંતરાત્માએ ગાયે છે. “સદ્દગુરુના ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન; નિજપદ નિજમાંહીં લહ્યું, દૂર થયું અજ્ઞાન. ભાસ્યું નિજસ્વરૂપ તે, શુદ્ધ ચેતનારૂપ; અજર, અમર, અવિનાશી ને, દેહાતીત સ્વરૂપ.” –શ્રીમદ્ રાજચંદ્ર જે અભ્યાસના બળે પરમાત્મસ્વરૂપ પમાય છે, તેની શરૂઆતમાં અંતરાત્માને કેમ લાગે છે અને અભ્યાસદશામાં કેવા ભાવ રહે છે તેને પિતાને થયેલ અનુભવ ગ્રંથકાર મહાત્મા હવે પ્રકાશે છે : सुखमारब्धयोगस्य बहिर्दुःखमथात्मनि । बहिरेवासुखं सौख्यमध्यात्म भावितात्मनः ।.५२॥ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ગ્રન્થ-યુગલ યેગારંભે સૂઝે સુખ- બાહ્યમાં, દુઃખ અંતરે, અભ્યસ્તાત્મા સુખી અંતર, દુખી બાહ્ય સુખે, અરે! પર ભાવાર્થ – અનાદિ કાળથી જીવને ઈદ્રિય-વનનાં વિષયવૃની શોભામાં લહેર કરવાની ટેવ પડી છે. તે પ્રત્યે અરૂચિ, વૈરાગ્ય જાગ્યા છતાં, હૃદયથી તે ટેવના સંસ્કાર એકદમ જતા નથી. તેથી મોક્ષમાર્ગને જેને વેગ થયે છે એવા અંતરાત્મારૂપ આરબ્ધ-ગીને ઈદ્રિયના વિષયની રમત કાય ત્યારે એક પ્રકારે શરૂઆતમાં દુઃખ લાગે છે અને ધ્યાન, વિચારણા પૂરી થયે દ્રશ્ય જગતમાં વૃત્તિ વળે, ત્યારે પ્રસન્નતા, પૂર્વના સંસ્કારને લીધે, લાગે છે. શરૂઆતમાં વિદ્યાર્થીને નિશાળમાં ગોંધાઈ રહેવું અઘરું લાગે છે, અને શાળાને વખત પૂરો થયે કે છૂટી મળતાં સુખ ભાસે છે, તેમ પરમાર્થમાર્ગના અભ્યાસીના ચિત્તમાં શરૂઆતમાં ઇંદ્રિય અને મનને રોકવામાં પરિશ્રમ વેઠવે પડે છે, તે કષ્ટમય લાગે છે અને ઇંદ્રિય દ્વારા દ્રશ્ય જગતમાં ઉપગ જતાં આરામ કે સુખ ભાસે છે. પરંતુ અભ્યાસમાં રસ પડવા લાગે, પાસ થવાની, ઊંચે નંબર પ્રાપ્ત કરવાની ગરજ જાગે, ત્યારે વિદ્યાર્થીને રજાને દિવસ પણ ગમતું નથી, તેમ પરમાર્થમાર્ગમાં આગળ વધેલા અંતરાત્માને અપ્રમત્ત યોગ સાધવાની ઉત્કંઠા જાગ્યા પછી, કર્મના ઉદયે એટલે ચારિત્રમેહના બળે ધ્યાનમાંથી વૃત્તિ, આહાર આદિ બાહ્ય જરૂરિ. યાતેમાં વળે, તે પણ તે અભ્યસ્ત યેગીને દુઃખરૂપ લાગે છે. તે જ ભવે તીર્થંકર થવાના હોય તેવા મુનિ મહાત્માને પણું ચારિત્રમેહ નામના કર્મને ઉદય અપ્રમત્ત દશામાં અંતર્મુહૂર્તથી વિશેષ ટકવા દેતો નથી. પરંતુ તે પાછા અંત Page #204 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક-વિવેચન ૧૭૫ મુહૂર્તમાં તે અપ્રમત્ત દશા ફરી પ્રાપ્ત કરે છે, વળી કર્મને હુમલે હઠાવી દે ત્યારે પ્રમત્ત દશામાં અંતર્મુહૂર્ત રહી ફરી અપ્રમત્ત દશા પ્રાપ્ત કરે છે. આમ રાતદિવસ તે પુરુષાર્થ કરી કર્મ ખપાવી શ્રેણી પર ચઢી કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. આમ સાડાબાર વર્ષથી અધિક કાળ સુધી શ્રી મહાવીર ભગવાનને પણ નિરંતર મથવું પડ્યું હતું. ઉત્તમ અંતરાત્માને બાહ્ય વૃત્તિ કે પ્રવૃત્તિ દુઃખરૂપ લાગે છે, તેથી તેમને બેધ નિવૃત્તિને અર્થે જ હોય છે (નારા છન્દ) અનંત સૌખ્ય નામ દુ:ખ ત્યાં રહી ન મિત્રતા ! અનંત દુઃખ નામ સૌખ્ય પ્રેમ ત્યાં, વિચિત્રતા !! ઉઘાડ ન્યાય-નેત્ર ને નિહાળ રે ! નિહાળ તું; નિવૃત્તિ શીઘ્રમેવ ધારી તે પ્રવૃત્તિ બાળ તું. વિશેષાર્થ – જેમાં એકાંત અને અનંત સુખના તરંગ ઊછળે છે તેવાં શીલ, જ્ઞાનને માત્ર નામના દુઃખથી કંટાળી જઈને મિત્રરૂપે ન માનતાં તેમાં અભાવ કરે છે, અને કેવળ અનંત દુઃખમય એવાં જે સંસારનાં નામમાત્ર સુખ તેમાં તારે પરિપૂર્ણ પ્રેમ છે એ કેવી વિચિત્રતા છે ! અહો ચેતન ! હવે તું તારા ન્યાયરૂપી નેત્રને ઉઘાડીને નિહાળ રે! નિહાળ!!! નિહાળીને શીઘ્રમેવ નિવૃત્તિ એટલે મહા વૈરાગ્યને ધારણ કર, અને મિથ્યા કામ-ભેગની પ્રવૃત્તિને બાળી દે !' ભાવનાબોધ–શ્રીમદ્ રાજચંદ્ર હવે તે અભ્યસ્ત દશા, જ્ઞાનદશા પ્રાપ્ત થયા પછી પ્રાપ્ત થાય છે, માટે જ્ઞાનદશા પામવા કેવા પ્રકારે પ્રવર્તવું તે વિષે ગ્રંથકાર પુરૂષાર્થ પ્રેરક શબ્દમાં જણાવે છે : Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ગ્રન્થ-યુગલ - तब्रूयात्तत्परान्पृच्छेत्तदिच्छेत्तत्परो भवेत् । येनाविद्यामयं रूपं त्यक्त्वा विद्यामयं व्रजेत् ॥५३।। તે કહો, તે પૂછે સૌને, તે છે, તન્મય રહે; જેથી મિથ્યાત્વ મૂકીને, જ્ઞાનાવસ્થા તમે ગ્રહે. ૫૩ ભાવાર્થ – એક શ્રીમંત શેઠ હતા. તેને સર્વ પ્રકારનું સાંસારિક સુખ હતું. માત્ર એક પુત્રની ખામી હતી. વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થવા આવી; ઘણું દવાઓ, બાધાઓ, સાધના કર્યા છતાં પુત્રની પ્રાપ્તિ ન થઈ. પ્રારબ્ધને વૃદ્ધાવસ્થામાં તેને પુત્ર થવાથી સાંસારિક સુખની પૂર્ણતા તેને ભાસવા લાગી. પુત્રને ઉછેરવાને, ભણાવવાને, સંસ્કારી બનાવવાને તેણે ઉત્તમ જના ભારે ખર્ચ કરીને કરી. પુત્ર પણ પૂર્વના સંસ્કારે સદ્ગુણી, વિદ્વાન, યુવાન અને રૂપાદિ ગુણે પ્રધાન બને. વૈરાગી હોવા છતાં તેના પિતાએ આગ્રહથી સુલક્ષણી કન્યા સાથે વિવાહ કર્યો. એકાએક વૈરાગ્યધાર વધતાં તે શેઠનો સદ્દગુણ યુવક પુત્ર ક્યાંય રાત્રે ચાલ્યો ગયે સવારે ખબર મળતાં શેઠ ખેદખિન્ન, મહા દુઃખી બની શેકસાગરમાં ડૂબી ગયા. થેડી વારે ચારે બાજુ તપાસ કરાવી પણ પત્તો લાગ્યું નહીં. ગામના લેકે, પરગામના લેકે જે જે તેમને મળવા આવે તેમને પુત્રનાં વખાણની વાતે શેઠ કરે, કોઈને પરદેશથી આવેલે સાંભળે તે પિતાના પુત્રની ભાળ માટે પૂછે, ક્યારે પાછો આવશે તેની ઈચ્છા કરે, એકાંતમાં બેઠા હોય તો પણ પત્રમાં જ શેઠનું મન રેકાયેલું હોય. કેઈ પણ પ્રકારે પુત્રનાં દર્શન થાય તે જ તેની પ્રવૃત્તિ હતી. આમ વિચારવાન જીવે તે વૃદ્ધ શેઠની પેઠે આત્મા Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ સમાધિશતક-વિવેચન વિષે જ વાત કરવી ઘટે છે કે અરૂપી એવા આત્મા માટે મેટા ચક્રવર્તી જેવા સુખી જીવેએ સર્વસ્વ ત્યાગ કરી એક આત્મ–ઉન્નતિ અર્થે અથાગ શ્રમ ઉઠાવ્યો છે અને કેવળજ્ઞાન પ્રાપ્ત કરી તે પરિપૂર્ણ સુખી થયા છે. બીજાને કંઈ પૂછવાને પ્રસંગ આવે તે તેવા જાણકાર જ્ઞાની પુરુષ આગળ આત્મપ્રાપ્તિના ઉપાય વિષે જ પ્રશ્ન કરવા ગ્ય છે તથા મોક્ષમાર્ગ વિષે નિઃશંક થવા ગ્ય છે. સમસ્ત જગતથી ઉદાસ થઈ એક શુદ્ધ આત્મસ્વરૂપની જ ભાવના કરવા યોગ્ય છે, તેના કારણ રૂપ પરમ જ્ઞાની પુરુષના યેગની, તેના ઉત્તમ ઉપદેશની અને તે મહાપુરુષના ચરણકમળની નિરંતર ભાવના કર્તવ્ય છે – આમ ઉત્તમ ભાવના દ્વારા આત્મપરાયણ, તન્મય બનવું ઘટે છે. આવા પુરુષાર્થથી અનાદિ અજ્ઞાનભાવે ટળી સમ્યફજ્ઞાન ભાવેને ઉદય થાય છે. (હરિગીત) બળવું ભલું અગ્નિ વિશે, કે ઝેર પી મરવું ભલું, કે ડૂબવું દરિયે ભલું, વા સિંહસંગે એકલુંવસવું વને તે તો ભલું; પણ સેવ કુસંગ ના, સંકટ નડે સૌ એક ભવ, મિથ્યાત્વ નડતું ભવ ઘણા.” (પ્રજ્ઞાવબોધ-પુરુષ ૯, ૧૫મી કડી) અવિદ્યા ટાળી જ્ઞાનસ્વરૂપ આત્મા પ્રાપ્ત કરવાને પુરુષાર્થ પ૩મી ગાથામાં કહ્યો. હવે બ્રાંતદશા કે અવિદ્યામાં અને અબ્રાંત દશા કે જ્ઞાનદશામાં જે ભેદ છે તે જણાવવા ગ્રંથકાર કહે છે – शरीरे वाचि चात्मानं संधत्ते वाक्शरीरयोः । भ्रान्तोऽभ्रान्तः पुनस्तत्त्वं पृथगेषां विबुद्ध्यते ॥५४॥ ૧૨ Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ગ્રન્થ-યુગલ બ્રાંતિથી વાણું-કાયામાં, આત્મા અજ્ઞાની માનતે ભ્રાંતિમુક્ત ખરું જાણે, ત્રણેનું તત્ત્વ ભિન્ન તે. ૫૪ ભાવાર્થ – અવિદ્યા કે ભ્રાંતિ વર્તતી હોય છે ત્યારે બહિરાત્મા શરીરને જ આત્મા અથવા પોતાનું સ્વરૂપ માને છે. શરીરના સુખે સુખી, શરીરના દુઃખે દુઃખી પિતાને માને છે. શરીરની શેભાને પિતાની શોભા, શરીરનાં વખાણને પોતાનાં વખાણ, શરીરનાં સગાં, મિત્ર, શત્રુ, સહાયક તે પોતાનાં મનાય છે. શરીરને અનુકૂળ પ્રતિકૂળ જે જે જણાય તે પ્રત્યે રાગ-દ્વેષ તે દશામાં થયા કરે છે. તેમ જ વચન પણ પોતાનું માની, તે માનનાર પ્રત્યે રાગ, ઉત્થાપનાર પ્રત્યે દ્વેષ બહિરાત્મા રાખે છે. પોતાની આજ્ઞા મનાવવા ચકવતી જેવા અનેક યુદ્ધ આદરે છે. વચનના આગ્રહથી મતમતાંતરે અને ધર્મના ઝઘડા ઊભા થાય છે. મારું તારું, ખંડન-મંડન, માન-અપમાન, કીર્તિઅપકીર્તિ આદિ જગત–વ્યવહારમાં મોટે ભાગે વચનને પોતાનું માન બહિરાત્મા પ્રવર્તે છે. આમ બહિરાત્મા શરીર અને વાણીમાં પોતાપણાની ભ્રાંતિ રાખીને ભૂલે પડ્યો છે. તે ભૂલનું ભાન તેને પોતાને ન થાય ત્યાં સુધી રાગ-દ્વેષ કરી સંસારપરિભ્રમણ કર્યા કરે છે. પૂર્વના શુભ સંસ્કારથી, સદ્ગુરુના ઉપદેશથી, સત્સંગથી કે સશાસ્ત્રના યથાર્થ વિચારથી તે ભૂલ સમજાય છે, ત્યારે તે આમ બેલી ઊઠે છે – “હે ભગવાન! હું બહુ ભૂલી ગયે, મેં તમારાં અમૂલ્ય વચનને લક્ષમાં લીધાં નહીં. તમારાં કહેલાં અનુપમ તત્ત્વને Page #208 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક-વિવેચન ૧૭૯ મેં વિચાર કર્યો નહીં. તમારી પ્રીત કરેલાં ઉત્તમ શીલને સેવ્યું નહીં. તમારાં કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યાં નહીં. હે ભગવન્ ! હું ભૂલ્ય, આથડ્યો, રઝળે અને અનંત સંસારની વિટંબનામાં પડ્યો છું. હું પાપી છું હું બહુ મદન્મત્ત અને કર્મરજથી કરીને મલિન છું. હે પરમાત્મા ! તમારાં કહેલાં તત્ત્વ વિના મારે મેક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું, અજ્ઞાનથી અંધ થયો છું, મારામાં વિવેકશક્તિ નથી અને હું મૂહું છું. હું નિરાશ્રિત છું, અનાથ છું. નીરાગી પરમાત્મા ! હું હવે તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થવું એ મારી અભિલાષા છે.” મોક્ષમાળા-શ્રીમદ્ રાજચંદ્ર આમ અંતરાત્મા શરીર અને વાણીમાં પોતાપણાની ભૂલને જાણે છે, અને ટાળે છે. તેથી શરીર અને વાણી પુદ્ગલ પરમાણુનાં બનેલા હોવાથી આત્માથી ભિન્ન છે એમ જાણે છે અને માને છે. તેમાંથી પિતાપણું ટળી ગયું એટલે શરીર અને વાણીને આગ્રહ રહેતું નથી, પણ તે પ્રત્યે ઉદાસીનતા જન્મે છે, અને વર્ધમાન થાય છે, તે જ વીતરાગતાનું કારણે થાય છે, અને મેક્ષરૂપ ફળ પ્રગટાવે છે. - હવે ઈદ્રિના વિષયમાં બહિરાત્માની લુબ્ધતા હોય છે તે છેડાવવા ગ્રંથકાર સકારણ ઉપદેશ દે છે – _ न तदस्तीन्द्रियार्थेषु यत्क्षेमङ्करमात्मनः । तथाऽपि रमते बालस्तत्रैवाज्ञानभावनात् ।।५५।। ઇંદ્રિય-વિષમાં શું, આત્માને હિતકારી છે? બાલ તેમાં જ રાચે હા ! માત્ર અજ્ઞાનતાવશે. ૫૫ Page #209 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થ યુગલ ભાવાર્થ :— વિચારવાન જીવને, મેાક્ષની અભિલાષા ઉત્પન્ન થયે, વિવેક નામના ગુણ પ્રગટે છે. તે વડે તે દરેક પદાર્થો, સાધના મેાક્ષમાર્ગમાં કેટલાં ઉપયોગી છે અને કેટલાં વિશ્વકર છે, તેના વિચાર કરે છે; હિતકારી સાધનાની ઉપાસના કરે છે અને વિાકર સમજાય તેથી દૂર રહે છે, તેના ત્યાગ કરે છે. ૧૮૦ પાંચ ઇંદ્રિયાના પાંચ વિષયા, પુદ્ગલના ગુણુારૂપ છેઃ સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દ. સ્પર્શ આદિ ગુણાન જીવનનાં આટલાં વર્ષો સુધી જીવે ઉપભાગ કર્યા, તેથી આત્માનું હિત શું સધાયું ? એવા વિચારવાન વિચાર કરે છે. ગ્રંથકાર ગાથાના પ્રથમાર્ધમાં તેના ઉત્તર પેાતાના અનુભવને આધારે આપે છે કે આત્માને હિતકર નીવડે એવું કંઈ ઇંદ્રિયાના વિષયભાગોમાં રહ્યું નથી. તે પછી કોઈને પ્રશ્ન કરવાનું મન થાય કે એક, બે, પાંચ વ્યક્તિએ નહીં, પણ જગતજીવાના મોટા ભાગ વિષય-ભાગોમાં કેમ વળગી રહ્યો છે? તેના ઉત્તર ગ્રંથકાર ગાથાના ઉત્તરાર્ધથી આપે છે: વિષય-ભાગોમાં કેઈ પ્રકારનું આત્મહિત સમાયેલું નથી, તેપણુ પાતાના સ્વરૂપનું અજ્ઞાન હેાવાથી, દેહને જ પોતાનું સ્વરૂપ માનનાર, જગતના મોટા ભાગ, બાળ જીવાના હેાવાથી, ઇંદ્રિયવિષયના ભાગોમાં જ તેમની રમણતા દેખાય છે. દેહથી આત્મા ભિન્ન છે, દેહના નાશ થવા છતાં અવિનાશી આત્મા પોતાનાં કર્મને અનુસરી અન્ય ગતિમાં જાય છે, ત્યાં કરેલાં કર્મોનું ફળ ભોગવે છે. જો આત્માનું જ્ઞાન થાય, આત્માને હિતકારી મેાક્ષમાર્ગનું આરાધન થાય તેા કર્મના ક્ષય થયે આત્માને જન્મમરણનાં દુ:ખ સદાને માટે ટળે છે અને Page #210 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક-વિવેચન ૧૮૧ અનંત સત્ સુખમાં અનંતકાળ સુધી આત્મા મેક્ષમાં બિરાજમાન રહી શકે છે–આવા અલભ્ય લાભનું ભાન નહીં હોવાથી, ખાખરની ખિસકેલી સાકરને સ્વાદ નહીં જાણવાથી ખાખરમાં ભમ્યા કરે છે, તેમ બાળ જીવે અજ્ઞાનના પ્રભાવે તુચ્છ વિષય-ભેગોમાં મહત્તા માની કર્મ બાંધી સંસારપરિભ્રમણના દુઃખને બેજે વહ્યા કરે છે. શ્રી કુંદકુંદાચાર્ય “પ્રવચનસાર' ગ્રંથની ૭૬મી ગાથામાં ઇંદ્રિયથી પ્રાપ્ત થતા સુખભેગને દુઃખરૂપે વર્ણવે છે – “પરયુકત, બાધા સહિત, ખંડિત, બંધ-કારણ, વિષમ છે; જે ઇંદ્રિયોથી લબ્ધ સુખ તે, ગણ યથાર્થ દુખ જ ખ.” ભાવાર્થ – પુણ્યના ઉદયે ઇંદ્રિય-સુખ પ્રાપ્ત થતું હેવાથી એક તો પરાધીન છે, તેથી “સઘળું પરવશ તે દુઃખ લક્ષણ, તે દુઃખ છે. બીજું બાધા સહિત હોય છે એટલે જમતી વખતે જીભ ચવાય, કાંકરી આવે, તૃષ્ણા વધે, રેગાદિ બાધા નડે એવાં ઇંદ્રિયસુખે છે. ત્રીજું ઇંદ્રિયસુખ ક્ષણિક છે, વીજળીના ઝબકારાની પેઠે નાશવંત છે; કાં તે પોતે બધાં સુખ પૂરાં થયા પહેલાં આયુષ્ય પૂરું થતાં વહ્યો જાય છે. એથું રાગ ભાવ વિના ઈદ્રિના ભેગો ઘણું કરી ભોગવાતા નથી. રાગ ભાવ બંધનું કારણ છે, તેથી તે સુખ કર્મબંધનાં કારણ છે. પાંચમું તે ઇંદ્રિયસુખે એકધારાં ભેગવાતાં નથી; એકસરખું સુખ મળ્યા કરતું નથી. કાં તે ઇંદ્રિયે થાકી જાય, અચાનક વિડ્યો નડે; તથા સમતાને ટકવા ન દે માટે પણ વિષમ છે. આ પ્રકારે ઇંદ્રિયસુખ આત્મવિચારથી આત્માને અહિતકર સમજાય છે, છતાં અવિચારને લઈને Page #211 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થ-યુગલ તાત્કાળિક મીઠાશ જીવને ભૂલવે છે અને અહિતકરને હિતકર મનાવે છે. સંસ્કાર આ ભાવે। ભવોભવ જીવે કર્યાં છે, તે સહિત મનુષ્ય ભવમાં જીવ આવે છે, તે પણ પરમાં જ ‘હું ને મારું' કર્યાં કરે છે. તે વિષે હવે ગ્રંથકાર જણાવે છે: चिरं सुषुप्तास्तमसि मूढात्मानः कुयोनिषु । अनात्मीयात्मभूतेषु ममाहमिति जाग्रति ॥ ५६ ॥ . ૧૮૨ અંધારે બહુ ઊંધ્યા જે, મૂઢાત્માએ કુયેાનિમાં; ‘હું' ‘મારું' માનતા જાગે, દેહાદિ અન્ય ભાવમાં, ૫૬ ભાવાર્થ : ઝાડ, પહાડ, કીડી, મકેાડી, કાગડા, કૂતરા, પશુ, પક્ષી, દેવ, મનુષ્ય, નરક, નિગેાદ આદિ ચેારાશી લાખ જીવયેાનિમાં જીવ ભટક્યા કરે છે; જન્મે છે, મેટો થાય ન થાય ને મરી જાય છે, વળી ગર્ભનાં, જન્મનાં, જરાનાં, મરણનાં દુઃખ ઉપરાઉપરી સહન કર્યા જ કરે છે. આમ અજ્ઞાનરૂપ અંધકારમાં મહિરાત્માએ પાપની પ્રમળતાથી કુયેાનિએમાં અનંતકાળથી બેભાન હોય તેમ ઊંધે છે એટલે જન્મમરણનાં દુઃખ ટળે અને મેક્ષ થાય, તેવા પુરુષાર્થ ન થઇ શકે તેવા ભવ ધારણ કર્યા કરે છે. શ્રીમદ્ રાજચંદ્ર ‘પુષ્પમાળા’ના પ્રથમ પુષ્પમાં જણાવે છે : રાત્રિ વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયું, નિદ્રાથી મુક્ત થયા. ભાવનિદ્રા ટળવાના પ્રયત્ન કરજો.” મનુષ્યભવ મળ્યા તે પ્રભાત થયું. પાંચ ઇંદ્રિય અને મન તથા માક્ષમાર્ગ સમજવા યેાગ્ય ક્ષયે પશમરૂપ સામગ્રી મળી તે ઊંઘમાંથી જાગવા ખરાખર છે. તે પણ અનાદિ કાળના સંસ્કારને આધીન મૂઢ જીવ Page #212 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક-વિવેચન ૧૮૩ ધન, દેહાદિ પર જડ દ્રવ્યમાં હજી મમતા કર્યા કરે છે અને પોતે ચેતન છતાં અચેતન એવા દેહને હું કરીને માને છે. આ અજ્ઞાન–સંસ્કાર તે જ ભાવનિદ્રા છે. પશુપણા આદિમાં જે ભાવો વર્તતા હતા, તેના તે જ ભાવો મનુષ્યપણામાં પણ દ્રષ્ટિગોચર થાય છે. પશુને કોઈ પજવે તે સામું થાય, મારે, કે નાસી જાય; તેમ શ્રેષ, કેધ, ભય, મૈથુન, આહારલુબ્ધતા, અસંયમ, મોહ, મમતા આદિ ભાવ મનુષ્યપણામાં હજી રાજ્ય કરે છે, તે પશુપણું અંતરંગમાં વર્તે છે એમ જાણો. જ્ઞાની પુરુષે અજ્ઞાનને આધીન વર્તતા મનુષ્યને હરતાંફરતાં મડદાં કહે છે. દારૂ પીને બેભાન જીવ ફર્યા કરે તે પિતાને કર્તવ્યનું ભાન ચૂકી જાય છે, તેમ મેહ–મદિરાથી ઉન્મત્ત અને જ્ઞાની પુરુષે દયા આવવાથી ધરૂપ હાંક મારી તે ભાવનિદ્રામાંથી મુક્ત કરવા, જાગ્રત કરવા અનેક ઉપાયે જે છે, ઉપદેશ કરે છે, કથાઓ કહે છે, શા શીખવે છે, યાત્રાઓમાં ફરે છે, દુર્વ્યસન છોડાવે છે, સમ્યક આચાર પળાવે છે. દાન, તપ આદિમાં જે છે. એમ કરતાં કરતાં જ્ઞાની પુરુષના બેધે આત્મવિચાર જીવને જાગે છે, ત્યારે તે પોતાના ભાનમાં આવે છે, ત્યારે આત્માને યથાર્થ રીતે આત્મારૂપે જાણે છે અને પરને પરરૂપે ઓળખે છે, ઇદ્રિનાં સુખને પણ દુઃખરૂપ માને છે, આત્માના શુદ્ધભાવને સત્સુખરૂપે શ્રદ્ધે છે. પોતાના દેહમાં પોતાનું સ્વરૂપ માનતે હતે તે ભૂલ હતી એમ તેને સમજાય છે અને પરના દેહને પરનું સ્વરૂપ માનતે હતે તે ભૂલ પણ સમજાતાં ટળી જાય છે, ત્યારે સમ્યફષ્ટિ તે જીવ બને છે. Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ગ્રન્થ-યુગલ આમ થવા કે અભ્યાસ કરે ઘટે છે તે વિષે ગ્રંથકાર આગળની ગાથામાં વર્ણન કરે છે – पश्यनिरंतरं देहमात्मनोऽनात्मचेतसा । अपरात्मधिय'ऽन्येषामात्मतत्त्वे व्यवस्थितः ।.५७।। અનાત્મ-દ્રષ્ટિએ દેખે, દેહ નિજ નિરંતર અજીવ અન્ય દેહે જે, આત્મામાં હે સદા સ્થિર. ૫૭ ભાવાર્થ – દશમી ગાથામાં પિતાના જડ દેહને પોતાનું સ્વરૂપ અને પરના અચેતન દેહને પરનું સ્વરૂપ મૂઢ જીવે માની ભૂલ કરે છે એમ જણાવ્યું હતું, તે ભૂલ કેમ ટાળવી તેને ઉપાય આ ગાથામાં ગ્રંથકાર દર્શાવે છે. પિતાના સ્વરૂપના નિર્ણયમાં ભૂલ હોવાને લીધે બીજાના સ્વરૂપને નિર્ણય ભૂલભરી દ્રષ્ટિએ જ થતું હોવાથી તે ભૂલ બેવડાય છે. તે ટાળવા પ્રથમ ગાથાર્ધમાં, પિતાને દેહ અચેતન છે એમ નિરંતર જુએ, એમ કહ્યું. જેમ કપડાં કાળાં પહેરનાર પિતે કાળે છે એમ માનતું નથી, તથા જાડાં કપડાં પહેરનાર હું જાડો થયે એમ માનતા નથી, તેમ દેહ એ પુદ્ગલ પરમાણુઓના સાગરૂપે હોવાથી જડ છે એમ જેણે સદ્ગુરુગે નિર્ણય કર્યો છે, તે દેહના રંગને કાળે, ગોરે જાણું, હું કાળે કે ગોરે છું એવી માન્યતા કરતું નથી, તથા દેહ જાડે કે પાતળા થાય તેથી હું જાડુ થયે કે પાતળો પડી ગયે એમ માનતું નથી. જડને જડ જાણે તે તેની ન જોઈતી ફિકરચિંતા કે અભિમાન આદિ દેશોમાં આત્મા તણાય નહીં. આવે નિરંતર અભ્યાસ રાખવાની ભલામણ ગ્રંથકાર કરે છે. Page #214 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક-વિવેચન ૧૮૫ કેમ કે અનાદિ કાળથી દેહને જ પાતાનું સ્વરૂપ માની તેની જ કાળજી, સંભાળ, અભિમાન આદિ ભાવા કરવાથી જીવે દેહાધ્યાસ પાખ્યા છે, એમ ગઈ ગાથામાં વર્ણવ્યું છે. તે દેહાધ્યાસ વિસ્તૃત થાય તે અર્થે દેહ અચેતન છે એવા અભ્યાસ નિરંતર કર્તવ્ય છે. પેાતાના દેહને પેાતાનું સ્વરૂપ માનવાની આ પ્રથમ ભૂલ ટળશે તે બીજાના દેહને ખીજાના આત્મા માનવાની ભૂલ સહેજે ટળશે. કેમ કે પ્રથમ ભૂલને આધારે ખીજી ભૂલ થાય છે. તેથી પ્રથમ ભૂલ ટળ્યે, બીજી ભૂલ આપોઆપ ટળશે. પરંતુ તેને માટે પણ નિરંતર અભ્યાસની જરૂર છે. એટલે જ ગાથાના ઉત્તરાર્ધમાં, અન્યના દેહમાં બીજાના આત્મા ન માનતાં, અન્યના દેહ પણ અચેતન છે એમ જુએ, એવી ગ્રંથકાર ભલામણ કરે છે. આ અભ્યાસ કરનારને આત્મતત્ત્વના નિર્ણય થયા હોય તે જ દેહભાવમાં ન તણાતાં, સ્વ અને પરના દેહને અચેતન જોઈ શકે; તેથી આત્મતત્ત્વમાં જેની દૃઢતા થઈ છે તે આવા અભ્યાસ કરવાને ચેાગ્ય છે, એમ ગ્રંથકારનું માનવું છે. માત્ર સાંભળી લેવાથી, વાંચી લેવાથી કે માત્ર માની લેવાથી જડ અને ચેતનની સ્પષ્ટતા થતી નથી. પરંતુ નિરંતર સદ્ગુરુઆજ્ઞાએ અભ્યાસ પાડવાથી અને દ્રવ્યો સાવ સ્પષ્ટ તેના જ્ઞાનમાં વર્તે છે. શ્રી સેાભાગ્યભાઇ શ્રીમદ્ રાજચંદ્રના નિકટપરિચયી હતા. શ્રીમદ્ની કૃપાદૃષ્ટિથી તેમને આત્મજ્ઞાન થયું ત્યારે તે શ્રીમદ્ રાજચંદ્રને એક પત્રમાં લખે છે :-“હવે આ પામર સેવક ઉપર બધી રીતે આપ કૃપાદૃષ્ટિ રાખશે. અને દેહ ને આત્મા જુદા છે; દેહ જડ છે, આત્મા ચૈતન્ય છે. તે ચૈતન્યના ભાગ પ્રત્યક્ષ જુદે સમજમાં આવતા નહાતા Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ગ્રન્થ યુગલ પણ દિન આઠ થયાં આપની કૃપાથી, અનુભવ–ગેાચરથી એક્ટ જુદા દેખાય છે; અને રાતદિવસ આ ચૈતન્ય અને આ દેહ જુદા એમ આપની કૃપાદૃષ્ટિથી સહજ થઇ ગયું છે; તે આપને સહજ જણાવવા લખ્યું છે.” સંવત ૧૯૫૩ જેટ હવે મૂઢ જીવાને ઉપદેશ દેવા છતાં જાણે ઉપદેશ મળ્યા જ નથી, તેવા રહે છે. તેમને અર્થે વ્યર્થ શ્રમ લેવા ઘટતા નથી એમ ગ્રંથકાર કહે છે:-- अज्ञापितं न जानंति यथा मां ज्ञापितं तथा । मूढात्मानस्ततस्तेषां वृथा मे ज्ञापन श्रमः ||५८ || સ્વરૂપ ઉપદેશ્યું તે, મૂઢાત્મા જાણતા નથી; જાણે કહ્યું નથી કાંઈ, વળે શું ઉપદેશથી ? ૫૮ ભાવાર્થ :-- ૧૯મી ગાથામાં પરને હું આત્મસ્વરૂપ સમજાવું” એવા વિકલ્પ તે પણ ઉન્મત્તપણું છે, એમ જણાવી મૌનપણાની પ્રેરણા કરી હતી, તે જ ભાવ ફરી સ્પષ્ટતાથી આ ગાથામાં જણાવે છે. તથા આવતી ૫૯ મી ગાથામાં તે જ ભાવના વિસ્તાર કરેલા છે. કારણ કે જીવને આત્મસ્વરૂપનું માહાત્મ્ય લાગે છે, ત્યારે તે બીજાને જણાવવાની સ્વાભાવિક ઇચ્છા થાય છે. પોતાને જેમ અજ્ઞાનપણામાં ઘણાં દુઃખ સહન કરવાં પડ્યાં, તેમ બીજા જે તે દુઃખ સહન કરે છે તેમની દયા આવવાથી અને પોતાની દશા હજી મહુ મક્કમ થયેલી નહીં હૈાવાથી, પરને સુખી કરવાની સાથે પરને પ્રસન્ન કરવાની અનાદિની બહિર્મુખ વૃત્તિની ટેવ છે, તેને જીવ સમજણુ પામ્યા પછી પણ ધર્મને નામે પોષવા લલચાય છે; તેને જ્ઞાની પુરુષા વાચાળપણું જાણી, તે રોકાય Page #216 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક-વિવેચન ૧૮૭ તે તે પોતાની ઉન્નતિ ત્વરાથી સાધે, માટે એવા વિકલ્પો દૂર કરવા વારંવાર ઉપદેશ દે છે. “નહિ દે તું ઉપદેશકું, પ્રથમ લેહિ ઉપદેશ; સબસે ન્યારા અગમ હૈ, વો જ્ઞાનીકા દેશ.” –શ્રીમદ્ રાજચંદ્ર “વાણીનું સંયમન શ્રેયરૂપ છે, તથાપિ વ્યવહારને સંબંધ એવા પ્રકારને વર્તે છે કે, કેવળ તેવું સંયમન રાખે પ્રસંગમાં આવતા જીવોને કલેશને હેતુ થાય; માટે બહુ કરી સપ્રયેાજન સિવાયમાં સંયમન રાખવું થાય, તે તેનું પરિણામ કઈ પ્રકારે શ્રેયરૂપ થવું સંભવે છે..... જીવનું મૂઢપણું ફરી ફરી, ક્ષણે ક્ષણે, પ્રસંગે પ્રસંગે વિચારવામાં જે સચેતપણું ન રાખવામાં આવ્યું. તે આ જેમ બને તે પણ વૃથા છે.” –શ્રીમદ્ રાજચંદ્ર શ્રીમદ્ રાજચંદ્ર એક મુનિને વ્યાખ્યાન વખતે કેવા ભાવ રાખવા તે વિષે નીચે પ્રમાણે ભલામણ કરી છે - “સાધુઓએ સ્વાધ્યાય કરે જોઈએ; સ્વાધ્યાય, ધ્યાન વિના મુનિ કાળ વ્યતીત કરે નહીં. જ્યારે વ્યાખ્યાન સમય હોય, ત્યારે એમ વિચારવું કે મારે સ્વાધ્યાય કરે છે, માટે મોટેથી ઉચ્ચાર કરી, અન્ય સાંભળે એવા અવાજથી સ્વાધ્યાય કરું છું, એવી ભાવના કરવી. કંઈ આહાર આદિની પણ તેમની પાસેથી કામના રાખવી નહીં; નિષ્કામ ભાવે વ્યાખ્યાન વખતે સ્વાધ્યાય કરે.” શ્રીમદ્ રાજચન્દ્ર-જીવનકળા આ ગાથામાં ગ્રંથકાર જણાવે છે કે આત્મસ્વરૂપ મૂઢ આત્માઓને ઉપદેશ્યા છતાં, જાણે કંઈ સાંભળ્યું જ ન હોય તેવા ને તેવા જ તે રહે છે, તેથી તેમને ઉપદેશ કરવાને શ્રમ વ્યર્થ છે. Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ગ્રન્થ-યુગલ આમ વારંવાર વિચારવાથી મનની દોડ, બીજાને ઉપદેશ કરવાની, મંદ થઈ આત્માન્નતિ તરફ વળશે; બીજાને શિખામણ આપવાની વૃત્તિ ટળી પેાતાનું હિત થાય તેવી ભાવના રહેશે. ભૂખ પણ જે પ્રવૃત્તિ કરે છે તેના ફળની કંઈ ઇચ્છા રાખે છે, વ્યર્થ શ્રમ વેઠતા નથી, તે વિચારવાન જીવે તા ઉપર જણાવી તેવી વ્યર્થ શ્રમ લેવાની પ્રવૃત્તિ તજી પેાતાની સુધારણામાં મન પરોવવું ઘટે છે. મૂઢ જીવાએ મૂઢપણું ત્યાગવું ઘટે છે અને વિચારવાન જીવાએ વિચારની વૃદ્ધિ કરવી ઘટે છે, નિષ્ફળ પ્રયત્નથી અટકવું ઘટે છે, એવા ગાથાના પરમાર્થ છે. હવે અન્યને મેધ આપવા કેમ નિષ્ફળ છે તેનું બીજું કારણુ ગ્રંથકાર મહાશય દર્શાવે છે : यद् बोधयितुमिच्छामि तन्नाहं यदहं पुनः । ग्राह्यं तदपि नान्यस्य तत्किमन्यस्य बोधये ॥ ५९ ॥ જે ઉપદેશવા ઇચ્છું, તે હું ના, મુજ રૂપ જેતે તે ના અન્યથી ગ્રાહ્ય, આધું હું કેમ અન્યને ? ૫૯ ભાવાર્થ :---જગતમાં અનેક જીવાને અનેક જીવો ઉપદેશ કરે છે, તેમાં મુખ્યપણે તે આ દૃશ્ય જગતની વસ્તુ સંબંધી ઉપદેશ હાય છે. આત્મા સંબંધી ઉપદેશ કરનારાઓમાં પણ જીવની ચેાગ્યતા વધે અને સદ્ગુરુના યેગે જીવનું કલ્યાણ થાય એવા ઉપદેશ કરનારાએ પણ હાય છે. સત્તાધના પ્રત્યે જીવની રુચિ વધે, પાપમાર્ગથી પાછા હઠે, દૃશ્ય જગતનું માહાત્મ્ય ઘટે, વૈર વિરાધ ટળે એવા વૈરાગ્યઉપશમને ઉપદેશ કરનારા સંતે ઘણા હાય છે Page #218 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક-વિવેચન ૧૮૯ પરંતુ જેને “પ્રભુ, પ્રભુ લય લાગી છે, “હિ, તુહિ પોકારે છે, “બ્રાહ્મી વેદના વેદે છે, એવા પ્રબળ પુરુષાથી સંતોને જીવને વેગ થવો અત્યંત અત્યંત દુર્લભ છે. તેને બેધ હૃદયમાં સેંસરો ઊતરી જાય તે હેાય છે. પણ મહાપુણ્યને યોગે તેવા સંતે પ્રત્યે જીવને શ્રદ્ધા જાગે છે, અને તેના અપૂર્વધને અવધારવાને વેગ પણ પ્રબળ પુણ્ય પ્રાપ્ત થાય છે. “પટ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ; માન થકી તરવારવતુ, એ ઉપકાર અમાપ.” -શ્રીમદ્ રાજચંદ્ર આમ મ્યાનથી તરવાર ભિન્ન છે, એમ સ્પષ્ટ ભિન્ન આત્મા સમજાવનારા વિરલા મહાપુરુષે વિચરે છે. તેમને ઉપદેશ દેવાની ઇચ્છા પણ હોતી નથી; સ્વાભાવિક પૂર્વ કર્મના ઉદયપણે તેમની વર્તને હોય છે. “જેમ પૂર્વે જીવે યથાર્થ વિચાર વિના તેમ (નિષ્ફળપણે . સિદ્ધપદ સુધીને ઉપદેશ) કર્યું છે, તેમજ તે દશા (યથાર્થ વિચાર દશા) વિના વર્તમાને તેમ કરે છે. પિતાના બેધનું બળ જીવને ભાનમાં આવશે નહીં ત્યાં સુધી હવે પછી પણ તે વર્યા કરશે. કેઈ પણ મહાપુણ્યને યોગે જીવ એાસરીને તથા તેવા મિથ્યા-ઉપદેશના પ્રવર્તનથી પિતાનું બેધબળ આવરણને પામ્યું છે, એમ જાણી તેને વિષે સાવધાન થઈ નિરાવરણ થવાને વિચાર કરશે ત્યારે તેવો ઉપદેશ કરતાં, બીજાને પ્રેરતાં, આગ્રહ કહેતાં અટકશે. વધારે શું કહીએ? એક અક્ષર બોલતાં અતિશય-અતિશય એવી પ્રેરણુએ પણ વાણી મૌનપણાને પ્રાપ્ત થશે અને તે મૌનપણું પ્રાપ્ત થયા Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ગ્રન્થ-યુગલ પહેલાં જીવને એક અક્ષર સત્ય ખાલાય એમ બનવું અશક્ય છે; આ વાત કોઈ પણ પ્રકારે ત્રણે કાળને વિષે સંદેહપાત્ર નથી. તીર્થંકરે પણ એમ જ કહ્યું છે; અને તે તેના આગમમાં પણ હાલ છે, એમ જાણવામાં છે. કદાપિ આગમને વિષે એમ કહેવાયેલેા અર્થ રહ્યો હાત નહીં, તેપણ ઉપર જણાવ્યા છે તે શબ્દો આગમ જ છે, જિનાગમ જ છે. રાગ, દ્વેષ અને અજ્ઞાન એ ત્રણે કારણથી રહિતપણે એ શબ્દો પ્રગટ લેખપણું પામ્યા છે; માટે સેવનીય છે.” -શ્રીમદ્ રાજચંદ્ર ઉપર જણાવેલું મૌનપણું પાષનારી આ ગાથા છે. તેમાં અંતરાત્માના મુખમાં શબ્દો મુકાયા છે કે આત્મસ્વરૂપને જે શબ્દો દ્વારા મેધ કરવા હું ઇચ્છું છું, તે વચનેરૂપ હું નથી; હું તે शुद्ध ચૈતન્ય સ્વરૂપ છું; તે બીજાના અનુભવમાં આવે કે ગ્રહણ થાય તેમ નથી, તેા હું બીજાને શે! એધ કરું ? અહિરાત્માને જ ખાદ્ય વચનવિલાસ આદિમાં પ્રસન્નતા થાય છે, અંતરાત્માને અંતરંગ આનંદ હાય છે તે વાત હવે ગ્રંથકાર દશાવે છે ઃ— बहिस्तुष्यति मूढात्मा पिहितज्योतिरन्तरे । तुष्यत्यन्तः प्रबुद्धात्मा बहिर्व्यावृत्तकौतुकः ||६० ॥ આવરી અંતરે જ્યેાતિ, બાહ્યાત્મા ખાદ્ય રાચતા; અંતઃસંતાી જ્ઞાની તા, ખાદ્ય કૌતુક ટાળતા. ૬૦ ભાવાર્થ :— જ્યાં જેની રુચિ હાય છે, ત્યાં મન સહજ જાય છે; તે વિષે વિચાર આવે છે, લંખાય છે અને તેમાં રસ આવે છે. અહિરાત્માને પાંચ ઇન્દ્રિયાથી જણાતું જગત રુચિકર Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ સમાધિશતક-વિવેચન લાગે છે. તેથી તે દ્રશ્ય પદાર્થોમાં તેનું મન વારંવાર ભટક્યા કરે છે, તેમાં જ આનંદ અને સંતોષ માને છે. કારણકે આત્મા અતીંદિય હેવાથી ત્યાં તે દ્રષ્ટિ જતી નથી, તેની શ્રદ્ધા થઈ નથી, તે દિશા તેને માટે ખૂલી નથી. બાહ્ય વસ્તુઓનું માહામ્ય લાગેલું હોવાથી તથા તેની જ મીઠાશ વર્તતી હોવાથી તે મૂકી આત્માને વિચાર કરે, તેમાં રસ લે તે બહિરાત્માને અઘરું કામ લાગે છે, પારકું કામ હોય તેમ લાગે છે. અંતરાત્માને બાહ્ય જગતનાં સુખે પરિણામે દુઃખ દેનારાં સમજાય છે, તેથી તે બાહ્ય પદાર્થોની ગડમથલ કે રમતમાં ખેતી થતી નથી, પરંતુ આત્માની અપૂર્વતા લાગી છે અને આત્મ–ઉપાસનાનું ફળ, સર્વ દુઃખથી મુક્તિ તથા અનંત સુખની પ્રાપ્તિ, સર્વ કાળ માટે છે, એવી શ્રદ્ધા થઈ છે તેથી જ્ઞાની આત્માના સસુખથી સંતુષ્ટ રહે છે, ઇંદ્રિયના વિષય–ભેગોને હિતકર નહીં માનતે હેવાથી ઈચ્છતે પણ નથી. પૂર્વ પુણ્યથી પ્રાપ્ત થયેલ ભેગમાં, વૈરાગ્યભાવના જાગ્રત હેવાથી, ઉદાસીનપણે વર્તે છે. અંતરાત્મા નિરંતર કષાયાદિ નિવારવા પુરુષાર્થ કરે છે.” –શ્રીમદ્ રાજચંદ્ર કષાય આત્માને કલેશ ઉપજાવે છે, તે મંદ પડે કે દૂર થાય તેટલી આત્મામાં શાંતિ કે સુખની છાયા વર્તે છે. પરિગ્રહ તથા તે વડે પ્રાપ્ત થતા વિષય-ભેગો એ જીવને સંતાપનું કારણ છે, ફિકર, પરાધીનતા અને ભવિષ્યના વિચારોમાં તાણું જઈ અશાંતિને પોષે છે; વૈરાગ્યને મંદ કરે છે કે દૂર કરે છે અને નવા ભવ ઊભા થાય તેવાં કારણે ઊભાં કરે છે. Page #221 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થ-યુગલ માટે વૈરાગ્ય અને ઉપશમની વૃદ્ધિ થાય તથા પરિગ્રહથી મુક્ત થઈ આત્મભાવ નિરંતર ઉજ્જવળ રહ્યા કરે તેવી અંતરાત્માની પ્રવૃત્તિ હાય છે. દૃશ્ય જગતથી ઉદાસીન થયેલ હાવાથી અંતરાત્મા કુતૂડલવૃત્તિથી પણ વિષયે પ્રત્યે દૃષ્ટિ કરતા નથી, પરંતુ તેને ત્યાગવા પ્રત્યે વૃત્તિ રાખે છે; અને તે ત્યાગે છે; વૃત્તિના ક્ષય કરવા તે પ્રયત્નશીલ છે. ૧૯૨ શબ્દાદિ પાંચ વિષયની પ્રાપ્તિની ઇચ્છાએ કરી જેનાં ચિત્ત અત્યંત વ્યાકુળપણે વર્તે છે એવા જીવેાનું જ્યાં વિશેષપણે દેખાવું છે, એવા જે કાળ તે આ દુસમ કળિયુગ’ નામના કાળ છે. તેને વિષે વિહ્વળપણું જેને પરમાર્થને વિષે નથી થયું, ચિત્ત વિક્ષેપ પામ્યું નથી, સંગે કરી પ્રવર્તનભેદ પામ્યું નથી, બીજી પ્રીતિના પ્રસંગે જેનું ચિત્ત આવૃત્ત થયું નથી, ખીજાં જે કારણા તેને વિષે જેને વિશ્વાસ વર્તતા નથી, એવો જો કેાઈ હાય તો તે આ કાળને વિષે બીજો શ્રી રામ' છે.” —શ્રીમદ્ રાજચંદ્ર હવે અચેતન એવા દેહ પ્રત્યે અહિરાત્માની વૃત્તિ હાવાથી દેહના પાષણ કે શેષણમાં તેની બુદ્ધિ રહ્યા કરે છે તે વિષે ગ્રંથકાર કહે છે : न जानंति शरीराणि सुखदुःखान्यबुद्धयः । निग्रहानुग्रहधियं तथाऽप्यत्रैव તે ॥ શરીર સુખ-દુઃખાને, જાણે ના તાય મૂઢ આલાલને, પીડને બુદ્ધિ, રાખે દેહે તથાપિ હા ! ૬૧ ભાવાર્થ :— સમ્યક્ સમજણ જેની થઈ નથી તેવા અહિરાત્મા પેાતાના દેહને પેાતાનું સ્વરૂપ જાણે છે, બીજાના Page #222 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક–વિવેચન ૧૯૩ દેહને બીજાનું સ્વરૂપ જાણે છે, તેથી તેની પ્રવૃત્તિમાં તે જ લક્ષ રહે છે; દેહને અનુકૂળ હવા, ખારાક, ઘર, રાચ-રચીલાં, કપડાં, આભૂષણ, નેાકર-ચાકર, સ્ત્રી-પુત્ર આદિ વર્તતાં હાય ત્યાં તેને સુખની કલ્પના થાય છે; તેથી તેવી અનુકૂળતા અર્થે પુરુષાર્થ કરે છે, ખર્ચ કરે છે, ખુશામત કરે છે કે દાસત્વ કરે છે. તેવી જ રીતે જેના ઉપર પ્રીતિ હાય, તેના દેહને અનુકૂળતા ઊપજે, તેના દેહની સુખાકારી રહે, તેના દેહની પુષ્ટિ થાય, સુÀાભિત મને, તેને અર્થે કપડાં, શણગાર, દવા, ખોરાક, નાર-ચાકર, મેાટર, ઘર, ધન આદિ સંઘરી તેને સુખી કરવા ઇચ્છે છે, તેને તે દ્વારા પ્રસન્ન કરી, પેાતાનું માનેલું સુખ આપી, તેની પાતાના દેહુ પ્રત્યે પ્રીતિ થાય, ટકી રહે તેવી કાળજી, ચિંતા, સેવા કર્યાં કરે છે. જેવી રીતે રાગની પ્રેરણાથી આમ દેહસૃષ્ટિ સ્વપરના દેહ પ્રત્યે વર્તે છે, તેમ જેના પ્રત્યે દ્વેષ થાય, તેના દેહની અનુકૂળતાએ દૂર થાય, પ્રતિકૂળતા ઊભી થાય તેવું મનવચન-કાયાથી વર્તન રાખે છે. પેાતાનું કહ્યું ન માને તેના ખારાક બંધ કરે, નોકરી આફ્રિ આજીવિકાનાં સાધના છૂટી જાય તેવી તજવીજ કરે, તેને શારીરિક શિક્ષા કરે, આકરાં મજૂરીનાં કામ કરાવે, શસ્ત્રાદિ વડે મારે કે ઘાત કરે, આમ શરીર પ્રત્યે દ્વેષ થાય છે, શરીરને પીડા વગેરે થાય તેવી પ્રવૃત્તિ કરે છે. ધર્મ કરવાને બહાને પણ બહિરાત્મા શરીરને કષ્ટ પડે તેવાં કાયલેશાદિ બાહતપમાં વિશેષ પ્રવર્તે છે. જેમ શરીરનું લાલન-પાલન સંસાર અવસ્થામાં બહિરાત્મા કરતા હતા, ૧૩ Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ગ્રન્થ-યુગલ તેમ મુનિ થયા પછી કાયાને ઉપવાસ, આતાપના, લેચ, આસન કે કાયકલેશ તપથી સૂકવી નાખી ધર્મ સાધન કરું છું એમ માને છે. એટલે શરીર એ જ બહિરાત્માનું ધોરણ છે તેને આધારે સુખ, દુઃખ કે ધર્મનું માપ કાઢે છે. પરંતુ આ ગાથામાં જ્ઞાની મહાત્મા કહે છે કે શરીર તે અચેતન છે, તેથી તેને સુખ-દુઃખની ખબર પડતી નથી. તેનું લાલન-પોષણ કરવાથી તે પ્રસન્ન થાય તેમ નથી કે તેને શિક્ષા કરવાથી, ફરી દેષમાં હવે હું નહીં પ્રવતું એમ શરીરને થવાનું નથી. તે પણ દેહદૃષ્ટિ જીને દેહનું લાલનપાલન કરતા અને દેહનું દમન કરતા દેખીએ છીએ. એક ગૃહસ્થ માંકડે પાળ્યું હતું, તેને ગળે કાંડલે બાંધી દેરડીથી એક ખૂણામાં બાંધી રાખત. રમાડે હોય ત્યારે તેને માથે થઈ કાંઠલે કાઢી નાખી, છૂટો કરી રમાડતે. તેને ત્યાં એક બેકડે પણ પાળેલ હતું; ગાય, ભેંસે પણ હતી. વલેણુવારે માખણ થાય તે કઠલામાં મૂકી બાઈ પાણી ભરવા જાય, તે માંકડો જોયા કરે. એક દિવસે માખણ કેઠલામાં મૂકી બાઈ પાણી ભરવા ગઈ. માંકડે ગળેથી કાંઠલે કાઢી કઠલે ઉઘાડી માખણ ખાધું, પાછું વાસણ અંદર મૂકી, હાથ માખણવાળા હતા તે બેકડાને મેઢે લૂછી, કાંઠલે પહેરી શાંત બેસી રહ્યો. બાઈ માખણ તાવવા વાસણ લેવા જાય તે અંદર માખણ ન મળે તેણે તપાસ કરી તે બેકડાનું મેં માખણવા દીઠું, તેથી તેને મારવા લાગી. પાડોશી આવીને પૂછવા લાગ્યા, બાઈ, બેકડાને શા માટે મારે છે?'' તે કહે, “મારું માખણ કઠલામાંથી ખાઈ ગયે.” લેકે કહે “તેમ બને નહીં. બીજી વખતે અમે તપાસ કરીશું.” બીજા વલેણુવારે ' Page #224 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક-વિવેચન ૧૯૫ તેમને સન ૧ બાઈ તે જ પ્રકારે પાણી ભરવા ગઈ, ત્યારે પાડોશીઓએ છુપાઈને જોયું તે માંકડો માખણ ખાઈ બેકડાને મેઢે હાથ લૂછતા તેમણે દીઠે. તેથી બાઈ આવી ત્યારે કહ્યું કે માખણ ખાય માંકડો ને માર ખાય બોકડો. માટે હવે બાકડાને મારીશ નહીં. તેમ દેષ થાય મનથી અને શિક્ષા થાય શરીરને, આ રસ્તો સાચે નથી. મન સુધરે તેમ પ્રવર્તવું ઘટે છે. હવે મન, વચન, કાયામાં આત્મબુદ્ધિથી સંસાર અને તેમને આત્માથી ભિન્ન ગણવાથી મેલ થાય છે, તે વિષે ગ્રંથકાર કહે છે – स्वबुद्ध्या यावद्गृह्णीयात् कायवाक्चेतसां त्रयम् । संपारस्तावदेतेषां भेदाभ्यासे तु निर्वृतिः ।।६२।। કાયા, વાણી, મન માને, જ્યાં સુધી જીવ આપણું ત્યાં સુધી હેય સંસાર, મેક્ષ લે ભિન્ન ભાવતાં. દર ભાવાર્થ – શરીર, વાણી અને મન એ ત્રણ ગની પ્રવૃત્તિમાં મમતારૂપ સંસાર જીવ અનુભવે છે, આસવ તથા કર્મબંધનાં કારણે પણ એ ત્રણ ગની પ્રવૃત્તિ છે. કાયાને પિતાનું સ્વરૂપ માનવાનો આગ્રહ જીવને અનાદિ કાળથી છે. વચનની પ્રવૃત્તિ પણ અજ્ઞાન દશામાં ઘણું કર્મબંધનું કારણ થાય છે. “મને બેલવા ના દીધે”, “હું કેવું સરસ બેલ્યો', હું સારું ગાઈ જાણું છું”, “મારું ભાષણ સાંભળવા દૂર દૂરથી લેક આવે છે આવા ભાવે જીવને સંસારમાં અત્યંત આસક્ત કરી, મેક્ષમાર્ગથી દૂર રાખે છે. વચનથી વેર બંધાય છે, ઉસૂત્રપ્રરૂપણ થાય તે અનંત સંસારની વૃદ્ધિ થાય છે. આ વચન–આગ્રહનું કારણ, વચન અને આત્મામાં અભેદબુદ્ધિ Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ગ્રન્થ-યુગલ જીવને થઈ ગઈ છે, તે છે કેઈનું વચન સાંભળી, એટલું બધું કોઈને લાગી આવે છે કે આપઘાત કરી બેસે છે. કાયા અને વચનની પ્રવૃત્તિ વખતે મનની પ્રવૃત્તિ પણ સાથે હોય છે. પણ મનયોગ જુદો ગણે છે. કારણ કે કાયા અને વચનની પ્રવૃત્તિ બંધ હોય તે પણ એકલા મન વડે વિકલ્પો, વિચાર, હર્ષ, શેકની પ્રવૃત્તિ થઈ શકે છે. પૂર્વે જે કર્મ બાંધ્યાં છે તેના ફળરૂપે પુગલની રચના રૂપ કાયા, વાણી અને મનની સામગ્રીને સંબંધ જીવને થયે છે. તે યુગલના સ્કંધને પોતાનું સ્વરૂપ માનવું એ મિથ્યા કે વિપરીત માન્યતા છે. આ ગાથાના પૂર્વાર્ધમાં સંસાર ક્યાં સુધી જીવને છે તે કહ્યું, કે જ્યાં સુધી જીવ કાયા, વાણી અને મનમાં આત્મબુદ્ધિ માને છે, ત્યાં સુધી. તે ત્રણે આત્માથી ભિન્નસ્વરૂપ, પુદ્ગલમય છે એમ અભ્યાસ થતાં મેક્ષ થાય છે, એમ ગાથાના ઉત્તરાર્ધમાં જણાવ્યું છે. અહીં કેઈને પ્રશ્ન થાય કે આગળ ગાથા ૪૮ મી વર્ણવી તેમાં તે મન સાથે આત્માને જ એમ કહ્યું હતું અને અહીં તે મનને પિતાનું સ્વરૂપ માને ત્યાં સુધી સંસાર કહ્યો, તે ખરું શું માનવું ? તેનું સમાધાન એમ છે કે ૪૮ મી ગાથાના વિવેચનમાં મન બે પ્રકારનું વર્ણવી, દ્રવ્યમન પુદ્ગલમય છે એમ કહ્યું છે. તેથી પુદ્ગલને તે આત્મા કદી માની શકાય નહીં. પણ આત્માને જે ઉપગ મનન કરવાનું કામ કરે છે, તે વિભાવદશા આત્માની છે, તે પલટાતાં સ્વભાવદશામાં જીવ Page #226 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક-વિવેચન ૧૯૭ આવે છે. આ ભાવ ૩૦ મી ગાથામાં પણ છે. મન અને ઈન્દ્રિયે રેકાય ત્યારે આત્મા શુદ્ધ ભાવમાં કે પરમાત્મદશાના ભાનમાં આવે છે. પરને પિતાનું માને ત્યાં સુધી પિતાનું ભાન થવું અશક્ય છે. કારણકે પરનું માહાસ્ય લાગવાથી પોતાનું સ્વરૂપ આવરણમાં રહ્યા કરે છે. જ્યાં અરીસામાં બીજે પદાર્થ દેખાય છે, ત્યાં અરીસે દેખાતો નથી, તેમ પરપદાર્થ પોતાના રૂપે મનાય ત્યાં સુધી, પોતે પિતારૂપે મનાય નહીં. “મન, વચન, કાયાથી હું ભિન્ન છું, એ અભ્યાસ જયવંત થયે, આત્મા આત્મારૂપે શુદ્ધપણે અગી દશામાં, મેક્ષઅવસ્થામાં સ્વાભાવિક રહી શકે છે. “દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એ હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષને ક્ષય થાય” –શ્રીમદ્ રાજચંદ્ર દેહભાવ કેવી રીતે મુમુક્ષુ જીવે છેડે છે તે વિષે ચાર ગાથાઓ ગ્રંથકાર હવે દર્શાવે છે : घने वस्त्रे यथाऽऽत्मानं न घनं मन्यते तथा । घने स्वदेहेऽप्यात्मानं न घनं मन्यते बुधः ॥६३।। જાડાં વચ્ચે ન પોતાને, જાડો જાણે વિવેકી કે, જાડે દેહ થતાં તેમ, આત્મા જાડ ન માન. ૬૩ ભાવાર્થ – દેહ એ જ હું, એવું બહિરાત્માનું લક્ષણ ૧૩, ૧૪, ૧૫ મી ગાથાઓ દ્વારા ગ્રંથકારે આગળ વર્ણવ્યું છે; તે દેહાધ્યાસને લીધે “પહેલું સુખ તે જાતે નર્યા” એવી કહેવત થઈ પડી છે. કેઈનું શરીર જાડું જાણું, તે સુખી હશે Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ ગ્રન્થ-યુગલ એવું અનુમાન બહિરાત્મા કરે છે. પિતે શરીરે જાડો થાય તે હરખાય છે, શરીર જાડું કરવા શિયાળામાં વસાણ, પાક કરાવીને ખાય છે, ખેરાક પચાવવાની દવાઓ ખાય છે, દિવસમાં વારંવાર પચ્યા વિના પણ બદામ, પકવાન, મીઠાઈ ખા ખા કરે છે. આ પ્રકારની બ્રાંતિ ટાળવા કે દેખાદેખી તેવા પ્રકારમાં વિવેકી પુરુષો ન તણાઈ જાય તે અર્થે નિષ્કારણ કરૂણાશીલ ગ્રંથક્ત, જ્ઞાની પુરુષની માન્યતા દેહ વિષે કેવી હોય છે, તે દૃષ્ટાંતપૂર્વક વર્ણવે છે. જાડાં કપડાં પહેરવાથી શરીર જાડું બીજાને દેખાય, પણ કપડાં પહેરનાર પિતાને જાડો માનતા નથી; કપડાંને ભરાવે શરીરથી જુદો છે, એમ કપડાં પહેરનારને ભાન છે, તેમ અંતરાત્મા, જ્ઞાની પુરુષ જાણે છે કે દેહ તે આત્માથી ભિન્ન છે, જેમ કપડાં શરીરથી ભિન્ન છે તેમ. તેથી પિતાને દેહ પુષ્ટ થતે દેખીને પણ જ્ઞાની પુરુષને, હું જાડો હવે થયો, એમ થતું નથી, તેથી હર્ષ થતા નથી. જે તે ભાવ આવી જાય તે વિચારવાનને ખેદ થાય કે હજી દેહાધ્યાસનું રાજ્ય વર્તે છે. માટે મારે વિશેષ આત્મભાવ દૃઢ કરવાને છે. મરણપ્રસંગે આ ભાવ વર્તે તે મારું સમાધિમરણ થતું અટકે અને સમ્યક્રદર્શન પણ ચાલ્યું જાય એ વિચાર વિચારવાનને વર્તે છે. શરીર સુકાઈ જાય, કાળું પડી જાય, ફીકું પડી જાય, અશક્ત થઈ જાય, ફેર ચઢ, રેગ થાય, વેદના થાય એ બધા દેહના ધર્મે જાણી તે પ્રત્યે વૃત્તિ જતી રેકી, આત્મા અજર, અમર, અવિનાશી, પરમાનંદરૂપ છે એ આત્મભાવનાથી શુદ્ધ ભાવને દ્રઢ કરે. પરમાત્મપદ વિસરાય નહીં તેવા અભ્યાસની જરૂર છે. Page #228 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક-વિવેચન ૧૯૯ “દેહ પ્રત્યે જેવા વસ્ત્રના સંબંધ છે, તેવે આત્મા પ્રત્યે જેણે કેહના સંબંધ યથાતથ્ય દ્વીઠા છે; મ્યાન પ્રત્યે તરવારના જેવા સંબંધ છે તેવા દેહ પ્રત્યે જેણે આત્માને સંબંધ દીઠા છે, અમૃદ્ધ સ્પષ્ટ આત્મા જેણે અનુભવ્યો છે, તે મહત્પુરુષોને જીવન અને મરણુ અન્ને સમાન છે.'' તે ચિત્તમાં દેહાદિ ભયના વિક્ષેપ પણ કરવા ચેગ્ય નથી. દેહાદિ સંબંધી જે પુરુષા હર્ષ િવષાદ કરતા નથી તે પુરુષ પૂર્ણ દ્વાદશાંગને સંક્ષેપમાં સમજ્યા છે, એમ સમજો. એ જ દૃષ્ટિ કર્તવ્ય છે.” શ્રીમદ્ રાજચંદ્ર સેાજો કે થેાથર ચડવાથી શરીર જાડું થાય તે તે રોગ મનાય છે, જાડું શરીર દેખાવા છતાં શક્તિ હાતી નથી, એટલે તે જાડાપણું હર્ષનું કારણ બહિરાત્માને પણ થતું નથી; તેમ વિચારવાનને દેહ અને દેહની અવસ્થાએથી આત્મા અને આત્માની અવસ્થાએ સાવ સ્પષ્ટ જુદાં સદ્ વિચારે સમજાયાં છે, તેથી દેહમાં થતી મમતા દૂર કરવા જ્ઞાની પુરુષ તપ આદિથી શરીર કૃશ કરી, આત્માનાં જ્ઞાન દર્શન ચારિત્રને ઉજ્જવળ કરે છે. હવે જરા અવસ્થા પણ શરીરની છે, આત્મા ઘરડ થતા નથી તે વિષે ગ્રંથકાર કહે છેઃ— जीर्णे वस्त्रे यथाssत्मानं न जीणं मन्यते तथा । जीर्णे स्वदेहेऽप्यात्मानं न जीणं मन्यते बुधः ॥ ६४ ॥ જીર્ણ વચ્ચે ન પેાતાને, જીર્ણ જાણે વિવેકી કા, જીર્ણ દેહ થતાં તેમ, આત્મા જીણું ન માનવા. ૬૪ ભાવાર્થ :— જૂનાં કપડાં કાઈ સુંદર રૂપવંતી ખાઈને Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ગ્રન્થ-યુગલ પહેરાવ્યાં હોય, તે તેનું રૂપ કયાંય જતું રહેતું નથી, કે આભૂષણ, ટાપટીપ રહિત અવસ્થામાં પણ શરીર તેનું તે જ છે, તેમ શરીર વૃદ્ધ થવાથી, નિર્બળ કે કાંતિરહિત થવાથી જ્ઞાની પુરુષો પોતાને વૃદ્ધ, નિર્બળ કે નિસ્તેજ માનતા નથી. બહિરાત્માની બાહ્યદ્રષ્ટિ હોવાથી શરીરને જ તે પિતાનું સર્વસ્વ માને છે, યુવાવસ્થામાં પિતે સુંદર, સશક્ત, આકર્ષક અને ઉત્તમ પોતાને માને છે, તે વખતે પૈસા ખર્ચીને પણ પિતાનું શરીર સુંદર બનાવે છે, સગાં પ્રિયજનેના શરીરેમાં, કપડાંમાં, અલંકારે અને વૈભવેમાં આસક્ત બને છે. પરંતુ વૃદ્ધાવસ્થામાં, માંદગીમાં કે કઈ કારણે કદરૂપું શરીર થઈ જતાં શોક કરે છે, પ્રિયજનેનું શરીર સુકાઈ જાય, વૃદ્ધ થાય, કદરૂપું બની જાય તે ખેદ કરે છે, તેમના ઉપરથી તેને મેહ ઘટી જાય છે, ઘણું તે ફરી પરણે છે અને પ્રથમની પત્નીને ત્યાગ કરે છે. આ બધે બાહ્યને મેહ અલ્પ કાળમાં પલટાઈ જાય છે, કારણકે કઈ વસ્તુ તેવી ને તેવી રહી શકતી નથી. જે જ્ઞાની પુરુષના હૃદયમાં જ્ઞાનતિ પ્રગટ, જાગ્રત છે, તે નાશવંત પદાર્થોમાં મેહ કરતા નથી, અજર, અમર અને અવિનાશી એવું આત્મસ્વરૂપ તે પિતાનું છે એમ જ્ઞાનીએ જાણેલું હોવાથી, દેહાદિ બાહ્ય પદાર્થો બગડી જાય તેમાં પિતાનું કંઈ બગડતું નથી, એ અખંડ નિશ્ચય વિવેકી પુરુષોને પલટાતા નથી. શ્રી યશોવિજયજી ઉપાધ્યાય શ્રી અનંતનાથ જિનેશ્વરના સ્તવનમાં ગાય છે :સાચે જંગ તે ધર્મને, સાહેલડિયાં, બીજો રંગ પતંગ રે, ગુણવેલડિયાં, ધર્મરંગ જીરણ નહીં, સાહેલડિયાં, દેહ તે જીરણ થાય રે, ગુણ૦ Page #230 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક-વિવેચન ઉદક-બિંદુ સાયર ભળ્યો, સા જિમ હાય અક્ષય અભંગ રે, ગુણ વાચક યશ કહે પ્રભુગુણે, સા૦ તિમ મુજ પ્રેમ-પ્રસંગ રે, ગુણ” આપને વિજ્ઞાપન છે કે વૃદ્ધમાંથી યુવાન થવું. અને આ અલખ વાર્તાના અગ્રેસર આગળ અગ્રેસર થવું. થેાડું લખ્યું ઘણું કરી જાણશે.'’ —શ્રીમદ્ રાજચંદ્ર આમ દેહદૃષ્ટિ ટળે તે વૃદ્ધાવસ્થામાં હું વૃદ્ધ થયા છું એમ ન લાગે, પણ આત્મા તે સદાય અનંત વીર્યના ધણી છે તેથી મેાક્ષ પ્રાપ્ત કરી શકે છે. ૨૦૧ શ્રી ગૌતમસ્વામીને વૃદ્ધ અવસ્થામાં શ્રી મહાવીર ભગવાનના ચેાગ થયા; પણ વૃદ્ધ તે શરીર છે, આત્માનું સામર્થ્ય અનંત છે, એમ વિચારી વીયૅ ફેારવી, તે પ્રથમ ગણધર બની, દ્વાદશાંગી રચી, અનેક શિષ્યાને તે શીખવી, અને સકળ સંઘના નાયક મની માક્ષે ગયા. હવે દેહ નાશવંત છે, પણ આત્મા દેહના નાશથી નાશ પામતા નથી, શાશ્વત છે એ વિષે ગ્રંથકાર જણાવે છેઃ—— नष्टे वस्त्रे यथाssत्मानं न नष्टं मन्यते तथा । नष्टे स्वदेहेऽप्यात्मानं न नष्टं मन्यते बुधः ॥ ६५ ॥ વસ્ત્રના નાશથી જેમ, દેહના નાશ ના ગણે; દેહના નાશથી જ્ઞાની આત્માના નાશ ના ભણે. ૬૫ ભાવાર્થ :~ કેાઈએ કિંમતી વસ્ત્ર કે અલંકાર ધારણ કર્યાં હોય તે બગડી જાય, નાશ પામે, લુટાઈ જાય, તેથી જેમ તે પોતે નાશ પામ્યા એમ નથી માનતા, તેમ જ્ઞાની પુરુષ શરીરને નાશ થયે પોતાના (આત્માના) નાશ થયા એમ માનતા નથી. Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ગ્રન્થયુગલ જે વસ્તુ ઉત્પન્ન થઈ છે, તેને નાશ થાય છે. અન્ય પદાર્થોના સંયાગાથી જે જે વસ્તુઓ ઉત્પન્ન થાય છે, તે તે સંચાગા વીખરાઈ જતાં તે વસ્તુઓને નાશ થતા દેખીએ છીએ, પરંતુ આત્મા કાર્ટ દ્રવ્યોના સંયોગથી ઉત્પન્ન થાય તેવા પદાર્થ નથી. માટે અસંયેગી હોવાથી અવિનાશી છે. “ જેમ ઘટપટ િજડ વસ્તુઓ છે, તેમ આત્મા જ્ઞાનસ્વરૂપ વસ્તુ છે. ઘટપટાઢિ અનિત્ય છે, ત્રિકાળ એક સ્વરૂપે સ્થિતિ કરી રહી શકે એવાં નથી. આત્મા એક સ્વરૂપે ત્રિકાળ સ્થિતિ કરી શકે એવા નિત્ય પદાર્થ છે. જે પદાર્થની ઉત્પત્તિ કાઇ પણ સંચાગેાથી થઇ શકી ન હાય, તે પદાર્થ નિત્ય હૈાય છે. આત્મા કાઇ પણ સંગાથી બની શકે એમ જણાતું નથી; કેમકે જડના હજારેગમે સંયેાગા કરીએ, તેા પણ તેથી ચેતનની ઉત્પત્તિ નહીં થઈ શકવા ચેાગ્ય છે. જે ધર્મ જે પદાર્થમાં હેાય નીં, તેવા ઘણા પદાર્થ ભેળા કરવાથી પણ તેમાં જે ધર્મ નથી, તે ઉત્પન્ન થઈ શકે નહીં, એવા સૌને અનુભવ થઈ શકે એમ છે. જે ઘટપટાદ પદાર્થો છે તેને વિષે જ્ઞાનસ્વરૂપતા તેવામાં આવતી નથી. તેવા પદાર્થોના પિરણામાંતર કરી, સંચાગ કર્યો હાય અથવા થયા હાય તાપણુ તે તેવી જ જાતિના થાય, અર્થાત્ જડસ્વરૂપ થાય, પણ જ્ઞાનસ્વરૂપ ન થાય. તે પછી તેવા પદાર્થના સંયેાગે આત્મા કે જેને જ્ઞાનીપુરુષા મુખ્ય જ્ઞાનસ્વરૂપ લક્ષણ. વાળા કહે છે તે તેવા ( ઘટપટાદિ, પૃથ્વી, જળ, વાયુ, આકાશ) પદાર્થથી, ઉત્પન્ન કોઈ રીતે થઈ શકવા યેગ્ય નથી. જ્ઞાનસ્વરૂપપણું એ આત્માનું મુખ્ય લક્ષણ છે, અને તેના અભાવવાળું મુખ્ય લક્ષણ જડનું છે. તે બન્નેના અનાદિ Page #232 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક–વિવેચન ૨૦૩ સહજ સ્વભાવ છે. આ તથા બીજાં તેવાં સહસ્રગમે પ્રમાણા આત્માને નિત્ય પ્રતિપાદન કરી શકે છે તેમ જ તેના વિશેષ વિચાર કર્યું સહજસ્વરૂપ નિત્યપણે આત્મા અનુભવવામાં પણ આવે છે. જેથી સુખ-દુઃખાદિ ભાગવનાર, તેથી નિવર્તનાર, વિચારનાર, પ્રેરણા કરનાર એ આદિ ભાવેા જેના વિદ્યમાનપણાથી અનુભવમાં આવે છે, તે આત્મા મુખ્ય ચેતન (જ્ઞાન) લક્ષણવાળા છે; અને તે ભાવે (સ્થિતિએ) કરી તે સર્વે કાળ રહી શકે એવા નિત્ય પદાર્થ છે, એમ માનવામાં કંઈ પણ દોષ કે ખાધ જણાતા નથી, પણ સત્યને સ્વીકાર થયારૂપ ગુણ થાય છે.” —શ્રીમદ્ રાજચંદ્ર વસ્ત્રની પેઠે દેહ નાશવંત છે, પણ દેહમાં રહેલા આત્મા અવિનાશી છે. નટ જેમ વસ્ત્રા બદલી વેષ જુદા જુદા ધારણ કરે છે, તેમ જીવ નવા નવા દેહ ધારણ કરે છે, ત્યાં સુધી તે સંસારી છે; પણ તે નિત્ય, અછેદ્ય, અભેદ્ય, જરામરણાદિ ધર્મથી રહિત છે. હવે દેહની આરાગ્યતા કે રૂપ કપડાંના રંગની પેઠે આત્માથી ભિન્ન છે; એમ ઠસાવવા ગ્રંથકાર એ જ ભાવના શ્લાક ક્રી કહેવાની કૃપા કરે છે ઃ— रक्ते वस्त्रे यथाऽऽत्मानं न रक्तं मन्यते तथा । रक्ते स्वदेहेऽप्यात्मानं न रक्तं मन्यते बुधः ॥ ६६ ॥ લાલ વચ્ચે ન પેાતાને, લાલ જાણે વિવેૌં કા; લાલ દેહ થતાં તેમ, આત્મા લાલ ન માનવો. ૬૬ ભાવાર્થ :- વૃદ્ધાવસ્થામાં દેહની ક્રાંતિ ઝાંખી પડી જાય છે; અશક્તિ આવે છે, રૂપના નાશ થાય છે, તે વખતે તે કાર્ટની શિખામણુ, સત્શાસ્ત્રનું વાચન કે પેાતાને નાશવંત Page #233 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થ-યુગલ પદાર્થના થયેલા અનુભવથી કંઇક કહેતાકહેતી સમજણુ પણુ આવે, મરણના ડર રહે; પણ જુવાનીમાં તેા ના કેાઈની શિખામણ સાંભળે, ન સત્શાસ્ત્ર વિચારવાની તેને રુચિ થાય, વાંચે તે સમજાવું પણ મુશ્કેલ; કારણ કે ચિત્તનું આકર્ષણ ખાદ્ય પદાર્થો પ્રત્યે પ્રાયે વિશેષ હાવાથી તથા આરોગ્ય, રૂપ, મળ, મેાહની વિશેષતા હેાવાથી એ અવસ્થા કેાઈકને જ સન્માર્ગ ભણી વળવા દે છે. ગ્રંથકાર એવી અવસ્થામાં વર્તતા જીવોને પણ શિખામણ દે છે, કે રાતું, ગુલાખી વસ્ત્ર પહેરવાથી ડાહ્યો માણસ એમ ન માને કે હું રાતે કે ગુલાખી છું; તેમ જ્ઞાની પુરુષ, શરીરની આરોગ્યતામાં કે જુવાનીમાં લાલ રંગ કે ગુલાખી રંગના ચહેરા કે હાથ-પગ જણાય તે તેથી આત્મા (પેાતે) લાલ કે ગુલાખી છે એમ માનતા નથી કારણ કે આત્મા તે અરૂપી છે, ચૈતન્ય સ્વરૂપ છે, જ્ઞાતા-દ્રષ્ટા છે અને અવિનાશી છે, આવા પોતાના ગુણાને જાણનાર શરીરને રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ ગુણાવાળું જાણી, શરીરના રૂપાદિ ગુણા પોતાના માની આસક્ત, હર્ષિત કે ગર્વિત થતા નથી. ૨૦૪ પરંતુ શરીર એ પુદ્ગલ પરમાણુઓના સમૂહ છે. રૂપાદે ગુણા, વેદના, રોગ આદિ અવસ્થાએ શરીરનાં છે; શરીર કંઈ જાણે નહીં, કેાઈ જાણનાર (ચેતન) હાય તે તે જણાઈ શકે; સડી જવું, પડી જવું, વિનાશ પામવું, એ શરીરના સ્વભાવ છે—એમ વિચારી જ્ઞાનીને પોતાના અને પરના શરીર પ્રત્યે વૈરાગ્ય વર્તે છે. 6 એક ભાજનમાં લેાહી, માંસ, હાડકાં, ચામડું, વીર્ય, મળ, મૂત્ર એ સાત ધાતુ પડી હાય, અને તેના પ્રત્યે કાર્ય Page #234 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક-વિવેચન ૨૦૫ જોવાનું કહે તે તેના ઉપર અરુચિ થાય ને ઘૂંકવા પણ જાય નહીં. તેવી જ રીતે સ્ત્રી-પુરુષનાં શરીરની રચના છે, પણ ઉપરની રમણીયતા જોઈ જીવ મેહ પામે છે અને તેમાં તૃષ્ણાપૂર્વક દેરાય છે.” “દેહ કે છે? રેતીના ઘર જે, મસાણની મઢી જે. પર્વતની ગુફાની માફક દેહમાં અંધારું છે. ચામડીને લીધે દેહ ઉપરથી રૂપાળે લાગે છે. દેહ અવગુણની ઓરડી, માયા અને મેલને રહેવાનું ઠેકાણું છે. દેહમાં પ્રેમ રાખવાથી જીવ રખડ્યો છે. તે દેહ અનિત્ય છે. બદફેલની ખાણ છે. તેમાં મેહ રાખવાથી જીવ ચારે ગતિમાં રઝળે છે. કેવા રઝળે છે ? ઘાણીના બળદની માફક. આંખે પાટા બાંધે છે; તેને ચાલવાના માર્ગમાં સંકડાઈ રહેવું પડે છે; લાકડીને માર ખાય છે, ચારે બાજુ ફર્યા કરવું પડે છે; છૂટવાનું મન થાય પણ છૂટી શકાય નહીં, ભૂખ્યાતરસ્યાનું કહેવાય નહીં શ્વાસેવાસ નિરાંતે લેવાય નહીં તેની પેઠે જીવ પરાધીન છે. જે સંસારમાં પ્રીતિ કરે છે તે આવા પ્રકારનું દુઃખ સહન કરે છે. ધુમાડા જેવાં લૂગડાં પહેરી તેઓ આડબર કરે છે, પણ તે ધુમાડાની માફક નાશ પામવા યોગ્ય છે. આત્માનું જ્ઞાન માયાને લઈને દબાઈ રહે છે.” શાસ્ત્ર શ્રવણ કરી રાજ સાંભળ્યું છે કે દેહ આત્માથી જુદે છે, ક્ષણભંગુર છે, પણ દેહને વેદના આવ્યું તે રાગદ્વેષ પરિણામ કરી બૂમ પાડે છે. દેહ ક્ષણભંગુર છે એવું તમે શાસ્ત્રમાં સાંભળવા શું કરવા જાઓ છે ? દેહ તે તમારી પાસે છે તે અનુભવ કરે. દેહ પ્રગટ માટી જે છે; સાચવ્યો સચવાય નહીં, રાખે રખાય નહીં. વેદના વેદતાં Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ ગ્રન્થયુગલ ઉપાય ચાલે નહીં. ત્યારે શું સાચવે ? કંઈ પણ બની શકતું નથી. આવા દેહના પ્રત્યક્ષ અનુભવ થાય છે, તેા તેની મમતા કરી કરવું શું ? દેહને પ્રગટ અનુભવ કરી શાસ્ત્રમાં કહ્યું કે તે અનિત્ય છે, અસાર છે, માટે દેહમાં મૂર્છા કર્યા જેવું નથી.’ —શ્રીમદ્ રાજચંદ્ર હવે આ સંસારમાં શાંતિ કાને પ્રાપ્ત થઈ શકે તે વિષે ગ્રંથકાર કહે છે :-~~ यस्य सस्पन्दमाभाति निःस्पंदेन समं जगत् अप्रज्ञमक्रियाभोगं स शमं याति नेतरः ||६७ || જેને સક્રિય સંસાર, ભાસે નિષ્ક્રિય કાષ્ઠ શે; અ-પ્રજ્ઞ, ભાગ-ચેષ્ટાથી- રહિત શમ પામતા. ૧૭ ભાવાર્થ :- પ્રીતિ, ઈચ્છા કે દ્વેષ ઉત્પન્ન થવાનું કારણ તે તે વૃત્તિએને અનુકૂળ, પ્રતિકૂળ વર્તન થતું જણાય, અનુ માન થાય કે કપાય તે છે. લાકડાની કે રબરની પૂતળી પ્રત્યે બાળક કે ભ્રમિત વિના કેાઈ રાગદ્વેષ કરવાને ઇચ્છતું નથી. પરંતુ મોટા માણસને નાનાં બાળક રમાડવાનું, રાજી કરવાનું કે ખીજવવાનું મન થાય છે, તેનું કારણ તે કંઇ સમજે છે, રાજી થાય છે કે ખિજાય છે એમ તે સમજે છે. ભીંતને કંઈ જ્ઞાન નથી, તે કંઇ ક્રિયા કરી શકતી નથી કે ભોગવી શકતી નથી; તેથી ભીંત સાથે વાત કરવાનું, તેને પ્રસન્ન કરવાનું કે ખીજવીને રાજી થવા કેઈ ઇચ્છતું નથી. તેમ જ જે જ્ઞાની પુરુષોને આ જગત ભીંત જેવું સ્થિર, કંઈ ન જાણી શકે તેવું, વિચાર વગરનું, કંઈ ચેષ્ટા—હાવભાવ પ્રદર્શિત ન કરી શકે "6 ૧ નીરખીને નવયૌવના, લેશ ન વિષયનિદાન; ગણે કાષ્ઠની પૂતળી, તે ભગવાન સમાન.’’ Page #236 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક-વિવેચન ૨૦૭ તેવું, તથા કંઈ જોગવી ન શકે તેવું, ભોગથી પ્રસન્ન ન થાય તેવું લાગે છે, તે જ વીતરાગતા કે શાંતિ પામી શકે છે, બીજા કે જેનું કલ્પનાને વશ ચિત્ત છે, તે વીતરાગપણું કે નિર્વિકલ્પ સમાધિ સાધી શકતા નથી, સમજી શક્તા નથી. સ્વપ્રમાં જેમ આ જાગ્રત દશાનું જગત ભૂલી જવાય છે, તેમ જગતનું માહાસ્ય અને તેની વિસ્મૃતિ થયા વિના વિકપની નિવૃત્તિ અને આત્મધ્યાન થવું મુશ્કેલ છે. શૂન્ય સમાધિ કે નિર્વિકલ્પ દશા એ અધ્યાત્મપ્રેમીએનું ધ્યેય હોય છે. તે પુરુષના અવલંબને ભક્તિમાર્ગથી સુગમપણે સાધી શકાય છે. મે તે ક્રિયા, જપ, તપ કે શાસ્ત્રવચન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે, તે એ કે જગતની વિસ્મૃતિ કરવી અને સના ચરણમાં રહેવું. અને એ એક જ લક્ષ ઉપર પ્રવૃત્તિ કરવાથી જીવને . પિતાને શું કરવું યંગ્ય છે, અને શું કરવું અગ્ય છે તે સમજાય છે, સમજાતું જાય છે. એ લક્ષ આગળ થયા વિના જપ, તપ, ધ્યાન કે દાન કેઈની યથાગ્ય સિદ્ધિ નથી, અને ત્યાં સુધી ધ્યાનાદિક નહીં જેવાં કામનાં છે.” ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોઈતી. અમુક કાળ સુધી શૂન્ય સિવાય કંઈ નથી જોઈતું, તે ન હોય તે અમુક કાળ સુધી સંત સિવાય કંઈ નથી જોઈતું, તે ન હોય તે અમુક કાળ સુધી સત્સંગ સિવાય કંઈ નથી જોઈતું તે ન હોય તે આર્યાચરણ (આર્ય પુરુષોએ કરેલાં આચરણ) સિવાય કંઈ નથી જોઈતું તે ન હોય તે જિનભક્તિમાં Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ગ્રન્થ-યુગલ અતિ શુદ્ધ ભાવે લીનતા સિવાય કંઈ નથી જોઈત, તે ન હોય તે પછી માગવાની ઈચ્છા પણ નથી.” –શ્રીમદ્ રાજચંદ્ર શમભાવ, વીતરાગભાવ, ઉપશમભાવ, શાંતિ કે સમભાવ એ બધા એક જ ભાવ દર્શાવતા શબ્દો છે. તેની પ્રાપ્તિ આત્મજ્ઞાન થયે થાય છે, તે આત્મજ્ઞાન વિના જીવે અનાદિકાળથી પરિભ્રમણ કર્યું છે તે વિષે ગ્રંથકાર હવે આગળની ગાથામાં દર્શાવે છે : शरीरकंचुकेनात्मा संवृतो ज्ञानविग्रहः । नात्मानं बुद्ध्यते तस्माद् भ्रमत्यतिचिरं भवे ॥६८।। જ્ઞાનમૂર્તિ પ્રભુ ઓઢી, દેહકાંચળ, જે મે; પોતાને જાણ ભૂલી, ઘણે કાળ ભવે ભમે. ૬૮ ભાવાર્થ – જ્ઞાન એ જ આત્માનું લક્ષણ છે, તેથી આત્મા ઓળખાય છે. જેનામાં જાણવાની શક્તિ હોય, તે ચેતન કે આત્મા છે. જે જ્ઞાન કરીને જાણિયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત મૂળ મારગ સાંભળો જિનનો રે; કહાં ભગવંતે દર્શન તેહને રે, જેનું બીજું નામ સમકિત મૂળ મારગ સાંભળો જિનનો રે.” –શ્રીમદ્ રાજચંદ્ર જેમ સામાન્ય માણસો દેહથી, તેની મુખમુદ્રાદિથી માણસને ઓળખે છે અને દેહને જ તેનું સ્વરૂપ મુખ્યપણે માને છે, તેમ જ્ઞાનથી આત્મા ઓળખાતો હોવાથી જ્ઞાનને આત્માને દેહ ગાથામાં વર્ણવેલ છે. જ્ઞાન જેનું શરીર છે એ આત્મા શરીરરૂપી કાંચળીથી કે કપડાથી ઢંકાયેલે છે, તેથી આત્માનું ભાન, સુવિચારણા Page #238 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક-વિવેચન ૨૦૯ પ્રગટ્યા વના થતું નથી. તે કારણથી જ (આત્મ અમાનથી) જીવનું અનાદિ કાળથી ભવપરિભ્રમણ મટતું નથી. “જૈસે કંચુક ત્યાગસે, વિનસત નહીં ભુજંગ; આ દેહ ત્યાગસે જીવ પુનિ, તૈસે રહત અભંગ.” –શ્રી ચિદાનંદ “જેમ કાંચળીને ત્યાગ કરવાથી સર્પ નાશ પામતે નથી તેમ દેહને ત્યાગ કરવાથી જીવ પણ અભંગ રહે છે એટલે નાશ પામતું નથી. અહીં દેહથી જીવ ભિન્ન છે, એમ સિદ્ધતા કરેલી છે. - કેટલાક આત્માઓ તે દેહ અને જીવની ભિન્નતા નથી, દેહને નાશ થવાથી જીવને પણ નાશ થાય છે એમ કહે છે, તે માત્ર વિકલ્પરૂપ છે પણ પ્રમાણભૂત નથી, કેમકે તેઓ કાંચળીના નાશથી સપને પણ નાશ થયેલે સમજે છે અને એ વાત તે પ્રત્યક્ષ છે કે સર્પને નાશ કાંચળીના ત્યાગથી નથી, તેમ જ જીવને માટે છે. દેહ છે તે જીવની કાંચળી માત્ર છે. કાંચળી જ્યાં સુધી સર્પના સંબંધમાં છે, ત્યાં સુધી જેમ સર્ષ ચાલે છે, તેમ તે તેની સાથે ચાલે છે, તેની પેઠે વળે છે, અને તેની સર્વ ક્રિયાઓ સર્પની ક્રિયાને આધીન છે. સર્વે તેને ત્યાગ કર્યો કે ત્યાર પછી તેમાંની એકે ક્રિયા કાંચળી કરી શકતી નથી; જે કિયામાં પ્રથમ તે વર્તતી હતી, તે સર્વ ક્રિયાઓ માત્ર સર્ષની હતી. એમાં કાંચળી માત્ર સંબંધરૂપ હતી, એમ જ દેહ પણ જેમ જીવ કર્માનુસાર કિયા કરે છે તેમ વર્તે છે, ચાલે છે, બેસે છે, ઊઠે છે, એ બધું જીવરૂપ પ્રેરકથી છે, તેને વિયાગ થયા પછી કાંઈ નથી.” -–શ્રીમદ્ રાજચંદ્ર ૧૪ Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ ગ્રન્થયુગલ અંધકારમાં કેઈ વસ્તુ પડી હોય કે મૂડીમાં ગુપ્ત રાખી હાય તે। જેમ દેખાય નહીં, તેમ આ દેહમાં આત્મા ગુપ્તપણે રહેલા છે અને અરૂપી હેાવાથી ઇંદ્રિયગ્રાહ્ય નથી, પરંતુ જે જે જાણવાની, સાંભળવાની, સમજવાની, વિચારવાની, યાદ રાખવાની ક્રિયા થાય છે, તે આત્માના અસ્તિત્વમાં જ મને છે. આત્મા દેહમાંથી ચાલ્યા ગયા, તે પછી કંઈ પણ અનતું નથી. તેથી જેને લઈને જ્ઞાન-ક્રિયા થાય છે, તે આત્માનું તે જ્ઞાન તે મેાક્ષમાર્ગમાં પ્રથમ પગથિયું છે. તેને જાણ્યા વિના જન્મ-મરણ ટળે નહીં. દેહને આત્મા માનવાની ભૂલ કેવા પ્રકારે થાય છે તેનું પૃથક્કરણ ગ્રંથકર્તા આગલી ગાથામાં પ્રગટ કરે છે -- प्रविशद्गलतां व्यूहे देहेऽणूनां समाकृतौ । स्थितिभ्रान्त्या प्रपद्यन्ते तमात्मानमबुद्धयः ॥ ६६ ॥ | અણુ રાશિ ખસે, પેસે, આ આત્માકાર દેહમાં; સમાન સ્થિતિ-ભ્રાંતિથી, મૂઢ તે નિજ માનતાં. ૬૯ ભાવાર્થ :— અજ્ઞાની કે બહિરાત્મા દેહને ખાળઅવસ્થામાંથી યુવાવસ્થામાં પ્રવેશતા તથા યુવાવસ્થામાંથી વૃદ્ધાવસ્થામાં પલટાતા દેખે છે, પરંતુ તેનાં કારણુના વિચાર નથી આવ્યા તેથી પેાતાને દેહરૂપ માની, હું બાળક છું, હું યુવાન થયા, હું વૃદ્ધ થયા એમ માન્યા કરે છે. વિચાર કરે તે સમજાય એમ છે કે બાળઅવસ્થામાં દૂધને આધારે શરીર વધતું હતું, અનાજ આદિના ખારાક લેવા માંડ્યો ત્યારથી, ખારાકનાં તત્ત્વાથી શરીર પુષ્ટ થવા લાગ્યું. શરીરના સંચા નરમ પડવાથી ખોરાકની પાચનશક્તિ મંદ પડતાં પેાષક તત્ત્વા આછાં મળવા લાગ્યાં, શરીર ઘસાવા Page #240 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક-વિવેચન ૨૧૧ લાગ્યું, શક્તિ ઘટવા લાગી એટલે વૃદ્ધાવસ્થાનું આક્રમણ થયું. આ પણ સ્કૂલ દૃષ્ટિએ વિચાર કર્યો છે. સૂક્ષ્મ દૃષ્ટિએ વિચાર કરીએ તે સમયે સમયે શરીરમાં ફેરફાર થયા કરે છે, તે જ્યારે વિશેષ સ્પષ્ટ બને, ત્યારે શૂલપણે જણાય કે આ દેહ જાડ થયો કે કૃશ થયે. જેમ દીવામાં તિ હોય છે તે સમયે સમયે તેલમાંથી પોષણ પામે છે; કેટલાંય પરમાણુ તે દીવાની જ્યોતિમાં સમયે સમયે તેલમાંથી ગરમ થઈ ગેસ રૂપે પ્રકાશે છે; સમયે સમયે કેટલાંય પરમાણુ પ્રકાશિત ગેસનું રૂપ તજી, શ્યામ ધુમાડા રૂપે શગમાં થઈ ચાલ્યાં જાય છે, તેમ શરીર એ દીવાની જોત જેવું જ છે. તેમાં કેટલાંય પરમાણુ સમયે સમયે નવાં પ્રવેશ પામે છે, કેટલાંય પરમાણુ સમયે સમયે છૂટતાં જાય છે, પરંતુ તે કિયા આપણી સ્કૂલ દ્રષ્ટિથી દેખી શકાય તેમ નથી, એટલે મોટા ફેરફારે જ આપણું નજરે ચઢે છે. એક સમયનું શરીર અને બીજા સમયનું શરીર દીવાની જ્યતિ જેવું જુદું જ હોય છે, છતાં અવિચારથી ટકતી ભ્રાંતિને લઈને એનું એ જ શરીર છે એમ લાગે છે. પણ આપણે જન્મ્યા હતા તે વખતનું એક પણ પરમાણુ અત્યારે આપણા શરીરમાં નથી, છતાં એવા ને એવા આકાર કે ઘાટમાં નવાં પરમાણુઓ ગોઠવાઈ જતાં હોવાથી ભ્રાંતિવશ જીવ તેને તે જ દેહ છે એમ માને છે. વિચાર કરતાં આ વાત સ્પષ્ટ સમજાય તેવી છે ભ્રાંતિને લીધે દેહને જ બહિરાત્મા પોતાનું સ્વરૂપ માને છે; પણ ખેરાક આદિ પર, જડ દ્રવ્યથી જે પુષ્ટ થાય છે, તે ન મળે તે જે સુકાઈ જાય છે, જેનામાં પોતાને Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ ગ્રન્થ-યુગલ કે પરને જાણવાની શક્તિ નથી, એ દેહ તે પોતાનું સ્વરૂપ ક્યાંથી હોઈ શકે ? માટે પરમાણુના પંજરૂપ ક્ષણે ક્ષણે અન્ય રૂપ ધારણ કરતું આ શરીર ચેતનથી ભિન્ન માત્ર સંગસંબંધે જીવની સાથે રહેલું છે એમ નિશ્ચય કરવા ગ્ય છે. બાગમાં સવારે કળી રૂપ દેખાતી રચના, મધ્યાહે ખીલેલા પુષ્પરૂપે સુંદરતા, સુગંધ અને મનેહરતા ધારણ કરે છે, વળી સાંજે કરમાઈ ખરી પડે છે. તે ઝાડની સાથે સંગસંબંધ ધરાવે છે, તેમ આ દેહ પણ ગર્ભમાં ઉત્પન્ન થત, યુવાવસ્થામાં સુંદરતા ધારણ કરતો અને મરણ વખતે આત્માથી ખરી પડતે, ભિન્ન થતો દેખાય છે, તે આત્મારૂપ નથી પણ આત્માથી ભિન્ન છે, એ નિર્ધાર કર્તવ્ય છે. ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે બન્ને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન. ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે બને ભિન્ન છે, જેમ અસિ ને માન.” –શ્રીમદ્ રાજચંદ્ર હવે દેહને તેનાં લક્ષણેથી ભિન્ન જાણું આત્મા જ્ઞાનસ્વરૂપ, નિત્ય છે એમ નિર્ણય કરવા ગ્રંથકાર પ્રેરણા કરે છે - गौरः स्थूलः कृशो वाऽहमित्यङ्गनाविशेषयन् । आत्मानं धारयेन्नित्यं केवलज्ञप्तिविग्रहम् ॥७०॥ જાડા વા સૂકલા, ગેરા, દેહ-ધર્મોથી ભિન્ન જે કેવલજ્ઞાનમૂતિ આ, આત્માને નિત્ય ભાવજે. ૭૦ ભાવાર્થ – કોઈ પણ વસ્તુનું જ્ઞાન તેનાં લક્ષણ દ્વારા થાય છે તેથી દેહ અને આત્માનું યથાર્થ ઓળખાણ કરવા Page #242 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક-વિવેચન ૨૧૩ તે દરેકનાં લક્ષણા જાણવાં જોઇએ. જો તેમ ન કરવામાં આવે તેા એકને બદલે બીજું ગ્રહણ થાય, મનાય. મીઠાના ગાંગડા અને સાકરના ગાંગડા મળતા આકારના દેખી ભૂલ થવા સંભવ છે. પણ તેના સ્વાદમાં ભેદ છે. તે દ્વારા પરીક્ષા કરતાં ભૂલ ટળી જાય છે. તેમ જ દેહ એ પુદ્ગલ પરમાણુઓના સંયાગ રૂપ છે, તેથી પુદ્ગલના ગુણ્ણા વર્ષે, રસ, ગંધ, સ્પર્શ આદિ જ્યાં જાય ત્યાં અરૂપી, અસંયેાગી એવા આત્મા ન હેાય એમ પરીક્ષા કરવાથી દેહ તે દેહરૂપે જણાય અને આત્માનું લક્ષણ જ્ઞાન છે, તે જ્યાં હૈાય ત્યાં આત્મા માનવા એ રીતે માન્યતા કરવાથી વિપરીત માન્યતારૂપ ભૂલ ટળે છે. કેાઈને મિલારી કાચના કટકા જડ્યો હાય તેને રત્ન જાણી તેને સાનાની વીંટીમાં મઢાવી, કિંમતી માની, તેની બહુ સંભાળ કરતા હાય, તેને કેાઇ ઝવેરી મિત્ર મળે તે કહે કે આ તે કાચનેા કટકા છે, તેની આટલી બધી સંભાળ ઘટતી નથી; તેથી તારી વીંટી શેાભતી નથી, પરંતુ સેાનામાં મઢવા લાયક નહીં છતાં તે મઢેલ કાચને લીધે સુવર્ણને પીતળ કાઈ માને, માટે આ કાચ તેા સેાનાની વીંટીમાં કલંકરૂપ છે આ વાત સાંભળી કાચ ઉપરના તેને મેાહુ ઊતરી જાય છે, તેની ફિકર કરવી તજી દે છે, અને સેાનાની સંભાળ રાખે છે. તેવી રીતે આ પ્રાપ્ત થયેલા દેહ તે કાચ જેવા મેડ઼ક દેખાતા છતાં ક્ષણમાં ફૂટી જાય તેવે છે. તેને ઉત્તમ માની, તેની સંભાળ જીવ રાખે છે, તેની ફિકર કરે છે, તેમાં ને તેમાં જ વૃત્તિ રાખીને જીવે છે. પરંતુ સદ્ગુરુરૂપ ઝવેરી મિત્ર મળે અને તેની શિખામણ જીવ લક્ષમાં લે કે આ દેહ તા પ્રગટ માટી છે, ક્ષણમાં વિનાશ પામે પછી તેની કંઈ કિંમત નથી, Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ - ગ્રન્થ-યુગલ લાકડાં ભેગે બાળી દેવા જે એ પદાર્થ છે, તેને કોઈ પછી સંઘરી રાખતું નથી, તે અત્યારે પણ દેહની તે કંઈ કિંમત નથી. આત્મા અનુપમ પદાર્થ છે, તે શાશ્વત છે, તેની સંભાળ લેવાથી કેવળજ્ઞાન, અનંત વીર્ય, અનંત સુખ આદિ આત્મિક ગુણો પ્રગટે છે અને અનંત કાળ સુધી અનંત સુખમાં જીવ રહી શકે તેમ છે; આ દેહ તે કલંકરૂપ છે, તેની તું લે છે તેટલી તે શું પણ તેના અનંત ભાગ જેટલી પણ સંભાળ લેવી ઘટતી નથી; પૂર્વ પ્રારબ્ધને આધારે તેનું ટકવું છે, ગમે તેટલી સંભાળ લીધા છતાં વૃદ્ધાવસ્થા અટકાવી શકાતી નથી; રેગનું ઘર હોવાથી તે તદ્દ્ધ નીગી બની શકે તેમ નથી; તે ન જોઈતી દેહની ફિકર કરવી તજી દઈ, રત્નની દાબડીમાં રત્ન હોય તેની સંભાળ ઝવેરી રાખે છે તેમ, આ દેહમાં રહેલા આત્માના ગુણ સંપૂર્ણ પ્રગટે તે પુરુષાર્થ સદ્દગુરુની આજ્ઞાએ કર તે તેથી તારું કલ્યાણ થશે અને આ મનુષ્યભવ સફળ થશે. આમ સદ્ગુરુની શિખામણુરૂપ આ લેકમાં જણાવ્યું છે કે હું ગોરો છું, હું જાડો છું હું પાતળું છું એવા દેહના ગુણે વડે આત્માનું એળખાણ ન કરવું તે આત્મા ન માનતાં, આત્માના સ્વરૂપને એ નિર્ધાર કરે કે આત્મા નિત્ય પદાર્થ છે, દેહને નાશ થવા છતાં, વિયેગ થવા છતાં આત્મા ત્રણે કાળે આત્મારૂપે રહી શકે તે પદાર્થ છે, કેવળજ્ઞાનરૂપ શરીરે આત્માનું અવિનાશી છે, દર્શનમોહને લઈને દેહ અને દેહના ગૌર આદિ ગુણે પોતાના હોય તેમ ભાસે છે, તે સદ્દગુરુના બધે સાચી શ્રદ્ધા થતાં દેહ અને દેહના ગુણે ભિન્ન, તુચ્છ અને વિનાશી WWW Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫ સમાધિશતક-વિવેચન સમજાય છે, તથા આત્મા અને આત્માના કેવળજ્ઞાનાદિ ગુણે પોતાના સ્વરૂપે ભાસે છે, તેમાં જ તૃપ્તિ થવાથી પુદ્ગલનાં, દેહનાં વિવિધ સુખની વાસના હૃદયમાંથી દૂર થાય છે. આમ આત્માને આત્મા માનવાથી પારકી પંચાત છૂટી જાય છે અને પોતાનું શાશ્વત સત-સુખ પ્રગટે છે તેથી આ લેક, પરલેકનાં સુખની અ૫ પણ ઈચ્છા અંતરમાં રહેતી નથી. કેઈ ગરીબના ઘરમાં ધનભંડાર હોય, તેની તેને ખબર ન હોય, પણ તેના હિતૈષી મિત્રે તેને તે ભંડાર બતાવ્યો તે તે દરિદ્ર દશા તજી ધનિક બને છે, પછી તે ઝૂંપડી અને ફાટ્યાંતૂટ્યાં કપડાંની ફિકર તજી પરમ સુખી રહે છે, તેમ આત્માનું ભાન થયા પછી ઝૂંપડી જેવા દેહની દરકાર તજી કેવળજ્ઞાનના વૈભવને પોતાને માની અંતરાત્મા સદા સુખી રહે છે, એ આ ગાથાને પરમાર્થ છે. હવે અંતરાત્માને આત્માને નિર્ણય થયેલે હેવાથી, તેનું માહાસ્ય સમજાયેલું હોવાથી તેની સ્વરૂપમાં સ્થિતિરૂપ ધીરજ ટકી રહે છે, તેના ફળરૂપે તે મોક્ષને મેગ્ય બને છે એ ભાવ આગળની ગાથામાં ગ્રંથર્તા પ્રગટ કરે છે – मुक्तिरेकान्तिकी तस्य चित्तं यस्याचला धृतिः ।। तस्य नैकान्तिको मुक्तिर्यस्य नास्त्यचला धृतिः ॥७१।। અવશ્ય મુક્તિ પામે છે, અચલ ધારણ મને, અવશ્ય મુક્તિ ના પામે, જેની ના ભાવના ટકે. ૭૧ ભાવાર્થ – મુમુક્ષુ જીવને મેક્ષ સિવાય બીજી કોઈ અભિલાષા હેય નહીં. મોક્ષને અચૂક ઉપાય સાંભળી તેને પ્રદ થાય છે, તે દિશામાં બનતા પ્રયત્ન પુરુષાર્થ કરી મોક્ષપ્રાપ્તિ સાધે છે. પોતાને માની બની દરકાર તજ હે છે, એ Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ ગ્રન્થયુગલ આ ગાથામાં તેની અવશ્ય મુક્તિ થાય છે તે વિષે જણાવે છે કે જેના અંતઃકરણમાં શુદ્ધ સ્વરૂપની અવિચળ સ્થિતિ રહ્યા કરે છે તેને જરૂર મેક્ષ થાય છે. યથાર્થ આત્મસ્વરૂપની ધારણું સ્થિર થવા અંતરાત્મા કષાય નિવારવાને નિરંતર પુરુષાર્થ કરે છે. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લેભ તે બહિરાત્મદશા છૂટતાં જ દૂર થાય છે. પછી અપ્રત્યાખ્યાનાવરણરૂપ કષાય ટળતાં દેશવિરતિ આવ્યે શ્રાવકપણાના ગુણ પ્રગટે છે અને સામાયિક આદિ વ્રત દ્વારા તે સમભાવની વૃદ્ધિ કરે છે. અલ્પકાળ ધર્મ-આરાધન ગૃહસ્થદશામાં થતું જાણું, તેટલાથી તે મુમુક્ષુ જીવને સંતોષ થતો નથી, તેથી પ્રત્યા ખ્યાનાવરણ કષાયને દૂર કરી મહાવ્રતધારી મુનિ તે બને છે. અહોરાત્ર ધર્મ-આરાધન કરી, સંજવલન કષાયને ક્ષય કરી, કેવળજ્ઞાન પ્રગટાવવાને પુરુષાર્થ તે પરમેષ્ઠી ભગવંત કરે છે. અપ્રમત્તપણે આત્મભાવમાં એકાગ્ર, અંતર્મુહૂર્ત કરતા વધારે, તે કર્મવેગે રહી શકતા નથી, ત્યાં સુધી વારંવાર પુરુષાર્થ કરી પ્રમત્તદશામાંથી અંતર્મુહૂર્તમાં તે અપ્રમત્તદશામાં આવી જાય છે. વળી કર્મના બળે પ્રમત્ત ભાવને ઉદય થતાં આહાર, નિદ્રા, સ્વાધ્યાયાદિમાં તે કાળ ગાળતાં અપ્રમત્ત દશાની પ્રાપ્તિ ફરી અંતર્મુહૂર્તમાં તે કરી લે છે, આમ સતત પ્રયત્ન કરતાં સંજવલન કષાયની ઘણું મંદતા થતાં સાતિશય અપ્રમત્તદશાએ તે મહામુનિ ચઢે છે. ઉપશમ કે ક્ષપક શ્રેણ માંડી કષાયને ઉપશમ કે ક્ષય કરે છે. ઉપશમ શ્રેણીથી પતન થાય તે ફરી ક્ષેપક શ્રેણીને ઉદ્યમ આદરે છે તથા મેહનીય કર્મને ક્ષય કર્યા વિના જપીને બેસતા નથી. Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭ સમાધિશતક-વિવેચન - આ પ્રબળ પુરુષાથી પરમેષ્ઠી ભગવંત કેવળજ્ઞાન વરી, અનેક જીને અનેક પ્રકારે આત્મન્નિતિના નિમિત્ત વાણુ દ્વારા બની, ત્રિગથી રહિત થઈ, નિરંજન, શુદ્ધ ચૈતન્યમૂર્તિરૂપ અડેલપણે મુક્ત અવસ્થામાં અનંતકાળ વિરાજમાન રહે છે. આ ઉત્તમ દશાનું કારણ સ્વરૂપમાં એકાગ્રપણે સ્થિતિ કરવાને પુરુષાર્થ છે. જેની એવી અવિચળ સ્વરૂપસ્થિતિ કે તે સતત પુરુષાર્થ નથી, તેને અવશ્ય મોક્ષપ્રાપ્તિ થશે એમ કહી ન શકાય. કારણ પતન થવાનાં અનેક કારણે હાય છે તેમાં તણાઈ જાય, સ્વરૂપસ્થિતિ સાચવી ન શકે તેને ક્યારે મેક્ષ થશે, એ ચકકસ કહી શકાય નહીં. જ્યાં સુધી મિથ્યાત્વને ક્ષય થયું નથી ત્યાં સુધી તેને ગમે ત્યારે ઉદય થે સંભવે છે અને દીર્ઘ સંસારપરિભ્રમણને ભય પણ ઊભે છે. - “મુમુક્ષુ જીવન એટલે વિચારવાન જીવને આ સંસારને વિષે અજ્ઞાન સિવાય બીજો કેઈ ભય હાય નહીં. એક અજ્ઞાનની નિવૃત્તિ ઈચ્છવી એ રૂપ જે ઈચ્છા, તે સિવાય વિચારવાન જીવને બીજી ઈચ્છા હોય નહીં, અને પૂર્વ કર્મના બળે તે કેઈ ઉદય હોય તે પણ વિચારવાનના ચિત્તમાં સંસાર કારાગૃહ છે, સમસ્ત લેક દુઃખે કરી આર્ત છે, ભયાકુળ છે, રાગદ્વેષનાં પ્રાપ્ત ફળથી બળતે છે, એવો વિચાર નિશ્ચયરૂપ જ વર્તે છે, અને જ્ઞાનપ્રાપ્તિને કંઈ અંતરાય છે, માટે તે કારાગૃહરૂપ સંસાર મને ભયને હેતુ છે અને લેકને પ્રસંગ કરવા એગ્ય નથી, એ જ એક ભય વિચારવાનને ઘટે છે.” જે જ્ઞાની પુરુષના દૃઢ આશ્રયથી સર્વોત્કૃષ્ટ એવું મેક્ષપદ સુલભ છે, તે પછી ક્ષણે ક્ષણે આત્મપયેગ સ્થિર Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ગ્રન્થ યુગલ કરવા ઘટે એવા ઋણ માર્ગ તે જ્ઞાનીપુરુષના હૃઢ આશ્રયે પ્રાપ્ત થવે કેમ સુલભ નહાય ? કેમકે તે ઉપયેાગના એકાગ્રપા વિના તે મેાક્ષપદની ઉત્પત્તિ છે નહીં. જ્ઞાની પુરુષના વચનના વૃદ્ધ આશ્રય જેને થાય, તેને સર્વ સાધન સુલભ થાય એવો અખંડ નિશ્ચય સત્પુરુષોએ કર્યો છે; તે પછી અમે કહીએ છીએ કે આ વૃત્તિએના જય કરવો ઘટે છે, તે વૃત્તિઓને જય કેમ ન થઇ શકે ? આટલું સત્ય છે કે આ દુષમ કાળને વિષે સત્સંગની સમીપતા કે હૃઢ આશ્રય વિશેષ જોઈએ અને અસત્સંગથી અત્યંત નિવૃત્તિ જોઈએ; તાપણ મુમુક્ષુને તે એમ જ ઘટે છે કે કઠણુમાં કહેણુ આત્મસાધન હેાય તેની પ્રથમ ઇચ્છા કરવી, કે જેથી સર્વ સાધન અલ્પ કાળમાં ફળીભૂત થાય.'' —શ્રીમદ્ રાજચંદ્ર યોગીને પ્રખળ પુરુષાર્થમાં વિન્ન કરનાર લેાક-પ્રસંગ છે તેને ત્યાગ કરવાની ભલામણુ જ્ઞાની મહાત્મા આગળની ગાથામાં સૂચવે છે ઃ जनेभ्यो वाक् ततः स्पन्दो मनसश्चित्तविभ्रमः । भवन्ति तस्मात्संसर्ग जनर्योगी ततस्त्यजेत् ॥७२॥ લાક-યેાગે વહે વાણી, તેથી ચિત્ત ચળે, ભ્રમે; લેાક-સંસર્ગને આવે, જાણી યેગી ભલે વમે. ૭૨ નિમિત્ત જેવાં મળી આવે તેવી વૃત્તિ ભાવાર્થ : થઈ જાય તેવી દશા જીવની હાય, ત્યાં સુધી અશુભ નિમિત્તોથી દૂર રહેવું ઘટે છે; સારાં નિમિત્તો મેળવવા પુરુષાર્થ કરવો ઘટે અને તેવા યોગ મેળવી, પરમાર્થ-જિજ્ઞાસા ખળવાન અને તેમ પ્રવર્તવું યોગ્ય છે. Page #248 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક-વિવેચન નિમિત્તે કરીને જેને હર્ષે થાય છે, નિમિત્તે કરીને જેને શાક થાય છે, નિમિત્તે કરીને જેને ઇંદ્રિયજન્ય વિષય પ્રત્યે આકર્ષણ થાય છે, નિમિત્તે કરીને જેને ઇંદ્રિયને પ્રતિકૂળ એવા પ્રકારોને વિષે દ્વેષ થાય છે, નિમિત્તે કરીને જેને ઉત્કર્ષ આવે છે, નિમિત્તે કરીને જેને કષાય ઉદ્ભવે છે, એવા જીવને જેટલા અને તેટલે તે તે નિમિત્તવાસી જીવોને સંગ ત્યાગવો ઘટે છે; અને નિત્યપ્રત્યે સત્સંગ કરવો ઘટે છે. સત્સંગના અયેાગે તથા પ્રકારના નિમિત્તથી દૂર રહેવું ઘટે છે. ક્ષણે ક્ષણે, પ્રસંગે પ્રસંગે અને નિમિત્તે નિમિત્તે સ્વદશા પ્રત્યે ઉપયાગ દેવો ઘટે છે.’ —શ્રીમદ્ રાજચંદ્ર આ આ ભાવે લક્ષમાં રાખીને ગાથામાં ગ્રંથકાર જણાવે છે કે લેાકેાના પ્રસંગે વાણી સાંભળવાનું તથા ખાલવાનું મને છે, તેથી મન અચળ કૃતિ તજી ચંચળ અને છે, ગૌણ કરેલી પર્યાયસૃષ્ટિ ખડી થાય છે તેથી રાગદ્વેષથી વિક્ષેપવાળું, અનેક પ્રકારના વિકલ્પેારૂપ વૃત્તિ તથા પ્રવૃત્તિવાળું ચિત્ત થાય છે, તે વિભ્રમ કે ભ્રાંતિ છે. માટે ચેાગી સ્વરૂપમાં એકાગ્ર મન કરવા ઇચ્છે તેા તેણે લેાકેાના સંગ તજવા જોઈએ. ૨૧૯ - પરમાત્મામાં પરમ સ્નેહ ગમે તેવી થતા હાય તાપણુ કરવા યાગ્ય જ છે. છતાં ઉપાધિના કારણથી તન્મયભક્તિ એકતાર સ્નેહ ઊભરાતા નથી. આથી ખેદ રહ્યા કરે છે અને વારંવાર વનવાસની ઈચ્છા થયા કરે છે. જોકે વૈરાગ્ય તે એવા રહે છે કે ઘર અને વનમાં ઘણું કરીને આત્માને ભેદ રહ્યો નથી, પરંતુ ઉપાધિના પ્રસંગને લીધે તેમાં ઉપયોગ રાખવાની વિકટ વાટેથી સરળ વાટ મળ્યા રહેતી નથી, અને Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ગ્રન્થયુગલ વારંવાર જરૂર રહ્યા કરે છે, કે જેથી પરમ સ્નેહ પર તે વેળા આવરણ આણવું પડે અને એવી પરમ સ્નેહતા અને અનન્ય પ્રેમ-ભક્તિ આવ્યા વિના દેહત્યાગ કરવાની ઈચ્છા થતી નથી. અને વારંવાર એ જ રટના રહેવાથી “વનમાં જઈએ વનમાં જઈએ, એમ થઈ આવે છે. આપને નિરંતર સત્સંગ હેય તે અમને ઘર પણ વનવાસ જ છે...... ભરતજીને હરણના સંગથી જન્મની વૃદ્ધિ થઈ હતી અને તેથી જડભરતના ભવમાં અસંગ રહ્યા હતા. એવાં કારણથી મને પણ અસંગતા બહુ જ સાંભરી આવે છે, અને કેટલીક વખત તે એવું થઈ જાય છે કે તે અસંગતા વિના પરમ દુઃખ થાય છે. યમ અંતકાળે પ્રાણુને દુઃખદાયક નહીં લાગતું હોય, પણ અમને સંગ દુઃખદાયક લાગે છે. એમ અંતત્તિઓ ઘણી છે કે જે એક જ પ્રવાહની છે. લખી જતી નથી રહ્યું જતું નથી, અને આપને વિગ રહ્યા કરે છે. સુગમ ઉપાય કઈ જડતું નથી. ઉદયકર્મ ભેગવતાં દીનપણું અનુકૂળ નથી ભવિષ્યની એક ક્ષણને ઘણું કરીને વિચાર પણ રહેતું નથી.” -શ્રીમદ્ રાજચંદ્ર કોઈ શંકા કરે કે વનવાસથી કલ્યાણ થતું હોય તે ૧ શ્રીમદ્ ભાગવતમાં કથા છે કે ભારત રાજા વૈરાગ્ય જાગતાં ભરતખંડનું રાજ્ય તજી તપસ્વી બની, જંગલમાં જ રહેતા. ત્યાં નદીએ સ્નાન કરવા ગયા. તે વખતે તરતનું જમેલું મુગ–શિશુ પાણીમાં તણાતું હતું, તેને કાઢી પોતાની ઝૂંપડીમાં લઈ ગયા, તેને ઉછેર્યું. પણ તેની મમતાથી મરતી વખતે મૃગમાં વૃત્તિ રહેવાથી મૃગનો એક ભવ કરી બ્રાહ્મણને ત્યાં જમ્યા. જાતિસ્મરણજ્ઞાન થતાં, તે મૂઢની પેઠે રહેવા લાગ્યા. ઘરમાંથી કાઢી મૂક્યા, ત્યારે વનમાં વસી મહાત્મા બન્યા હતા, ત્યાં રહૂગણ રાજાને તેમણે આત્માનો ઉપદેશ આપી આત્મજ્ઞાન કરાવ્યું હતું. Page #250 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક-વિવેચન ૨૨૧ ઝાડ, પહાડ, પશુ, પક્ષી, ભીલ, આદિ જંગલમાં જ વસે છે, તે તેમને ઉત્તમ કેમ ગયાં નથી ? તેના ઉત્તરમાં ગ્રંથકાર, સ્વાદુવાદ પોષતી આગળની ગાથામાં, શુદ્ધ આત્મામાં નિશ્ચલ વાસ એ જ કલ્યાણનું મુખ્ય કારણ છે એમ દર્શાવે છે. ग्रामोऽरण्यमिति द्वेधा निवासोऽनात्मशिनाम् । दृष्टात्मनां निवासस्तु विविक्तात्मैव निश्चलः ॥७३।। વનવાસ જનવાસ, બન્ને અનાત્મદશીના; દૃષ્ટાત્માને કર્યો વાસ ? શુદ્ધ નિશ્ચલ આતમા. ૭૩ ભાવાર્થ – કલ્યાણનું કારણ આત્માની શુદ્ધ પરિણતિ છે. જેને આત્માનું ભાન નથી અથવા જેણે આત્માના આનંદને સ્વાદ ચાખ્યું નથી, તેને એકાંતવાસ, વનવાસ એ કેદખાના સમાન સમજાય છે. નેપોલિયન બેનાપાર્ટ જેવા બુદ્ધિશાળી અને શૂરવીરને આખર વખતે નિર્જન ટાપુમાં રાખવામાં આવ્યો હતે, તે તેને પરાધીનતા અને મરણનું કારણ બન્યું હતું વળી ભરત ચક્રવર્તી જેવા જ્ઞાની નરેન્દ્રને પૂર્વ પ્રારબ્ધકર્મને લઈને રાજધાનીમાં અનેક રાણીઓ, પુત્ર, પૌત્રાદિ પરિવાર તથા દૈવી વૈભવની વચમાં વસવું પડેલું, પરંતુ તેની ભાવના ઓર જ રાતદિન રહેતી હતી. વનમાં જેમ હાથી, ઘેડા, ફળ, ફૂલ આદિ સામગ્રી હોય છે, તેવી જ તેને રાજધાનીમાં હાથી, ઘેડા આદિ અનેક પ્રાણુઓથી ભરપૂર અને બાગબગીચાયુક્ત સામગ્રી લાગતી હતી. તેથી ઉદાસીનતા ત્યાગી-મહાત્મા કરતાં ઊતરતી નહતી. ભવ–ભય તેને નિરંતર તેની નજર સામે ખડે લાગત. Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ ગ્રન્થ–યુગલ પરમકૃપાળુ શ્રી ઋષભદેવ જ એક શરણ અને ગતિ તેને સમજાયાં હતાં, નવયૌવન મનહર રાણએ તેને નરકે જવાની નિસરણ તુલ્ય સમજાઈ હતી. શણગાર રાજ રાજેશ્વરને છાજતો ધારણ કરવા છતાં હૃદયમાં નિગ્રંથભાવ પ્રગટ ઝળહળતે હતે આખરે તે વૈભવના આવરણને ઉખેડી નાખી અરીસાભવનમાં આવિર્ભાવ પામ્યા. તે ભરતેશ્વરે શ્રેણી માંડી અને કેવળજ્ઞાન પ્રગટાવ્યું. આમ છ ખંડના અધિપતિપણાની મેહ–જાળ પણ, જેના અંતરમાં આત્મા પ્રગટ–પ્રભાવી પુરુષાર્થવંત ઝળહળતે હતું, તેને વનવાસ તુલ્ય હતી; અને જેને જગતનું અધિપતિપણું પ્રિય હતું તેવા નેપોલિયનને વનવાસ, એકાંતવાસ પણ, અંતરની ગડમથલ અને મૂંઝવણ આગળ, રાજધાનીથી વિશેષ બેજારૂપ લાગતું હતું. આ સ્વાદુવાદ સમજાવવા ગ્રંથકાર પિતાને અભિપ્રાય વનવાસ સંબંધી જણાવે છે કે જેમને આત્મપ્રતીતિ પ્રગટી નથી, તેવા અજ્ઞાની જીવોને બાહ્ય વસ્તુઓનું માહાતમ્ય બહુ લાગે છે અને તે પિતાને આબુના મહાત્મા કે હિમાલયના યેગી ગણાવી જગતના જીવેને ભેળવે છે. કમઠનો જીવ વનવાસી મહાત્મા કે જંગલને જોગી બની કાશીના ઉદ્યાનમાં આવી પંચાગ્નિ ધૂણીઓ પ્રગટાવી આતાપના-તપ તપતો હતે. તેને શ્રી પાર્શ્વનાથ રાજકુમારે કહ્યું કે હે મહાત્મા ! તમને એવા કેવા ગુરુ મળ્યા છે કે જેમણે તમને દયાને બદલે બાહ્ય તપ તપવામાં કલ્યાણ સમજાવ્યું ? તેમને તે ભેગીએ ઉત્તર દીધે, “અમે તે ધર્મને અવાજ જગતને સંભળાવનારા, વનમાં વસનારા યેગી છીએ, ધર્મનું સ્વરૂપ તમે શું જાણે? Page #252 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક–વિવેચન તમે રાજકુમાર ઘેાડા ખેલાવી જાણા.” ધૂણીનાં લાકડામાં પેઠેલા સાપને લાકડું ચિરાવી પ્રગટ બતાવ્યો ત્યારે લેાકેાને પણ ખખર પડી કે આ યોગી દયા-ધર્મ કંઈ જાણતા નથી, માત્ર ક્રિયાજડ છે. ગામમાં વાસ કે વનમાં વાસ એ અજ્ઞાની જીવાની માત્ર કલ્પના છે. પણ આત્મજ્ઞાની પુરુષો તે શુદ્ધ નિશ્ચલ આત્મામાં જ પોતાના વાસ માને છે. આત્માના અસંખ્ય પ્રદેશેા છે તે જ આત્માનું પેાતાનું ક્ષેત્ર છે. દેહ પણ આત્માના ખરા વાસ નથી. તે તેા છૂટી જાય છે, તો તે તેના વાસ કેમ હાય ? પોતાનું ક્ષેત્ર સદાય જ્યાં પાતે હાય ત્યાં હાય જ. માટે આત્મત્યના અસંખ્યાત પ્રદેશ જ તેને પરમાર્થે વાસ કે ક્ષેત્ર છે, અજ્ઞાની જીવાને સંયેાગ સંબંધે પરક્ષેત્રમાં વસવું થાય તેને જ પોતાનું ક્ષેત્ર કે વાસ માનવાની મિથ્યા ટેવ પડી છે, તે તજવાથી પોતાનું ભાન પ્રગટે છે. હવે આ મિથ્યા માન્યતાનું ફળ દેહ-પરંપરા છે અને આત્મામાં આત્મ-ભાવનાનું ફળ મેક્ષ છે તે વિષે ગ્રંથકાર પોતાના અભિપ્રાય પ્રગટ કરે છે :~ ૨૨૩ देहान्तरगतेबोंजं देहेऽस्मिन्नात्मभावना । बीजं विदेहनिष्पत्तेरात्मन्येवात्मभावना ॥७४॥ બીજા દેહાતણું ખીજ, આ દેહું આત્મભાવના; વિદેહ-મુક્તિનું બીજ, આત્મામાં આત્મભાવના. ૭૪ ભાવાર્થ :—પંદરમી ગાથામાં, દેહ એ આત્મા છે એવી બુદ્ધિને જ સંસાર-દુઃખનું મૂળ કહ્યું હતું. તે જ ભાવ ફરી જણાવી, મેાક્ષનું મૂળ આત્મામાં આત્મભાવના જણાવવા આ ગાથા ગ્રંથકારે લખી છે. Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ ગ્રન્થ-યુગલ પૂર્વે જીવે દેહમાં જ આત્મબુદ્ધિ રાખેલી અને કર્મો બાંધેલાં તે ભેગવવા આ દેહ ધારણ કરે પડ્યો છે. અને આ મનુષ્યભવમાં પણ જે મેક્ષમાર્ગની પ્રાપ્તિ જીવને ન થઈ, તો ફરી નવાં કર્મો બાંધી તે ભેગવવા બીજે દેહ ધારણ કરવું પડશે. આ જન્મ-મરણથી જીવને ભેગવવાં પડતાં દુઃખેનું વર્ણન વારંવાર જ્ઞાની પુરુષો એટલા માટે કરે છે, કે કોઈ ભવ્ય પુરુષને આ આત્મિક દુખેની પ્રતીતિ આવે, વૈરાગ્યની ઉત્પત્તિ થાય અને મેક્ષમાર્ગ પ્રાપ્ત કરી, વિકટ પુરુષાર્થ કરી જીવ સદાને માટે દુઃખમુક્ત થાય. "पुनरपि जननं, पुनरपि मरणं, पुनरपि जननी-जठरे शयनम्'' –શ્રી શંકરાઈ “વિષમ અને ભયંકર આ સંસારનું સ્વરૂપ જોઈ તેની નિવૃત્તિ વિષે અમને બંધ થયે. જે બેધ વડે જીવમાં શાંતિ આવી, સમાધિદશા થઈ, તે બધ આ જગતમાં કેઈ અનંત પુણ્યગે જીવને પ્રાપ્ત થાય છે, એમ મહાત્મા પુરુષો ફરી ફરી કહી ગયા છે. આ દુષમ કાળને વિષે અંધકાર પ્રગટી બેધના માર્ગને આવરણ પ્રાપ્ત થયા જેવું થયું છે, તે કાળમાં અમને દેહ જોગ બન્યું, તે કઈ રીતે ખેદ થાય છે, તથાપિ પરમાર્થથી તે ખેદ પણ સમાધાન રાખ્યા કર્યો છે, પણ તે દેહગમાં કઈ કઈ વખત કોઈ મુમુક્ષુ પ્રત્યે વખતે લેકમાર્ગને પ્રતિકાર ફરી ફરી કહેવાનું થાય છે, જે જોગમાને જોગ તમારા અને શ્રી દેવકરણજી સંબંધમાં સહેજે બન્યું છે; પણ તેથી તમે અમારું કહેવું માન્ય કરે એવા આગ્રહ માટે કંઈ પણ નથી કહેવાનું થતું માત્ર હિતકારી જાણું તે Page #254 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક-વિવેચન ૨૨૫ વાતને આગ્રહ થયે હોય છે કે થાય છે, એટલે લક્ષ રહે તે સંગનું ફળ કઈ રીતે થવું સંભવે છે.” પિતાનું અથવા પારકું જેને કંઈ રહ્યું નથી એવી કોઈ દશા તેની પ્રાપ્તિ હવે સમીપ જ છે, (આ દેહે છે), અને તેને લીધે પછાથી વતીએ છીએ. પૂર્વે જે જે વિદ્યા, બેધ, જ્ઞાન, ક્રિયાની પ્રાપ્તિ થઈ ગઈ છે તે તે સઘળાં આ દેહે જ વિમરણ કરી નિર્વિકલ્પ થયા વિના છૂટકો નથી; અને તેને લીધે જ આમ વર્તીએ છીએ. તથાપિ આપની અધિક આકુળતા જોઈ કંઈ કંઈ આપને ઉત્તર આપ પડ્યો છે તે પણ સ્વેચ્છાથી નથી.” -શ્રીમદ્ રાજચંદ્ર આ દેહમાં આત્મભાવના એ અન્ય દેહમાં પ્રવેશ કરવાનું કારણ છે અને આત્મામાં જ આત્મભાવના તે અશરીરી (સિદ્ધ) બનવાનું બીજ છે. આ ગાથાનો આ ભાવ સ્પષ્ટ કરતા હોય તેમ શ્રીમદ્ રાજચંદ્ર લખે છેઃ “શ્રી સદ્દગુરુએ કહ્યો છે એવા નિગ્રંથ માર્ગને સદાય આશ્રય રહે. હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એ હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષને ક્ષય થાય.” “અમને કઈ પદાર્થમાં રુચિ માત્ર રહી નથી; કંઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા થતી નથી; વ્યવહાર કેમ ચાલે છે એનું ભાન નથી; જગત શું સ્થિતિમાં છે તેની સ્મૃતિ રહેતી નથી; કોઈ શત્રુ-મિત્રમાં ભેદભાવ રહ્યો નથી, કેણ શત્રુ છે અને કેણુ મિત્ર છે, એની ખબર રખાતી નથી, અમે દેહધારી છીએ કે કેમ, તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ; ૧૫ WWW. Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ ગ્રન્થયુગલ અમારે શું કરવાનું છે તે કેઈથી કળાય તેવું નથી, અમે બધાય પદાર્થથી ઉદાસ થઈ જવાથી ગમે તેમ વર્તીએ છીએ.” --શ્રીમદ્ રાજચન્દ્ર પરમાર્થથી આત્મા જ આત્માને ગુરુ કે મોક્ષમાર્ગ દેરનાર છે, તે વિષે હવે ગ્રંથકાર આગળની ગાથા કહે છે – नयत्यात्मानमात्मैव जन्मनिर्वाणमेव वा । गुरु गत्माऽऽत्मनस्तस्मान्नान्योऽस्ति परमार्थतः ॥७५॥ આત્માને મિક્ષ-સંસારે, આત્મા પિતે લઈ જતે; નિશ્ચયે સ્વગુરુ આત્મા, અન્ય ના ગુરુ આત્માને. ૭૫ ભાવાર્થ – વ્યવહાર નય અને નિશ્ચય નય, એમ નનું મુખ્યપણે વર્ણન બે પ્રકારે સ્વાવાદમાં પ્રસિદ્ધ છે. વ્યવહાર નય વસ્તુનું પર અપેક્ષાપણે કે ભેદ પાડી બીજાને કઈ રીતે વસ્તુ સમજાય તેવું વર્ણન કરે છે, જેમકે આત્માને મનુષ્ય, પશુ, પક્ષી, દેવ કે નારકી રૂપે વર્ણન કરી દેહ તરફ દૃષ્ટિ કરાવી, દેહમાં રહેલા ચમત્કારી ગુપ્ત તત્ત્વનું જીવને માહાત્મ્ય લાગે તેવા પ્રયત્ન વ્યવહાર નય કરે છે, તેથી સામાન્ય જીવને અરૂપી પદાર્થની ઉપેક્ષા થયેલી હોવાથી, રૂપી તરફ દ્રષ્ટિ કરી અરૂપી પદાર્થને જાણવાની ઉત્કંઠા ઊપજે છે. આટલા સુધી આવેલા જીવેને તેથી આગળ દ્રષ્ટિ કરાવી મૂળ વસ્તુનું અખંડ, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, પરમ શાંતિનું કારણ છે, તે જ શાશ્વત નિજ સ્વરૂપ છે, તેનું ભાન કરાવનાર નિશ્ચય નય છે. એકલી વ્યવહારદ્રષ્ટિ સેવનાર પરમાર્થ પામી શકતા નથી, પરંતુ સૂક્ષ્મ દૃષ્ટિ કરાવનાર જ્ઞાનીને ગ થયે જ્ઞાનીનાં વચનેને આશય નિશ્ચયનયના અવલંબને હૃદયગત થાય છે. Page #256 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક-વિવેચન “સેવે સદ્ગુરુ-ચરણને, ત્યાગી દઈ નિજપક્ષ; પામે તે પરમાર્થને, નિપદના લે લક્ષ.’ ~~~શ્રીમદ્ રાજચન્દ્ર એકાંતે નિશ્ચયનયનું અવલંબન લેનાર, વ્યવહારનયનું તેના ક્ષેત્ર પૂરતું પણ સ્થાન નહીં સ્વીકારનાર વસ્તુસ્વરૂપ સમજી શકતા નથી, જ્યાં છે ત્યાંથી આગળની વિકાસભૂમિમાં આવી શકતા નથી; માત્ર શુષ્કજ્ઞાની અની જે નીચેની ભૂમિકામાં ઉપકારી સાધના કે સર્વ્યવહારરૂપ પુરુષાર્થ છે તેના ઉત્થાપનાર અની મેહમાં વર્ત્યા કરે છે, બીજાને મેાહના માર્ગમાં દોરનાર કુગુરુ બની મહાપાપી ઉત્સૂત્ર-પ્રરૂપણા કરનાર બને છે. “બંધ મેક્ષ છે કલ્પના, ભાખે વાણી માંહીં; વર્ષે માહાવેશમાં, શુષ્કજ્ઞાની તે અહીં.'' -શ્રીમદ્ રાજચંદ્ર નિશ્ચયનય ધ્યેયને લક્ષ કરાવે છે, વ્યવહારનય તે ધ્યેય સુધી પહાંચવાના પુરુષાર્થનાં પગથિયાં બતાવે છે. માટે મુમુક્ષુ જીવે તે હિતકારી પ્રવર્તન કર્તવ્ય છે. “જ્યાં જ્યાં જે જે યેાગ્ય છે, તહાં સમજવું તેહ; ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ. નિશ્ચયવાણી સાંભળી, સાધન તજવાં 'ય; નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સાય.” ---શ્રીમદ્ રાજદ્ર વ્યવહારથી સદ્ગુરુનું લક્ષણ આ પ્રમાણે છે :— “આત્મજ્ઞાન, સમદર્શિતા, વિચરે ઉદયપ્રયોગ; અપૂર્વવાણી, પરમશ્રુત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય.” શ્રીમદ્ રાજચંદ્ર આવા આત્માનુભવી સદ્ગુરુના યાગ જીવને મહદ્ ભાગ્યે થાય, તેા તેનામાં પરમાર્થે પામવાની સાચી યાગ્યતા ૨૨૭ Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ ગ્રન્થ-યુગલ આવે છે. તેની આજ્ઞા ઉપાસવાથી વસ્તુસ્વભાવરૂપ ધર્મ તેને પ્રગટે છે; કેાઈ એકાંત પક્ષમાં તણાઈ જઈ તે આત્માર્થથી વંચિત થતા નથી. આ ગાથામાં તેવી યાગ્યતા પામેલા મુમુક્ષુને અંતરંગ પુરુષાર્થ જગાડવા ઉપદેશ ગ્રંથકારે કર્યા છે કે આત્મા જ, જેવી સમજણુ તેની પાસે છે તેને અનુસરીને, પેાતાને ચાર ગતિરૂપ સંસારમાં દેરી જનાર છે કે સાચી સમજણુ પામી પેાતાને માક્ષે લઈ જનાર છે; તેથી નિશ્ચય નયથી આત્મા જ આત્માના ગુરુ એટલે માર્ગદર્શક છે. અનાદિ કાળથી કુરુરૂપે રહીને પોતે પેાતાને સંસાર-પરિભ્રમણ આત્માએ જ કરાવ્યું છે; સુગુરુ બનીને મેાક્ષમાર્ગ સમજી, સત્પુરુષાર્થ કરાવનાર પણ આત્મા જ છે. "मन एव मनुष्याणां कारणं बंधमोक्षयोः ।” મનુષ્યાને પાતાનું મન જ અંધ વા માનું કારણ છે. –શ્રીમદ્ ભગવદૂગીતા હવે બહિરાત્માની દશા મરણ વખતે કેવી હાય છે, તેનું ભયંકર વર્ણન ગ્રંથકાર દર્શાવે છે ઃ—— दृढात्मबुद्धिर्देहादावुत्पश्यन्नाशमात्मनः । मित्रादिभिर्वियोगं च बिभेति मरणाद् भृशम् ॥७६॥ નૃત-દેહાત્મબુદ્ધિ જે, આત્માના નાશ માનતા; મિત્રાદિના વિષેગે ને, મૃત્યુથી બહુ તે તા. ૭૬ ભાવાર્થ ; — દેહ તે જ હું એવી જેની વૃદ્ધ બુદ્ધિ છે એવા બહિરાત્માને ગાથા ૪૯ મી વિષે જણાવ્યા પ્રમાણે જગત રમણીય, વિશ્વાસ કરવા ચેાગ્ય, સુખમય ભ્રાંતિથી ભાસે હું Page #258 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક–વિવેચન ૨૨૯ છે, પરંતુ નાશવંત જેના સ્વભાવ છે એવા આ દેહ અને દેહના સંબંધેા આયુષ્યને અંતે અહિરાત્માને પણ દુ:ખદાયી લાગે છે; હું હવે મરી જઈશ એવા ભય તેને સતાવે છે. આત્મા ઉત્પન્ન પણ થયા નથી અને નાશ પણ પામી શકે નહીં તેવા પદાર્થ છે; છતાં અણુસમજણુને લઇને દેહના ધર્મને પેાતાના ધર્મ સમજનાર મૂઢ જીવ દેહના નાશને પેાતાના નાશ માની ગભરાય છે, તેની મૂંઝવણુના પાર નથી રહેતા. વળી સ્ત્રી, પુત્ર, મિત્રાદિ સંબંધીએ તથા ધનવૈભવ આદિને શરીરના સુખનાં કારણેા માની તેમની સાથે ગાઢ વિશ્વાસથી સંબંધ બાંધેલા, તેના વિયેાગ મરણ વખતે અહુ સાલે છે. મરણ વખતે પ્રદેશે પ્રદેશે થતી અકથ્ય, અસહ્ય વેદના પણ જીવને મૂંઝવે છે; ભવિષ્યના ભયના વિચારેા પણ મૂંઝવણમાં વધારો કરે છે. સિકંદર બાદશાહ (Alexander the great) પૂર્વે પુણ્યના ઉદયે નાની વયમાં રાજા બન્યા, ઘણાં યુદ્ધોમાં વિજય મેળવી મહાન ગણાયા; હિન્દુસ્તાન આદિ દેશે લૂંટી ઘણાં રત્નો, ધન આદિથી ભંડાર પણ ભર્યાં; પણ નાની ઉંમરમાં જ અસાધ્ય રોગ થયા. આખા યુરોપમાંથી ઉત્તમ ગણાતા ડોકટરો એકઠા કર્યા, પણ કોઈ જિવાડવાની હિંમત બતાવી ન શક્યો. દરદીને પણ લાગ્યું કે હવે આ ફાની દુનિયા તજી અગમ્ય સ્થાને જવું પડશે. તેને વિચાર આવ્યો કે આટલી ટૂંકી મુદ્દત અહીં રહેવાનું હતું છતાં જાણે સદાય અહીં રહીશું અને રાજ્ય કરીશું એમ ભૂલથી ભાસતું, તેથી ગમે તેટલાં પાપ થાય તે પણ યુદ્ધો કરી રાજ્યવિસ્તાર વધારે, ધન આદિ લાંખી મુદ્દત સુધી ખૂટે નહીં માટે ભંડાર પણ પૂણૅ Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ ગ્રન્થ યુગલ ભર્યાં. હવે આ બધું અચાનક છેડીને અજાણ્યા સ્થળમાં ચાલ્યા જ જવાનું ? તેને પ્રિય રત્ના હતાં તેને ભંડારમાંથી કઢાવી ઢગલા કર્યા, અલંકાર આદિ એક બાજુ ગેાઠવ્યા, સાનું ચાંદી પણ બહાર કઢાવ્યાં; તે બધાંને જોઈ આંખમાં આંસુ સાથે વિચાર આવ્યો કે જેમને માટે અનેક તલવારોના ઘા સહન કર્યા હતા, તે છોડીને ખાલી હાથે જવાના વખત આવ્યો ! સગાંસંબંધીઓને છેવટની સલામ કરી. પછી તેને વિચાર સ્ફુર્યાં કે આ મરણની વાતની પહેલાં મને જે કેઈએ શિખામણ આપી હાત તે આ નાશવંત વસ્તુઓ માટે આટલે પરિશ્રમ ન કરત. પણ થયું તે થયું. કેઈ પણ મારા જીવનમાંથી શિખામણ લે તેવું ભાવિ જમાના માટે મારે કંઈ કરવું એમ નિશ્ચય કરી તેણે આજ્ઞા કરી કે આ દેહને કમરમાં દાટવા લઈ જાઓ તે વખતે આ રત્ન, અલંકાર, સેાનું, ચઢી, વગેરેના ઢગલા આગળ કાઢો, વળી શખને આ મેટા ડોક્ટરાને ખભે લેવરાવો, તથા લાવ-લશ્કર શમની પાછળ સશસ્ત્ર ચાલે તેવી ગાઠવણુ કરજો. એ બધું થયું, પણ મહાન સિકંદરને કેાઈ બચાવી ન શક્યું; એવી શિખામણ લઈ પેાતાના આત્માને જન્મ-મરણથી મુક્ત કરવાના પુરુષાર્થ કરનાર એ અનાર્ય દેશમાં કેાઈ ન નીકળ્યું ! અહિરાત્માના ઉપદેશ પેાતાને બહુ અસર કરતા નથી, તેા ખીજાને શું કરી શકે ? શ્રી તીર્થંકરની ઉત્તમ દશા તથા ઉપદેશથી અનેક જીવે! સંસારથી ભય પામી તેમાં ફ્રી ન જન્મવા માટે પુરુષાર્થ કરી મેક્ષે ગયા છે. જેણે પેાતાનું મરણ સુધારવું હાય તેણે મરણુ આવતાં પહેલાં સત્પુરુષનું શરણ સ્વીકારી સમ્યક્ત્વ પ્રાપ્ત કરવું ઘટે છે. મરણ વખતે કંઈ બની શકશે Page #260 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક-વિવેચન ૨૩૧ નહીં, માટે પહેલેથી ચેતી લેવાની શિખામણ ગ્રહણ કરશે તે જીવન સફળ કરશે. હવે અંતરાત્મા મરણ વખતે કે નિર્ભય હોય છે તેનું દૃષ્ટાંત સહિત વર્ણન ગ્રંથકાર કરે છે – आत्मन्येवात्मधीरन्यां शरीरगतिमात्मनः । मन्यते निर्भयं त्यक्त्वा वस्त्रं वस्त्रान्तरग्रहम् ।।७७।। આત્મામાં આત્મબુદ્ધિમાન, માને દેહ-ગતિ જુદી જૂનું વસ્ત્ર તજે તેમ, તજે દેહ તજી ભૌતિ. ૭૭ ભાવાર્થ – આત્મા અને પુદ્ગલ-વર્ગણ બને દ્રવ્યો ભિન્ન જેને સ્પષ્ટ સમજાયાં છે, મનાયાં છે, અનુભવાયાં છે; એવા અંતરાત્માને આત્મામાં જ આત્મબુદ્ધિ રહે છે અને પુદ્ગલ–વર્ગણાનું બનેલું શરીર તે સડવા, પડવાના સ્વભાવવાળું અચેતન હોવાથી સંગ-સંબંધે સાથેનું સાથે હોવા છતાં આત્માથી ભિન્ન ને ભિન્ન જ ભાસે છે. જેમ રાત-દિવસ શરીર સાથે કપડાંને સંબંધ રહેવા છતાં કેઈ વખતે કપડાને શરીરરૂપ સમજણ માણસ માનતાં નથી, તેમ શરીરને સંબંધ ઘણે નિકટ રહેવા છતાં અંતરાત્માને પિતાનું ચૈતન્ય સ્વરૂપ કદી શરીરરૂપ લાગતું નથી. આવી સાચી શ્રદ્ધા જેને પ્રગટી છે તેવા જ્ઞાની પુરુષે મરણ કાળે પણ નિર્ભય રહે છે. કારણ કે જે ચૈતન્ય પદાર્થ કદી ઉત્પન્ન થયે નથી, વિશ્વનાં મૂલ અવિનાશી તેમાંનું એક અવિનાશી તત્વ છે, તેને નાશ કઈ રીતે થઈ શકે એમ નથી; તે આત્માને નાશ થશે, હું મરી જઈશ એવી કલ્પના તેને સંભવતી જ નથી. તેથી જૂનું કપડું કાઢી નાખી નવું કપડું પન્ન થાય છે, તેને હું મરી જ Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ ગ્રન્થ યુગલ પહેરતાં જેમ કોઈ પ્રકારના ભય સંભવતા નથી, તેમ જ્ઞાની પુરુષને દેહ તજતાં ભયનું કાર્ય કારણ સમજાતું નથી. દેહ પ્રત્યે જેવા વસ્ત્રના સંબંધ છે, તેવા આત્મા પ્રત્યે જેણે દેહના સંબંધ યથાતથ્ય દીઠા છે, મ્યાન પ્રત્યે તરવારના જેવા સંબંધ છે તેવા દેહ પ્રત્યે જેણે આત્માને સંબંધ દીઠા છે, અખરૢ સ્પષ્ટ આત્મા જેણે અનુભવ્યો છે, તે મહત્પુરુષને જીવન અને મરણુ બન્ને સમાન છે.... ચંદ્ર ભૂમિને પ્રકાશે છે, તેના કિરણની ક્રાંતિના પ્રભાવથી સમસ્ત ભૂમિ શ્વેત થઈ જાય છે, પણ કંઈ ચંદ્ર ભૂમિરૂપ કેાઈ કાળે તેમ થતા નથી, એમ સમસ્ત વિશ્વને પ્રકાશક એવા આ આત્મા તે ક્યારે પણ વિશ્વરૂપ થતો નથી, સદાસર્વદા ચૈતન્યસ્વરૂપ જ રહે છે. વિશ્વમાં જીવ અભેદ્યતા માને છે એ જ ભ્રાંતિ છે. જેમ આકાશમાં વિશ્વના પ્રવેશ નથી, સર્વ ભાવની વાસનાથી આકાશ રહિત જ છે, તેમ સમ્યવૃષ્ટિ પુરુષોએ પ્રત્યક્ષ, સર્વે દ્રવ્યથી ભિન્ન, સર્વ અન્ય પર્યાયથી રહિત જ આત્મા દીઠા છે. જેની ઉત્પત્તિ કાઈ પણ અન્ય દ્રવ્યથી થતી નથી, તેવા આત્માના નાશ પણ ક્યાંથી હોય ? અજ્ઞાનથી અને સ્વસ્વરૂપ પ્રત્યેના પ્રમાદથી આત્માને માત્ર મૃત્યુની ભ્રાંતિ છે. તે જ ભ્રાંતિ નિવૃત્ત કરી શુદ્ધ ચૈતન્ય નિજઅનુભવપ્રમાણુસ્વરૂપમાં પરમ જાગૃત થઈ જ્ઞાની સદાય નિર્ભય છે. એ જ સ્વરૂપના લક્ષથી સર્વે જીવ પ્રત્યે સામ્યભાવ ઉત્પન્ન થાય છે. સર્વે પરદ્રવ્યથી વૃત્તિ વ્યાવૃત્ત કરી આત્મા અક્ષેશ સમાધિને પામે છે.” ——શ્રીમદ્ રાજચંદ્ર Page #262 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક-વિવેચન ૨૩૩ બહિરાત્માનું કુમરણ થાય છે એમ ૭૬ મી ગાથામાં પ્રગટ કર્યું અને આ ગાથામાં જ્ઞાની સમાધિ-મરણ નિર્ભયપણે કરે છે, એમ ગ્રંથકારે પિતાને અભિપ્રાય પ્રગટ કર્યો છે. - હવે જીવન-કાળમાં જ્ઞાની પુરુષને વ્યવહાર પ્રત્યે ઉદાસીનતા હોય છે અને અજ્ઞાની વ્યવહારમગ્ન રહે છે તે ભાવ જણાવવા ગ્રંથકાર આગળની ગાથા કહે છે : व्यवहारे सुषुप्तो यः स जागात्मगोचरे । जागर्ति व्यवहारेऽस्मिन् सुषुप्तश्चात्मगोचरे ॥७॥ વ્યવહાર સૂતે મૂકે, તે જાગે આત્મ-કાર્યમાં ચિતવે વ્યવહારે જે, તે ઊંઘે આત્મ–કાર્યમાં. ૭૮ ભાવાર્થ – અનાદિકાળથી જીવને આ દ્રશ્ય જગતની પ્રવૃત્તિમાં રસ છે, તે પ્રત્યે ઉદાસવૃત્તિ થયા વિના આત્મદૃષ્ટિ થવી દુર્લભ છે. “પુદગલ ખાણો, પુદ્ગલ પીણો, પુદ્ગલ હાંતિ કાય; પુદ્ગલકો સબ લેણ દેણો, પુદ્ગલમેં હી જાય– સંતો દેખીએ બે, પરગટ પુદ્ગલ જાલ તમાસા.” –શ્રી ચિદાનંદજી દારૂ પીવાનું જેને વ્યસન પડી ગયું હોય છે, તે છૂટવું જીને અત્યંત દુષ્કર થઈ પડે છે, તે જે નજરે સુખકારી દેખાય, પુષ્ટિકારક લાગે, જેથી લેકેમાં માન-મહત્તા વધે અને દાનાદિ વડે જેથી ધર્મ થતે પણ જણાય તેવા ધનવૈભવ આદિ જગતના પદાર્થો પ્રત્યે ઉદાસીનતા જન્મવી એ મહાદુષ્કર છે. તેમ છતાં વિચારવાનું કે જ્ઞાની પુરુષને, પુણ્યના ઉદયે, જેગ થાય, તેના સત્સંગ, બેધને લાભ જીવને મળ્યા કરે, વિશાળ બુદ્ધિ થઈ જીવને સુ-વિચારણ, વિવેક Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ ગ્રન્થ યુગલ જાગે, તેા પેાતાને જ લાગે કે ઉપર ઉપરથી સુંદર ભાસતા ભાગા રાગોનું ઘર છે, ધન તે નિધનનું કારણ છે, મેહ તે મૂઢતા વધારનાર છે, હવે છેકરવાદ છેડી, મહાપુરુષે નિર્ણીત કરેલા માર્ગે આત્મકલ્યાણ કરવા કમર કસીને મંડી પડવા જેવું છે; અવિચાર અને અજ્ઞાન દશારૂપ ઊંઘમાં ઘણા કાળ વ્યતીત થયા, તે ભયંકર ભૂલ થઈ છે; હવે આત્મ-વિચારે કરી જાગ્રત થઈ, સતત જાગ્રત રહેવું ઘટે છે. વ્યવહારનાં કાર્યો કે આરંભ-પરિગ્રહમાં લીન હેાય તેને પૂર્વના સંસ્કારે વૈરાગ્ય જાગ્યા હાય તે પણ તેના નાશ થતાં વાર લાગતી નથી; તે આત્મજ્ઞાનની તો વાત જ શી કરવી ? આરંભ-પરિગ્રહનું અપત્ર કરવાથી અસત્પ્રસંગનું મળ ઘટે છે; સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે. અસત્સંગનું બળ ઘટવાથી આત્મવિચાર થવાના અવકાશ પ્રાપ્ત થાય છે. આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે; અને આત્મજ્ઞાનથી નિજસ્વભાવસ્વરૂપ, સર્વે ક્લેશ અને સર્વ દુઃખથી રહિત એવા મેાક્ષ થાય છે; એ વાત કેવળ સત્ય છે, જે જીવે! મેહનિદ્રામાં સૂતા છે તે અમુનિ છે; નિરંતર આત્મવિચારે કરી મુનિ તે જાગૃત રહે; પ્રમાદીને સર્વથા ભય છે, અપ્રમાદીને કઈ રીતે ભય નથી, એમ શ્રી જિને કહ્યું છે... કોઈ પણ તથારૂપ જોગને પામીને જીવને એક ક્ષણ પણ અંતર્ભદજાગૃતિ થાય તે તેને મેક્ષ વિશેષ દૂર નથી. વિચારની નિર્મળતાએ કરી જો આ જીવ અન્ય પરિચયથી પાછો વળે તે સહજમાં હમણાં જ તેને આત્મ Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ સમાધિશતક-વિવેચન જેગ પ્રગટે. અસત્સંગ-પ્રસંગને ઘેરા વિશેષ છે, અને આ જીવ તેથી અનાદિકાળને હીનસત્વ થયો હોવાથી તેથી અવકાશ પ્રાપ્ત કરવા અથવા તેની નિવૃત્તિ કરવા જેમ બને તેમ સત્સંગનો આશ્રય કરે તે કોઈ રીતે પુરુષાર્થ ગ્ય થઈ વિચારદશાને પામે. જે પ્રકારે અનિત્યપણું, અસારપણું આ સંસારનું અત્યંતપણે ભાસે તે પ્રકારે કરી આત્મવિચાર ઉત્પન્ન થાય. હવે આ ઉપાધિકાર્યથી છૂટવાની વિશેષ વિશેષ આર્તિ થયા કરે છે, અને છૂટવા વિના જે કંઈ પણ કાળ જાય છે તે, આ જીવનું શિથિલપણું જ છે, એમ લાગે છે, અથવા એ નિશ્ચય રહે છે.” -શ્રીમદ્ રાજચંદ્ર १“या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी । यस्यां जाग्रति भूतानि सा निशा पश्यतो मुनेः ॥” શ્રીમદ્ ભગવદ્ગીતા, અધ્યાય ૨ હવે ભેદ જ્ઞાનના અભ્યાસથી મોક્ષ થાય છે તે વિષે ગ્રંથકાર આગળની ગાથા પ્રકાશે છે – आत्मानमंतरे दृष्ट्वा दृष्ट्वा देहादिकं बहिः । तयोरन्तरविज्ञानादभ्यासादच्युतो भवेत् ॥७॥ આત્માને અંતરે દેખી, દેખે દેહાદિક જુદા બનેના ભેદવિજ્ઞાને, અભ્યાસે મુક્તિ સંપદા. ૭૯ ભાવાર્થ – આત્મા આ દેહમાં સ્વપર-પ્રકાશપણે રહ્યો છે તેને અંતરમાં ઉપગ લક્ષણે ઓળખી અંતરમાં ૧. અર્થ : જે સર્વ પ્રાણીઓની રાત્રિ છે, તેમાં સંયમી પુરુષ જાગે છે; અને જે(અજ્ઞાન રાત્રિ)માં (અજ્ઞાની) પ્રાણીઓ જાગે છે, તે આત્મદર્શ મુનિની રાત્રિ છે. Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ ગ્રન્થ-યુગલ જાણનારને જાણ્યા કરવાને અભ્યાસ યથાશક્તિ કર્તવ્ય છે. બાહ્ય દ્રશ્ય જગત જેનાર પણ તે જ છે, દ્રશ્ય જગત પણ તેને હાજરીની સાબિતી આપે છે એમ માન્ય કરી, દેહાદિક દ્રશ્ય જગત બાહ્યા છે, આત્મામાં આભાસ માત્ર છે, તે આત્માનું નિર્મળપણું હોવાથી પ્રતિભાસે છે, પરંતુ તે પ્રતિભાસ આત્મસ્વરૂપ જ છે. બાહ્ય જગત તે તેને ઠેકાણે છે; પણ આત્મામાં જે જ્ઞાનાકારે જણાય છે, તે બાહ્ય જગત નથી. આમ ભેદ વિજ્ઞાનથી આત્માને આત્મારૂપે જાણવાનું અને અચેતન દૃશ્ય જગતને પરરૂપે જાણી તેનું માહાસ્ય હૃદયથી દૂર કરી નિવિકલ્પપણે પરિણમવાનું ફળ પરમાત્મપણું છે. જેમ કેઈ માણસ મકાનની પાંચ-છ બારીઓમાં વારાફરતી જઈ જોયા કરે તે તેને બાહ્ય વસ્તુઓ જ દ્રષ્ટિગોચર થયા કરે, પણ ઘરમાં રહેનારને વૈભવ તેને લક્ષમાં આવે નહીં, તેમ જે આત્માની શક્તિ પાંચ ઇંદ્રિય અને મનદ્વારા બાહ્ય દેહાદિ જગતને જોવામાં જ પ્રવર્તે છે, તેને આત્માની અચિંત્ય શક્તિનો ખ્યાલ આવતું નથી, માત્ર પુદ્ગલના શબ્દ, સ્પર્શ, રસ, ગંધ અને વર્ણરૂપ અચેતન ગુણોને પરિચય થાય છે, કે પરવસ્તુઓના વિકલપમાં હર્ષ-શેકની પ્રવૃત્તિ થાય છે. પણ જે સર્વ બારીઓ બંધ કરી અંદર ઘરના માલિકને મળે તે તેનું ઓળખાણ થાય, તેની સર્વ સમૃદ્ધિનું ભાન પ્રગટે, અને સુખી થાય, તેમ આત્માની જેટલી શક્તિઓ અત્યારે ક્ષપશમ પ્રમાણે પ્રગટી છે તે બધી શક્તિએ જે અંતરમાં પ્રવૃત્તિ થાય તે તે શક્તિઓ દિન દિન આવરણ પામતી જાય છે તેને બદલે સુરક્ષિત અને સમૃદ્ધ બની, આત્માની શુદ્ધિના ધ્યેયથી અભ્યાસ કરતાં કેવળજ્ઞાન સ્વરૂપ Page #266 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક-વિવેચન ૨૩૭ એ સહજ આત્મા સંપૂર્ણપણે પ્રગટે અને અવિનાશી પદની સદાને માટે પ્રાપ્તિ થાય. “સર્વ અન્ય ભાવથી આત્મા રહિત છે, કેવળ એમ જેને અનુભવ વર્તે છે તે મુક્ત છે. બીજાં સર્વ દ્રવ્યથી અસંગપણું, ક્ષેત્રથી અસંગપણું, કાળથી અસંગપણું અને ભાવથી અસંગપણું સર્વથા જેને વર્તે છે તે “મુક્ત” છે. અટલ અનુભવ સ્વરૂપ આત્મા સર્વ દ્રવ્યથી પ્રત્યક્ષ જુદો ભાસ ત્યાંથી મુક્તદશા વર્તે છે. તે પુરુષ મૌન થાય છે, તે પુરુષ અપ્રતિબદ્ધ થાય છે, તે પુરુષ અસંગ થાય છે, તે પુરુષ નિર્વિકલ્પ થાય છે અને તે પુરુષ મુક્ત થાય છે. જેણે ત્રણે કાળને વિષે દેહાદિથી પિતાને કંઈ પણ સંબંધ નહોતે એવી અસંગ દશા ઉત્પન્ન કરી તે ભગવાનને રૂપ સત્પરુને નમસ્કાર છે.” -–શ્રીમદ્ રાજચંદ્ર આત્મજ્ઞાનની શરૂઆતમાં જગત જ્ઞાનીને કેવું ભાસે છે તથા આત્મ-અભ્યાસ બરાબર થયા પછી જગત કેવું ભાસે છે તે વિષે હવે ગ્રંથકાર વર્ણન કરે છે – पूर्व दृष्टात्मतत्त्वस्य विभात्युन्मत्तवज्जगत् । स्वभ्यस्तात्मधियः पश्चात्काष्ठपाषाणरूपवत् ॥८०।। આત્મજ્ઞાની શરૂઆતે, દેખે ઉન્મત્તવત્ જગત્; અભ્યાસે આત્મજ્ઞાનીને, ભાસે આ જગ કાષ્ઠવત્ . ૮૦ - ભાવાર્થ – ગાથા “પરમીમાં આત્મજ્ઞાનની શરૂઆત કે યોગની પ્રારંભ દશામાં પોતાને અંતરમાં વૃત્તિ ટકાવવામાં જોઈતું વીર્ય નથી હોતું તે પરિશ્રમ જેવું લાગે છે. અને Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ ગ્રન્થ–યુગલ બાહ્યમાં અનાદિ અભ્યાસના સંસ્કારે સુખ ભાસે છે તે વિષયને પ્રસંગ ચલે છે. પરંતુ આ ગાથામાં જગતના વિકલ્પ જ્યાં સુધી જ્ઞાની પુરુષને આવે છે ત્યાં સુધી દયા ભાવની ફુરણાથી જગત દુઃખી, બેભાન અને વ્યર્થ પ્રવૃત્તિમાં મગ્ન લાગે છે. તે દુઃખનું કારણ અજ્ઞાન છે, એમ તેમને સમજાય છે અને તે અજ્ઞાન જગત જીવનું દૂર થાય તે અર્થે બોધ આદિ પ્રવૃત્તિના ભાવ પણ સ્ફરવાનો સંભવ છે. ત્યાં સુધી વીતરાગતાની પૂર્ણતા નથી એમ આ ગાથામાં ગ્રંથકાર દર્શાવે છે. વીતરાગતા, આત્મદ્રષ્ટિના અત્યંત સેવનથી, પૂર્ણ પણે પ્રગટતાં કેઈ પણ વિકલ્પ જગત સંબંધી પછીથી તેમને સ્ફરતે નથી. કાષ્ઠ કે પથ્થરને જેમ દુઃખ, સુખનું ભાન નથી, તેથી સામાન્ય જીવોને તેની દયા આવતી નથી, કે તેને સુખી કરવા કોઈ ઇચ્છતું નથી, તેમ સંપૂર્ણ વીતરાગને આ દુઃખી છે, તેથી તેને સુખી કરવા કંઈ કરવું, કહેવું કે પ્રેરવું એમ થતું નથી. અન્યનાં સુખ–દુઃખ જાણવા છતાં નિર્વિકલ્પ જ્ઞાન હોવાથી મેહના વિકલ્પ પરમાર્થને નામે પણ ઉદ્ભવતા નથી. કારણ કે મોહનીય કર્મને તેમણે ક્ષય કરેલ છે, એટલે સત્તામાં જ જે કર્મ નથી, તેને ઉદય ક્યાંથી થાય ? “નાની વયે માર્ગને ઉદ્ધાર કરવા સંબંધી જિજ્ઞાસા વર્તતી હતી, ત્યાર પછી જ્ઞાનદશા આવ્ય કર્મ કરીને તે ઉપશમ જેવી થઈ; પણ કોઈ કોઈ લેકે પરિચયમાં આવેલા, તેમને કેટલીક વિશેષતા ભાસવાથી કંઈક મૂળમાર્ગ પર લક્ષ આવેલે, અને આ બાજુ તે સંકડો અથવા હજારો માણસો પ્રસંગમાં આવેલા, જેમાંથી કંઈક સમજણવાળા તથા ઉપદેશક Page #268 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતકવવેચન ૨૩૯ પ્રત્યે આસ્થાવાળા એવા એક માણસ નીકળે. એ ઉપરથી એમ જોવામાં આવ્યું કે લોકે તરવાના કામી વિશેષ છે, પણ તેમને તે પેગ બાઝતું નથી. જે ખરેખર ઉપદેશક પુરુષને જોગ બને તે ઘણું જીવ મૂળમાર્ગ પામે તેવું છે, અને દયા આદિને વિશેષ ઉદ્યોત થાય એવું છે. એમ દેખાવાથી કંઈક ચિત્તમાં આવે છે કે આ કાર્ય કઈ કરે તે ઘણું સારું, પણ દૃષ્ટિ કરતાં તે પુરુષ ધ્યાનમાં આવતે નથી, એટલે કંઈક લખનાર પ્રત્યે જ દૃષ્ટિ આવે છે, પણ લખનારને જન્મથી લક્ષ એ છે કે એ જેવું એકકે જોખમવાળું પદ નથી, અને પોતાની તે કાર્યની યથાયેગ્યતા જ્યાં સુધી ન વર્તે ત્યાં સુધી તેની ઇચ્છા માત્ર પણ ન કરવી, અને ઘણું કરીને હજુ સુધી તેમ વર્તવામાં આવ્યું છે.” અનેક જીવની અજ્ઞાન દશા જોઈ, વળી તે જીવે કલ્યાણ કરીએ છીએ અથવા આપણું કલ્યાણ થશે, એવી ભાવનાએ કે ઈચ્છાએ અજ્ઞાનમાર્ગ પામતાં જોઈ તે માટે અત્યંત કરુણ છૂટે છે, અને કઈ પણ પ્રકારે આ મટાડવા ગ્ય છે એમ થઈ આવે છે અથવા તે ભાવ ચિત્તમાં એમ ને એમ રહ્યા કરે છે, તથાપિ તે થવાયેગ્ય હશે તે પ્રકારે થશે, અને જે સમય પર તે પ્રકાર હવાગ્યા હશે તે સમયે થશે, એ પણ પ્રકાર ચિત્તમાં રહે છે, કેમ કે તે કરુણાભાવ ચિંતવતાં ચિંતવતાં આત્મા બાહ્યા માહાત્મ્યને ભજે એમ થવા દેવા ગ્ય નથી, અને હજુ કંઈક તે ભય રાખ એગ્ય લાગે છે.' –શ્રીમદ્ રાજચંદ્ર કઈ કહે કે આત્મબુદ્ધિના અભ્યાસની શી જરૂર છે? શરીરથી ભિન્ન આત્મા છે એમ આત્મસ્વરૂપને જાણનાર Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ ગ્રન્થયુગલ જ્ઞાની પાસેથી શ્રવણ કરવાથી અથવા બીજાને આત્મસ્વરૂપ સમજાવવાથી મેક્ષ થાય એમ કહેનારને ગ્રંથકાર આગળની ગાથામાં ઉત્તર આપે છે – शृण्वन्नप्यन्यतः कामं वदन्नपि कलेवरात् । नात्मानं भावयेद्भिन्नं यावत्तावन्न मोक्षभाक् ॥८१॥ અન્ય પાસે સુણ બેધ, ઘણે દીધા તથાપિ જે, દેહથી ભિન્ન ના ભાવ્યો,- આત્મા, તે ન મુકાય કે. ૮૧ ભાવાર્થ – કેઈ માણસના પગમાં લેખંડની બેડી નાખી કેદનાં પૂર્યો હોય, તે વારંવાર અન્ય માણસે દ્વારા સાંભળે કે આ બેડી તેડી નાખવામાં આવે તે આ કેદી કેદખાનામાંથી મુક્ત થાય એમ છે, જે જે કેદખાનાને તપાસવા આવે તે બધા એવું કહેતા હોય તે પણ તેવું સાંભળનાર બેડીથી મુક્ત થતો નથી. તે કેદી પોતાની મેળે, જે જે મળે તેને કહેતા હોય કે આ બેડી તૂટે એટલે હું મુક્ત જ છું; એમ અન્યને વારંવાર કહેવા છતાં તે મુકત થતું નથી, પરંતુ છીણું લઈ બેડી તોડી નાખે છે ત્યારે જ તે મુક્ત થાય છે. તેમ જ મુમુક્ષુ જીવને સત્સંગને વેગ જ્યારે જ્યારે મળે ત્યારે ત્યારે તે પુષ્કળ વિવેચન સહિત સાંભળે છે કે આત્મા દેહથી ભિન્ન છે; તેને બીજાને સમજાવવાને જ્યારે જ્યારે પ્રસંગ આવે ત્યારે ત્યારે પોતે પણ વારંવાર વિવેચન કરે છે કે દેહથી આત્મા તદ્દન ભિન્ન છે; પરંતુ જ્યાં સુધી દેહથી આત્મા ભિન્ન છે, એવી ભાવના કાર્યો કર્યો, પ્રસંગે પ્રસંગે અને ક્ષણે ક્ષણે કરવાને અભ્યાસ દૃઢ ન કરે ત્યાં સુધી જીવ મોક્ષને લાયક બનતું નથી. Page #270 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક-વિવેચન ૨૪૧ “માત્ર બંધદશા તે બંધ છે, મેક્ષદશા તે મેક્ષ છે, ક્ષાયિકદશા તે ાયિક છે, અન્યદશા તે અન્ય છે, શ્રવણ તે શ્રવણુ છે, મનન તે મનન છે, પરિણામ તે પિરણામ છે, પ્રાપ્તિ તે પ્રાપ્તિ છે, એમ સત્પુરુષના નિશ્ચય છે. અંધ તે મેક્ષ નથી, મેાક્ષ તે અંધ નથી, જે જે છે તે તે છે, જે જે સ્થિતિમાં છે, તે તે સ્થિતિમાં છે; બંધબુદ્ધિ ટળી નથી, અને મેાક્ષ—જીવન્મુક્તતા—માનવામાં આવે તો તે જેમ સફળ નથી, તેમ અક્ષાયિકદશાએ જ્ઞાયિક માનવામાં આવે તે તે પણ સફળ નથી. માનવાનું ફળ નથી, પણ દશાનું ફળ છે.” “જેને લાગી છે તેને જ લાગી છે અને તેણે જ જાણી છે; તે જ પિયુ પિયુટ પાકારે છે. એ બ્રાહ્મી વેદના કહી કેમ જાય ? કે જ્યાં વાણીના પ્રવેશ નથી, વધારે શું કહેવું ? લાગી છે તેને જ લાગી છે. તેના જ ચરણુસંગથી લાગે છે; અને લાગે છે ત્યારે જ છૂટકા હૈાય છે. એ વિના બીજો સુગમ મેાક્ષમાર્ગ છે જ નહીં. તથાપિ કાઈ પ્રયત્ન કરતું નથી ! મેાહુ બળવાન છે !” પરબ્રહ્મ-વિચાર તા એમ ને એમ રહ્યા જ કરે છે; ક્યારેક તે તે માટે આનંદકિરણ બહુ સ્ફુરી નીકળે છે, અને કંઈની કંઈ (અભેદ) વાત સમજાય છે; પણ કોઈને કહી શકાતી નથી; અમારી એ વેદના અથાગ છે. વેદનાને વખતે શાતા પૂછનાર જોઇએ, એવા વ્યવહારમાર્ગ છે; પણ અમને આ પરમાર્થમાર્ગમાં શાતા પૂછનાર મળતા નથી; અને જે છે તેનાથી વિયેાગ રહે છે.' અત્રે આત્માકારતા વર્તે છે, આત્માનું આત્મસ્વરૂપ રૂપે પરિણામનું હાવાપણું તે આત્માકારતા કહીએ છીએ.” ૧૬ Page #271 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થ-યુગલ “જે કંઇ ઉદય આવે તે અવિસંવાદ પરિણામે વેદવું એવું જે જ્ઞાનીનું ખેાધન છે, તે અમારે વિષે નિશ્ચળ છે, એટલે તે પ્રકારે વેદીએ છીએ.” —શ્રીમદ્ રાજચંદ્ર ૨૪૨ હવે આત્માને દેહથી ભિન્ન ક્યાં સુધી ભાવવા તે વિષે ગ્રંથકાર કહે છે : तथैव भावयेद्देहाद् व्यावृत्यात्मानमात्मनि । यथा न पुनरात्मानं देहे स्वप्नेऽपि योजयेत् ॥८२॥ દેહથી ભિન્ન ભાવીને – આત્માને, આત્મભાવના– દૃઢ એવી કરા, ના હા, સ્વપ્ને ય દેહ-યેાજના. ૮૨ ભાવાર્થ :— દેહ એ અનેક અંગેાના સમૂહ છે, પુદ્ગલ પરમાણુઓના સંચાગ છે, તેમાં બ્રાંતિથી જીવને અણુએ અણુએ મમતા થઈ રહી છે. તેના વારંવાર વિચાર કરી જીવને તેથી વ્યાવૃત્ત કરવા ગ્રંથકાર પ્રેરણા કરે છે. દેહના રંગ તે આત્માના રંગ નથી; હું ગેારા છું, રૂપાળા છું, ઊંચા છું, પાતળા છું, હષ્ટ પુષ્ટ છું આદિ પુદ્ગલના ગુણામાં જીવને તન્મયતા થઇ રહી છે. તેના વિચાર કરી તેથી ભિન્ન ગુણવાળા આત્મા જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, આદિ ગુણવાળા, અરૂપી છે, તેને અને આ દેહને લેવા દેવા નથી. માત્ર કર્મ સંયેાગે સહવાસ થયા છે, તે કર્મે અમુક મુદ્દતે ભાગવાઇ જતાં જરૂર દેહ તજી ચાલ્યા જવાનું છે. જેને વિયેાગ થાય તે આપણી વસ્તુ હાઈ શકે નહીં, એમ વિચારી આત્માને દેહની ચિંતાથી મુક્ત કરવો ઘટે છે. દેહનાં કામ પારકાં લાગે અને આત્મ-વિચાર, આત્માનંદ, આત્મતૃપ્તિ પેાતાનાં લાગે અને તેમાં જ વારંવાર Page #272 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક-વિવેચન ૨૪૩ વૃત્તિની લીનતા થાય તેવા અભ્યાસની જરૂર છે. તેને ભેદજ્ઞાનનો અભ્યાસ કહેવાય છે. એ અભ્યાસ એટલે બધે થઈ જ જોઈએ કે પિતાને દેહ તે પોતાનું સ્વરૂપ ભૂલથી પણ ન મનાય, બીજાને દેહ દેખી તેથી તેનું સ્વરૂપ ભિન્ન શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે એમ સહજ ભાસે તથા સ્વમમાં પણ દેહને પિતાનું સ્વરૂપ ન મનાય, કે પરને દેહ સ્વપ્રમાં જઈ તે જડ ભાસે પણ વિકાર ન થાય. શ્રી સમયસારની ટીકામાં શ્રી અમૃતચંદ્રાચાર્ય જણાવે છે? "भावयेभेदविज्ञानमिदमच्छिन्नधारया । तावद् ध्यायन् परं धुत्वा ज्ञानं ज्ञाने प्रतिष्ठते ॥" ભાવાર્થ – જ્ઞાન જ્ઞાનમાં સ્થિત થાય, પરથી છૂટે, ત્યાં સુધી આ ભેદ-વિજ્ઞાન અખંડ ધારાએ નિરંતર ભાવવું. પૂર્વે દેહાદિ પરરૂપ પિતાને જીવ જાણતું હતું, પણ દેહાદિથી પોતાને ભિન્ન જાણવા, ભેદ-વિજ્ઞાનની ભાવના ત્યાં સુધી કરવાની છે કે જ્યાં સુધી જ્ઞાન, પર રૂપને ભિન્ન જાણું, પિતાને જ્ઞાનસ્વરૂપ વિષે સ્થિતિ કરે. પછી ભેદ-વિજ્ઞાન કરવાનું પ્રયેાજન રહેતું નથી. આપોઆપ પર પરરૂપે અને પોતે પોતાને રૂપે જણાયા કરે છે. પણ પર દ્રવ્યનું જણાવું મટી જાય છે એમ નથી. પર દ્રવ્યને પણ વીતરાગપણે જાયા કરે છે, ત્યાં વિકલ્પ નથી. પ્રત્યેકે પ્રત્યેક પદાર્થને અત્યંત વિવેક કરી આ જીવને તેનાથી વ્યાવૃત્ત કરવો એમ નિગ્રંથ કહે છે.” –હાથનોંધ-શ્રીમદ્ રાજચંદ્ર “એ કાયા મારી ન થઈ અને નહીં થાય, ત્યારે હું એને મારી માનું છું કે માનું એ કેવળ મૂખતા છે. જેને Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ ગ્રન્થ-યુગલ એક કાળે વિગ થવાનું છે, અને જે કેવળ અન્યત્વભાવ ધરાવે છે તેમાં મમત્વપણે શું રાખવું ? એ જ્યારે મારી થતી નથી, ત્યારે મારે એનું થવું શું ઉચિત છે ? નહીં નહીં, એ જ્યારે મારી નહીં ત્યારે હું એને નહીં, એમ વિચારું, દ્રઢ કરું, અને પ્રવર્તન કરું, એમ વિવેકબુદ્ધિનું તાત્પર્ય છે. આ આખી સૃષ્ટિ અનંત ચીજથી અને અનંત પદાર્થોથી ભરી છે, તે સઘળા પદાર્થ કરતાં જેના જેટલી કેઈ પણ વસ્તુ પર મારી પ્રિયતા નથી, તે વસ્તુ તે મારી ન થઈ, તે પછી બીજી કઈ વસ્તુ મારી હોય ? અહો ! હું બહુ ભૂલી ગયે. મિથ્યા મેહમાં લથડી પડ્યો. તે નવયૌવનાઓ, તે માનેલા કુળદીપક પુત્રો, તે અઢળક લક્ષ્મી, તે છ ખંડનું મહાન રાજ, એ મારાં નથી. એમાંનું લેશમાત્ર પણ મારું નથી. એમાં મારે કિંચિત્ ભાગ નથી. જે કાયાથી હું એ સઘળી વસ્તુઓને ઉપગ લઉં છું, તે ભગ્ય વસ્તુ જ્યારે મારી ન થઈ ત્યારે બીજી મારી માનેલ વસ્તુ –સ્નેહી, કુટુંબી ઈત્યાદિક—મારાં શું થનાર હતાં ? નહીં, કંઈ જ નહીં. એ મમત્વભાવ મારે જોઈત નથી ! એ પુત્ર, એ મિત્ર, એ કલત્ર, એ વૈભવ અને એ લક્ષ્મીને મારે મારાં માનવાં જ નથી ! હું એને નહીં ને એ મારાં નહીં !... વૈરાગ્યનું રાજરાજેશ્વર ભરતના અંતઃકરણમાં આવું ચિત્ર પડ્યું કે તિમિરપટ ટળી ગયું. શુક્લ–ધ્યાન પ્રાપ્ત થયું.” ભાવનાબોધ. –શ્રીમદ્ રાજચંદ્ર - જે જે જીવે મોક્ષે ગયા છે તે સર્વ ભેદજ્ઞાનના પ્રભાવથી ગયા છે. તે ભેદજ્ઞાનનું ફળ દર્શાવવા ગ્રંથકાર હવે આગળની ગાથામાં જણાવે છે કે પુણ્ય પાપને ક્ષય Page #274 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક-વિવેચન ૨૪૫ કરવા તેનાં કારણેા રૂપ શુભ અશુભ પ્રવૃત્તિના પણ ત્યાગ કરવા ઘટે છે : ~ अपुण्यमव्रतैः पुण्यं व्रतैर्मोक्षस्तयोर्व्ययः । अव्रतानीव मोक्षार्थी व्रतान्यपि ततस्त्यजेत् ॥८३॥ અપુણ્ય અતે, પુણ્ય, -વ્રત, મેાક્ષ દ્વય-યે; ત્રતા ય અત્રતા પેઠે, મૂકે મેાક્ષાશયી થયે. ૮૩ ભાવાર્થ :— આ સંસાર દુઃખના દિરયા છે, એવા અનેક જ્ઞાની, વિચારવાન જીવેાના અભિપ્રાય છે. દુઃખનું કારણ મુખ્યપણે પાપ છે. પાપ એટલે શુભ કે પુણ્યમાર્ગના માટે ભાગે ત્યાગ છે. અજ્ઞાન કે મિથ્યાત્વ જેવું એકે પાપ નથી. અજાણ્યા અને આંધળે ખરાબર છે એમ કહેવાય છે, તેનું કારણ પણ એ જ છે કે મિથ્યાત્વરૂપી મદિરાના છાથી જીવ ઉન્મત્ત બન્યા હાય, ત્યારે કયું પાપ ન કરે ? અજ્ઞાન દશામાં જીવને વિપરીત રુચિ ડાય છે. તેથી પેાતાના હિતના માર્ગ તેને સૂઝતા નથી કે ગમતા પણ નથી, પાપમાર્ગમાં તેને પ્રીતિ થાય છે. તેનું શું ફળ આવશે તેના વિચાર, મિથ્યાત્વના બળ આગળ, આવતા નથી. આમ પાપ-પ્રવૃત્તિ માટે ભાગે સંસારમાં હોય છે. શુભ પ્રવૃત્તિ દેખાય છે ત્યાં પણ અંતરમાં વાસના કે લક્ષ તે। અશુભની પ્રિયતાના હાય છે; તેથી જે પુણ્યના ઉય દેખાય છે, તે માટે ભાગે પપાનુબંધી પુણ્યના જ હોય છે. તેથી પુષ્યના ઉદયમાં પણ પાપ બંધાય તેવી જીવની રુચિ અને પ્રવૃત્તિ જોવામાં આવે છે. તે જોઈ જ્ઞાની પુરુષા ભવથી ખેદ પામે છે અને ફ્રી આવા સંસારમાં જન્મવું જ ન પડે તે અર્થે મેાક્ષમાર્ગમાં પ્રવૃત્તિ કરે છે. આ જ્ઞાની પુરુષોના સંમત Page #275 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થ યુગલ કરેલેા માક્ષ-માર્ગ જ સંમત કરવા યાગ્ય છે. સામાન્ય રીતે વિપરીત બુદ્ધિને આશ્રયે વર્તતા જીવા હિંસા, જૂઠ, ચારી, મૈથુન અને પરિગ્રહ આ પાંચ પાપને આધારે પ્રવર્તતા જણાય છે; નીતિ કે ધર્મના નિયમે તેમને, તે માર્ગે પ્રવર્તતાં માનેલાં સુખામાં, બંધનકારક લાગે છે તેથી નિયમિત જીવન તેમને પાતે પેલાં સુખાને લૂંટી લેનાર સમજાય છે. તેથી તે પાંચ પાપાને રોકનાર ત્રતા લેવાની, સંસારલેાલુપી જીવાને વૃત્તિ નથી. તેનું ફળ જગતમાં દુ:ખ, દુઃખ અને દુઃખનું જ દર્શન છે. ૨૪૬ વ્રત, નિયમ, તપ આદિમાં વર્તતા જીવા પાપનાં કારણેા રેકી શુભભાવમાં પ્રવર્તે છે, ત્યારે પુણ્ય બાંધે છે. તેના ફળરૂપે દેવગતિ, ભાગભૂમિમાં જન્મ, કે રાજા, શેઠ શાહુકાર આફ્રિ વૈભવ-સંપન્ન કુળેામાં ઉત્પત્તિ થાય છે. આત્મજ્ઞાની પુરુષે જગતમાં જીવાને પરંપરા પણ આત્મહિત થાય એ અભિપ્રાયે નિષ્કારણુ કરુણાથી સન્માર્ગની પ્રરૂપણા કરી હાય છે, તેનું જાણતાં અજાણતાં પણ આચરણ થવાથી જીવ શુભભાવમાં પ્રવર્તે ત્યારે પુણ્ય બાંધે છે, તેનાં ફળરૂપે આ શાતા, ધન, વૈભવ આદિની પ્રાપ્તિ થઈ છે. પણ તેનું મૂળ કારણ સત્પુરુષ છે એમ જીવને ભાન નથી. માત્ર ભણ્યા કે વેપાર કર્યો તેથી હું કમાઉં છું એમ માને છે. આખું જગત દુ:ખથી ભરપૂર છે, તેમાં સમુદ્રમાં મેટાં મોજાં ઉપર ફીણુ શ્વેત વર્ણથી શાલે તેમ ક્યાંક જગતમાં રમણીયતા ભાસે છે, તે પુણ્યના ઉદયે છે. ન્યાય, નીતિ, સચ્ચાઈ, પરોપકાર, પ્રમાણિકતા જગતમાં ન હેાય તે તેનું સ્વરૂપ ભયંકર નરક તુલ્ય અને. તેમ છતાં પુણ્ય પણ એક પ્રકારના બંધ છે, Page #276 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક-વિવેચન ૨૪૭ મેક્ષમાર્ગમાં વિઘરૂ૫ છે, એમ જ્ઞાની પુરુષોએ દીઠું છે. તે યથાર્થ છે. જેમ અવત દશામાં અશુભ વિકલપેથી જીવ ઘેરાયેલું રહે છે, તેમ વ્રતધારી દશામાં શુભ વિકલ્પોનો સંભવ ગણું, વિકલ્પોને બે દૂર કરવા આ ગાથામાં ભલામણ કરી છે કે સહજ સ્વભાવ આત્માને છે, તેને નિયમ-વતના વિકપમાં દેરી, સહજ સ્વભાવે પરિણમતા આત્મામાં શુભ ભાવેનું માહાસ્ય ટકાવી રાખવાની જરૂર નથી. અશુભ વિકલપે ટાળવા. શુભની મદદ લીધી છે. પણ આત્માને વિકલ્પી રાખ નથી. તેથી નિવિકલપ દશામાં ટકી શકાય તે અર્થે શુભ વિકલ્પને જતા કરવા ઘટે છે. હવે વ્રતે તજવાને ક્રમ દર્શાવતા ગ્રંથકાર આગળની ગાથા વર્ણવે છે – अवतानि परित्यज्य व्रतेषु परिनिष्ठितः । त्यजेत्तान्यपि संप्राप्य परमं पदमात्मनः ।।८४।। અદ્યતે ત મેક્ષાર્થી, વતેમાં સ્થિરતા ભજે, પરમ પદ આત્માનું, પામી દ્રવ્ય વ્રત તજે. ૮૪ ભાવાર્થ – અનાદિ કાળની પાપ દ્વારા પણ વિષયભેગ પ્રાપ્ત કરવાની પ્રવૃત્તિ અન્યાયી, દુરાચારભરી અને દુઃખદાયી લાગે, ત્યારે જીવ તેને નિયમપૂર્વક ત્યાગ કરે છે. અશુભ પ્રવૃત્તિ તજી શુભમાં પ્રવૃત્તિ કરવા છતાં મનને જૂના સંસ્કારે હજી પજવે છે. પ્રવૃત્તિ નિયમપૂર્વક તજી દીધા છતાં વૃત્તિ પાપ તરફ પણ વળી જાય છે. તે વૃત્તિના દોષે તપાસી પાપભાવને નિંદી, તે પ્રત્યે તિરસ્કાર કરી, જીવ પાછો શુભ ભાવે પ્રત્યે બળપૂર્વક પ્રવર્તે છે. Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ ગ્રન્થયુગલ ખેદ નહીં કરતાં શૂરવીરપણું ગ્રહને જ્ઞાનીને માર્ગે ચાલતાં મોક્ષપાટણ સુલભ જ છે. વિષય કષાયાદિ વિશેષ વિકાર કરી જાય તે વખતે વિચારવાનને પિતાનું નિવચંપણું જોઈને ઘણું જ ખેદ થાય છે, અને આત્માને વારંવાર નિદે છે, ફરી ફરીને તિરસ્કારની વૃત્તિથી જોઈ, ફરી મહંત પુરુષના ચરિત્ર અને વાક્યનું અવલંબન ઝડણ કરી, આત્માને શૌર્ય ઉપજાવી, તે વિષયાદિ સામે અતિ હઠ કરીને તેને હલાવે છે ત્યાં સુધી નીચે મને બેસતા નથી, તેમ એક ખેદ કરીને અટકી રહેતા નથી. એ જ વૃત્તિનું અવલંબન આત્માથી જીવેએ લીધું છે. અને તેથી જ અંતે જ્ય પામ્યા છે. આ વાત સર્વ મુમુક્ષુઓએ મુખે કરી હૃદયમાં સ્થિર કરવા ગ્ય છે.” –શ્રીમદ્ રાજચંદ્ર આમ પુરુષાર્થ કર્યા કરતાં કદી પણ અતિચાર લાગ્યા વિના પાંચ મહાવતે તથા ઉત્તર ગુણોનું ઉત્તમ રીતે પાલન સહજ સ્વભાવે થયા કરે તેવી જીવની વર્તન-ભૂમિકા પ્રાપ્ત થયે આત્મા પરમાત્મદશા પામે છે. પછી પાંચ મહાવ્રતાદિના વિકલ્પ રહેતા નથી. આપોઆપ વ્રતના વિકલ્પ પણ છૂટી જાય છે, અને પરમાત્મ-દશા કે નિર્વિકલ્પ દશામાં અપ્રમત્તપણે પોતે રહ્યા કરે છે. જેમ તે ગ્રહણ કરી અશુભ વિકલ્પોને રોકવાને પ્રયત્ન કર્યા છતાં પૂર્વ અભ્યાસને લઈને અશુભ વિકલ્પો શરૂઆતમાં ફુરી આવે છે, તેમ જ્ઞાનદશા પ્રાપ્ત થયે અશુભ વિકપ તે ટળી જ જાય છે, પણ શુભ વિકલ્પ વ્રતમાં અતિચાર આદિ ન લાગી જાય તેવી સંભાળ લેવાની, શરૂઆતમાં રહ્યા કરે છે, તે પણ અપ્રમત્ત દશામાં ટાળવાના Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૪૯ સમાધિશતક-વિવેચન છે. નહીં તો વિકપ ફુરતાં અપ્રમત્તદશા છૂટી પ્રમત્તભાવમાં જીવ આવી જાય છે. તે કારણે ગ્રંથકાર ભલામણ કરે છે કે અપ્રમત્ત દશામાં આત્માની પરમપદમાં લીનતા થાય તેવા અવસરે આવશ્યક આદિના વિકલ્પ પણ તજી દેવા ગ્યા છે. શુભ પ્રવૃત્તિના વિકલ્પ પણ આત્માને સહજ સ્વભાવે પરિણમવા દેતા નથી, તેથી નિર્વિકલ્પ દશામાં ઉપયોગને શુભ ભાવે પ્રત્યે પણ ભમાવ યેગ્ય નથી. એ દશામાં જગતનું, પર્યાવૃષ્ટિનું વિસ્મરણ કરી સ્વભાવમાં એકાગ્રતા કરવાની હોય છે, કે સ્વાભાવિક રીતે તે દશા પ્રાપ્ત થઈ હોય છે. “હું સાધુ છું, “મારે પ્રતિક્રમણને, ગોચરી જવાને કે વ્યાખ્યાનને વખત થયેલ છે,' આદિ વિકલપો પર્યાયવૃષ્ટિને મુખ્ય કરી, પ્રમત્ત દશામાં ખેંચી લાવનાર છે. હવે વિકો એ જ આત્માને દુઃખનાં મૂળ રૂપ છે, તેને નાશ કરવા ગ્રંથકાર ઉપદેશ દે છે – यदन्तर्जल्पसंपृक्तमुत्प्रेक्षाजालमात्मनः । मूलं दुःखस्य तन्नाशे शिष्टमिष्टं परं पदम् ॥८५।। અંતર્વાચા વિકલ્પની – જાળ જે દુઃખ-મૂળ તે; ઉખેડી આત્મશાંતિ લ્યો, ઉત્તમ, અનુકૂળ એ. ૮૫ ભાવાર્થ – અંતરમાં વાણી રૂપે સ્કુરતા ખ્યાલ, તરંગે તે અંતર્જલ્પ છે, જેમકે કોઈ આવીને આત્મા સંબંધી પૂછે, તે તેને આ પ્રમાણે, આવાં દ્રષ્ટાંત આપીને, સંતેષકારક ઉત્તર આપ; અથવા આકાશગામિની લબ્ધિ પ્રગટે તે મેરુ પર્વત ઉપર કે કૈલાસ પર્વત ઉપર જવું, આકાશમાં રહી નીચે નદી, પર્વત, નગરે, લશ્કર વગેરે નિહાળતા જતાં પરિશ્રમ વિના જાત્રા થાય. આવા તરંગે સહિત કાલ્પનિક Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ ગ્રન્થ-યુગલ સૃષ્ટિ રચાય ? જાણે કે આકાશમાં વાદળાંની ઘનઘોર ઘટા છવાઈ ગઈ છે. ઈંદ્ર-ધનુષ્યથી પૂર્વ દિશા શેભે છે, પશ્ચિમમાં સૂર્ય વાદળાં નજીક તાપ રહિત પ્રકાશે છે અને આકાશમાં હલકા ફૂલ પરે ઊડીએ છીએ, આવી કલ્પનાઓ ઉપ્રેક્ષા કહેવાય છે. આવી કલ્પનાઓ કે ઉપરાઉપરી તરંગે ઊઠે તેને ઉÀક્ષાજાળ કહેવાય છે. તે આત્માને આત્મભાવે પરિણમવા ન દે, પણ ઇચ્છાઓ, સંકલ્પ આત્માને વ્યાકુળ કરે છે, તે આત્માના દુઃખનાં મૂળ છે એમ ગ્રંથકાર કહે છે તે યથાર્થ છે. “ક્યા ઇચ્છત? ખોવત સબે ! હે ઇચ્છા દુ:ખ-મૂલ; જબ ઈચ્છાકા નાશ તબ, મિટે અનાદિ ભૂલ.” તે જિન-વર્ધમાનાદિ સત્પરુષે કેવા મહાન મનેયી હતા! તેને મૌન રહેવું–અમૌન રહેવું અને સુલભ હતું, તેને સર્વે અનુકૂળ પ્રતિકૂળ દિવસ સરખા હતા તેને લાભ હાનિ સરખી હતી, તેને કેમ માત્ર આત્મસમતાર્થે હતે. કેવું આશ્ચર્યકારક કે, એક કલ્પનાને જય એક કપે થવા દુર્લભ, તેવી તેમણે અનંત કલ્પનાઓ કલ્પના અનંતમા ભાગે શમાવી દીધી !” –શ્રીમદ્ રાજચંદ્ર નાનપણની નાની સમજણમાં કેણ જાણે ક્યાંથીએ મેટી કલ્પનાઓ આવતી. સુખની જિજ્ઞાસા પણ ઓછી નહોતી અને સુખમાં પણ મહાલય, બાગબગીચા, લાડીવાડીનાં કંઈક માન્યાં હતાં; મેટી કલ્પના તે આ બધું શું છે તેની હતી. તે કલ્પનાનું એક વાર એવું રૂપ દીઠું પુનર્જન્મ નથી, પાપ નથી, પુણે નથી, સુખે રહેવું અને સંસાર ભેગવ એ જ કૃતકૃત્યતા છે. એમાંથી બીજી Page #280 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક-વિવેચન ૨૫૧ પંચાતમાં નહીં પડતાં, ધર્મની વાસનાએ કાઢી નાખી. કેાઈ ધર્મ માટે ન્યૂનાધિક કે શ્રદ્ધા-ભાવપણું રહ્યું નહીં. થેાડા વખત ગયા પછી એમાંથી એર જ થયું. જે થવાનું મેં કપ્યું નહાતું, તેમ તે માટે મારા ખ્યાલમાં હાય એવું કંઈ મારું પ્રયત્ન પણ નહેતું, છતાં અચાનક ફેરફાર થયા; કાઈ આર અનુભવ થયા, અને જે અનુભવ પ્રાથે શાસ્ત્રમાં લેખિત ન હેાય, જડવાદીઓની કલ્પનામાં પણ નથી, તેવે હતા. તે ક્રમે કરીને વધ્યા; વધીને અત્યારે એક ‘તુિ તુહિ’ના જાપ કરે છે.” -શ્રીમદ્ રાજચંદ્ર “જહાં કલપના——જલપના, તહાં માનું દુ:ખ છાંઈ; મિટે ક્લપના–જલપના, તબ વસ્તુ તિન પાઈ.” —શ્રીમદ્ રાજચંદ્ર આત્માની ચપળતા ટળી, સ્વસ્થતા પ્રગટે એ જ આત્માનું સહજ સ્વરૂપ છે. કલ્પનાજ૫ના ટળતાં શેષ સ્વરૂપ રહે છે તે જ પેાતાનું પરમપદ છે એમ ગ્રંથકાર કહે છે. એ પરમપદની પ્રાપ્તિના ક્રમ ગ્રંથકાર હવે જણાવે છે :अव्रती व्रतमादाय व्रती ज्ञानपरायणः । परात्मज्ञानसंपन्नः स्वयमेव परो भवेत् ॥ ८६ ॥ અ-વતી વ્રત ધારીને, જ્ઞાનાભ્યાસી વ્રતી રહે; કેવલજ્ઞાનથી પાત પરમાત્મદશા ગ્રહે. ૮૬ ભાવાર્થ : — ગાથા ૮૪ મીમાં વ્રત ત્યાગના ક્રમ જણાવ્યો છે, તે જ ક્રમ પરમપદની પ્રાપ્તિના છે; પરંતુ ત્યાં વિકલ્પ–ત્યાગના મુખ્ય લક્ષ છે. અહીં પરમપદ પ્રાપ્તિના લક્ષ છે. પરમપદ સુખ-સ્વરૂપ છે એમ જ્યારથી જીવથી મનાય છે, ત્યારથી જ તે પરમપદના ક્રમમાં રુચિવંત થાય -: Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ ગ્રન્થ-યુગલ છે. પિતાની શક્તિ વ્રત, નિયમ, સદાચાર પાળવા જેટલી ન દેખે તે ઉતાવળ કરી વ્રત લઈ લેકમાં ધર્માત્મા મનાવ વાની લાલચમાં તે લલચાતો નથી; તથા વ્રત, નિયમ લઈ તેડવા તે પરમપદના ક્રમને લજજાસ્પદ તથા પિતાના મનને નિર્બળ કરનાર માને છે, તેથી તેની શક્તિ પિતાની ન જણાય ત્યાં સુધી તે સમ્યફ દૃષ્ટિ મહાત્મા અવિરતિ ગૃહસ્થ પેઠે વર્તે છે પરંતુ અંતરંગમાં નિગ્રંથ દશા વધતી જાય, વ્રત નિયમને યોગ્ય સહનશીલતા, નિષ્કષાયતાની શક્તિનો સંચય થતું જાય, તેવા અભ્યાસમાં યથાશક્તિ પ્રવર્તે છે. દેશવિરતિ કે સર્વવિરતિ એગ્ય શક્તિ પ્રગટ થતાં અણુ કે મહાવ્રત સમ્યક દ્રષ્ટિ જીવ આદરે છે. અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાન કષાના અભાવે દેશવિરતિ આદરેલી હોવાથી તે મંદકષાયી જીવને પાપના વિકલ્પ પજવતા નથી કે સકુરતા જ નથી. પોતાની ભૂમિકાને ગ્ય શાંતિ તે અનુભવે છે અને આમેન્નતિ અર્થે પ્રત્યાખ્યાનાવરણ કષાયે મંદ પડે તે અર્થે સત્કૃતના અભ્યાસ દ્વારા ધર્મધ્યાન અને વિતરાગતાની વૃદ્ધિ થાય તેમ નિદભપણે અને મક્કમપણે તે પ્રવર્તે છે. આમ જ્ઞાનપરાયણ દેશવ્રતી કે મહાવ્રતી અંતરાત્મા પરમાત્મપદની ભાવનામાં કષાય નિવારતાં પ્રવર્તે છે. જ્યારે સંજવલન કષાયની મંદતા અપ્રમત્ત દશામાં વિશેષ થાય છે, ત્યારે તે મહાત્મા શ્રેણી માંડી સર્વ કષાય, ને-કષાયને ક્ષય કરી ક્ષીણહી બને છે. પછી અંતર્મુહૂર્તમાં પરમાત્મા બની જીવન્મુક્ત રૂપે સર્વ જીવને હિતકર, સ્વાભાવિક ઉપદેશ દેતા વિચારે છે. આ કૃતકૃત્ય મહાત્મા માનવ સમાજના મુકુટશિરોમણિ છે. તેમને લઈને આ અવની પણ પાવન Page #282 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક-વિવેચન ૨૫૩ બને છે, તેમના પ્રત્યક્ષ સમાગમમાં આવેલા યંગ્ય ભવ્ય જીને પરમપદની પરમ પ્રતીતિ પરમ પ્રગટપણે થાય છે. તેમનાં નિષ્કષાયી, પરમ જ્ઞાનથી પ્રગટેલાં ઉત્તમ વચનામૃતે, તે મહાભાગ્ય શ્રોતાઓના હૃદયમાં સેંસરાં ઊતરી જાય છે, અને પરમપદના કામમાં તેમને સહેજે ત્વરાથી આગળ વધવાની પ્રેરણા કર્યા કરે છે, વીર્ય શક્તિને પ્રગટાવે છે; અને અલ્પકાળમાં જેમનાં વચનામૃત તે પીએ છે, તેમના જેવા જ તેઓ બની જાય છે. ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષનાં ચરણારવિંદ, તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સભ્યપ્રતીતિ આવ્યા વિના સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી, અને આબેથી અવશ્ય તે મુમુક્ષુ જેનાં ચરણારવિંદ તેણે સેવ્યાં છે, તેની દશાને પામે છે. આ માર્ગ સર્વ જ્ઞાનીઓએ સેવ્યો છે, સેવે છે, અને સેવશે. જ્ઞાનપ્રાપ્તિ એથી અમને થઈ હતી, વર્તમાને એ જ માર્ગથી થાય છે અને અનાગત કાળે પણ જ્ઞાનપ્રાપ્તિને એ જ માર્ગ છે. સર્વ શાને બંધ લક્ષ જેવા જતાં એ જ છે.” –શ્રીમદ્ રાજચંદ્ર જેવી રીતે વ્રતના વિકલ્પ મોક્ષનું કારણ નથી, તેમ લિંગ એટલે વેષના વિકલ્પ પણ મેક્ષના હેતુ નથી. તેથી તેવા આગ્રહ ત્યાગવા ગ્રંથકાર આગળ કહે છે – लिङ्ग देहाश्रितं दृष्टं देह एवात्मनो भवः । न मुच्यन्ते भवात्तस्मात्ते ये लिङ्गकृताग्रहाः ॥८७॥ વેષ જે દેહને ધર્મ, દેહ સંસાર જીવને તરે સંસારથી તે ના, વેષ-આગ્રહ જેમને. ૮૭ Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ ગ્રન્થયુગલ ભાવાર્થ – આત્મા અને શરીર એ બનેની જાતિ જુદી છે. એક ચેતન છે, બીજું જડ છે. આત્માને આશ્રિત આત્મ-ધર્મો છે, શરીરને આશ્રિત શારીરિક ધર્મો છે; જ્ઞાનાદિ આત્મ-ધર્મો છે, રૂપ, રસ, ગંધ, સ્પર્શાદિ શરીરના ધર્મો છે; જ્ઞાનાદિની વૃદ્ધિ એ આત્મોન્નતિનું કારણ છે, રૂપાદિની શભા, વેષ-વ્યવહાર વગેરે દૈહિક ધર્મોનું માહાસ્ય સંસારવૃદ્ધિનું કારણ છે. આત્માથી ભિન્ન દેહને આધારે વેષ-વ્યવહાર હવાથી, દેહને આધારે જે સંસાર છે, તે સંસારભાની વૃદ્ધિનું કારણ વેષાદિના આગ્રહ બને છે. આમ વેષમાં આગ્રહ કરનારને મોક્ષ થતું નથી. કારણ કે તેને દેહ સંબંધી બાબતને આગ્રહ હોવાથી, દેહ–ભાવનાના ફળરૂપ ફરી દેહ ધારણ કરે પડે છે. ગાથા ૭૪ મી દેહ-ભાવના વિષે જણાવી છે, તે પ્રમાણે વેષના આગ્રહવાળા જીવોને દેહભાવના રહ્યા કરે છે, તેથી ફરી ફરી દેહ ધારણ કરી તે સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે. કેઈ કોઈ મતવાળા ગૃહસ્થવેષ(લિંગ)નું વિશેષ મહત્વ ગણે છે અને તેને આધારે ત્યાગી-વર્ગ પણ જીવી શકે છે એમ માને છે. તેમના ભગવાનનું વર્ણન પણ ગૃહસ્થ-વેષે વૈભવયુક્ત કરેલું હોય છે. તે તે અલ્પ વિચારે પણ અયુક્ત લાગે તેવું છે. કારણ કે સર્વ શાને લક્ષ મેહ ત્યાગવાને છે, પરંતુ ગૃહ વેષમાં મેહથી અલિપ્ત રહેવું અતિ અતિ દુષ્કર છે એમ અનુભવી જનેનું વારંવાર કથન છે. દરેકને અનુભવ તેમાં સાક્ષી પૂરે તેમ છે. ત્યાગ માર્ગ એ મેક્ષને રાજમાર્ગ છે. સર્વ પ્રધાન ધર્મોમાં તેની મુખ્યતા વર્ણવી છે તે દ્વારા ઉપાધિ છૂટે છે, Page #284 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક-વિવેચન ૨૫૫ પરાધીનતા ટળે છે, અનાથ મટી જીવ સનાથ થાય છે. બાહ્ય ત્યાગમાં ધ્યેયને પ્રાપ્ત કરવામાં અનુકૂળતાઓ વિશેષ છે. પણ અંતર્યાગ એ મોક્ષનું મૂળ છે. તેના વિના અનંત વાર બાહ્ય ત્યાગ ઉપાસ્યા છતાં જીવની મુક્તિ ન થઈ એમ મહાપુરુષે પિકારી પિકારીને કહી ગયા છે. અત્યંત જ્ઞાન હોય ત્યાં અત્યંત ત્યાગ સંભવે છે. અત્યંત ત્યાગ પ્રગટ્યા વિના અત્યંત જ્ઞાન ન હોય એમ શ્રી તીર્થંકરે સ્વીકાર્યું છે. આત્મપરિણામથી જેટલે અન્ય પદાર્થને તાદામ્યઅધ્યાસ નિવર્સ તેને શ્રી જિન ત્યાગ કહે છે. - તે તાદાભ્યઅધ્યાયનિવૃત્તિરૂપ ત્યાગ થવા અર્થે આ બાહ્ય પ્રસંગને ત્યાગ પણ ઉપકારી છે, કાર્યકારી છે. બાહા પ્રસંગના ત્યાગને અર્થે અંતર્યાગ કહ્યો નથી, એમ છે, તે પણ આ જીવે અંતર્ભાગને અર્થે બાહા પ્રસંગની નિવૃત્તિને કંઈ પણ ઉપકારી માનવી એગ્ય છે.” “પરિણામમાં તે જે અમૃત જ છે, પણ પ્રથમ દશાએ કાળક્ટ વિષની પેઠે મુઝવે છે, એવા શ્રી સંયમને નમસ્કાર.” “શરીરાદિ બળ ઘટવાથી સર્વ મનુષ્યથી માત્ર દિગંબરવૃત્તિએ વર્તીને ચારિત્રને નિર્વાહ ન થઈ શકે, તેથી જ્ઞાનીએ ઉપદેશેલી મર્યાદાપૂર્વક શ્વેતાંબરપણેથી વર્તમાન કાળ જેવા કાળમાં ચારિત્રને નિર્વાહ કરવાને અર્થે પ્રવૃત્તિ છે, તે નિષેધ કરવા યોગ્ય નથી. તેમ જ વસ્ત્રને આગ્રહ કરી દિગંબરવૃત્તિને એકાંત નિષેધ કરી વસ્ત્ર-મૂછદિ કારણથી ચારિત્રમાં શિથિલપણું પણ કર્તવ્ય નથી. Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ ગ્રન્થ-યુગલ દિગંબર અને શ્વેતાંબરપણું દેશ, કાળ, અધિકારીને ઉપકારને હેતુ છે. એટલે જ્યાં જ્ઞાનીએ જેમ ઉપદેશ્ય તેમ પ્રવર્તતાં આત્માર્થ જ છે.” -શ્રીમદ્ રાજચંદ્ર વેષના આગ્રહમાં કલ્યાણ નથી એમ ગ્રંથકારને આશય છે તેમ જ ઉત્તમ જાતિ આદિને આગ્રહ પણ મેક્ષનું કારણ નથી તે જણાવવા આગળ ગાથા કહે છે – जातिदेहाश्रिता दृष्टा देह एवात्मनो भवः । न मुच्यन्ते भवात्तस्मात्ते ये जातिकृताग्रहाः ॥८८॥ જાતિ જે દેહને ધર્મ, દેહ સંસાર જીવને; તરે સંસારથી તે ના, જાતિ–આગ્રહ જેમને. ૮૮ ભાવાર્થ – વેષને આધાર જેમ દેહ છે તેમજ જાતિ પણ દેહને આશ્રિત છે. જ્યાં આ દેહને જન્મ થયે હિય તે જાતિથી તે ઓળખાય છે. અમુક જાતિમાં અમુક જ્ઞાન આદિ આત્મિક ગુણ હોય જ એવો નિયમ નથી. તેથી જાતિની ઉત્તમતાથી આત્માની ઉત્તમતા ઠરતી નથી. તેથી જાતિ એ મેક્ષમાર્ગમાં કારણ ગણવું ગ્ય નથી. પ્રશ્ન :- “કઈ જાતિમાં મોક્ષ છે? ક્યા વેષમાં મોક્ષ? એને નિશ્ચય ના બને, ઘણા ભેદ એ દોષ.” ઉત્તર :- “જાતિ, વેષનો ભેદ નહિ, કહ્યો માર્ગ જો હોય; સાધે તે મુકિત લહે, એમાં ભેદ ન કોય.” શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર : શ્રીમદ્ રાજચંદ્ર લૌકિક ધર્મોમાં લેકમાન્ય બ્રાહ્મણાદિ જાતિને મુખ્ય ગણી છે, અને લૌકિક પ્રભાવ તેથી સચવાય છે. પણ અલગ્રંક મોક્ષમાર્ગ તે ભાવને આધારે પ્રવર્તે છે. દેહ, જાતિ કે વેષ આદિ બાહા કારણેની તેમાં મુખ્યતા નથી. Page #286 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક–વિવેચન જો ઇચ્છા પરમાર્થતા,કરો સત્ય પુરુષાર્થ; ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદો નહિ આત્માર્થ.” --—શ્રીમદ્ રાજચંદ્ર સંસારથી તરવું હાય તેણે લૌકિક આલંબનાનું માહાત્મ્ય ગાયા કરવું ઘટતું નથી. જાતિના આધાર દેહુ છે અને દેહ એ જ આત્માને સંસારપરિભ્રમણના હેતુ છે. તેથી જાતિના આગ્રહ કરનારા સંસારપરિભ્રમણથી છૂટતા નથી; આમ ગ્રંથકાર ન્યાયપૂર્વક સાબિત કરે છે. " યથાતથ્ય કલ્યાણું સમજાયું નથી તેનું કારણ વચનને આવરણ કરનાર દુરાગ્રહભાવ, કષાય રહ્યા છે. દુરાગ્રહભાવને લીધે મિથ્યાત્વ શું છે તે સમજાય નહીં; દુરાગ્રહને મૂકે કે મિથ્યાત્વ દૂર ખસવા માંડે. કલ્યાણને અકલ્યાણ અને અકલ્યાણુને ક્લ્યાણુ સમજે તે મિથ્યાત્વ. દુરાગ્રહાદિ ભાવને લીધે જીવને કલ્યાણનું સ્વરૂપ બતાવ્યા છતાં સમજાય નહીં. કષાય, દુરાગ્રહાદિમુકાય નહીં તે પછી તે વિશેષ પ્રકારે પીડે છે.” ૨૫૭ “જે કાંઈ કહ્યું છે તે કદાગ્રહ કરવાને કહ્યું નથી. આત્માની શુદ્ધિથી જેટલું કરશે। તેટલું હિતકારી છે. અશુદ્ધિથી કરશે। તેટલું અહિંતકારી છે; માટે શુદ્ધતાપૂર્વક સત સેવવાં. અમને તો બ્રાહ્મણુ, વૈષ્ણવ ગમે તે સમાન છે. જૈન કહેવાતા હાય, અને મતવાળા હોય તે તે અર્હિતકારી છે; મતરહિત હિતકારી છે.” ઉપદેશછાયા : શ્રીમદ્ રાજચંદ્ર “જ્યાં સુધી અને ત્યાં સુધી જ્ઞાની પુરુષનાં વચનને લૌકિક આશયમાં ન ઉતારવાં; અથવા અલૌકિક દૃષ્ટિએ વિચારવાં ચેાગ્ય છે; અને જ્યાં સુધી અને ત્યાં સુધી લૌકિક ૧૭ Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ ગ્રન્થ-યુગલ પ્રશ્નોત્તરમાં પણ વિશેષ ઉપકાર વિના પડવું ન ઘટે; તેવા પ્રસંગેથી કેટલીક વાર પરમાર્થદ્રષ્ટિ ક્ષેભ પમાડવા જેવું પરિણામ આવે છે.” –શ્રીમદ્ રાજચંદ્ર હવે, વેષ વા જાતિને આગડ જેમનાં શામાં હોય તેની શ્રદ્ધા કરનાર પણ પરમપદને પ્રાપ્ત કરી ન શકે એવો અભિપ્રાય જણાવવા ગ્રંથકાર આગળની ગાથા કહે છે – जातिलिङ्गविकल्पेन येषां च समयाग्रहः ।। तेऽपि न प्राप्नुवन्त्येव परमं पदमात्मनः ।।८९।। જાતિવેશ-વિકલ્પને, શાસ્ત્ર-આગ્રહ જે ગ્રહે, તે ય પામે ન આત્માનું, પરમપદ મોક્ષ જે. ૮૯ ભાવાર્થ – દેવ, ગુરુ અને શાસ્ત્રની શ્રદ્ધાને આધારે મોક્ષમાર્ગ પ્રતીત કરી જીવો મોક્ષને અર્થે પુરુષાર્થ કરે છે. શાસ્ત્રને આધારે આ કાળમાં દેવ, ગુરુના સ્વરૂપને નિર્ણય થાય છે. સલ્ફાસ્ત્રને બદલે કુશાસ્ત્રને આગમ માની જે પ્રવર્તે તેને સભ્રદ્ધા હોઈ શકે નહીં તેવા જીવને મેક્ષ પણ થાય નહીં. “સત્યાર્થ શાસ્ત્રનું સ્વરૂપ – શાસ્ત્ર તે છે કે જે સર્વજ્ઞ વીતરાગનું બેધેલું હોય, કેઈ વાદી પ્રતિવાદી જેનું ઉલ્લંઘન કરી શકે નહીં એવું હોય, પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણથી જેમાં વિરોધ ન આવે તેવું હેય, વસ્તુનું સ્વરૂપ જેવું હોય તે ઉપદેશ જેમાં હોય, સર્વ જીવેને હિતકારી હોય તથા કુમાર્ગને નિષેધ કરનાર હેય. આ છ વિશેષણેયુક્ત હોય તે સાચાં શાસ્ત્ર છે.” પરમાગમના અભ્યાસ વિના જે કાળ જાય છે, તે વ્યર્થ વહ્યો જાય છે. સ્વાધ્યાય વિના શુભ ધ્યાન થતું નથી, Page #288 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક-વિવેચન ૨૫૯ સ્વાધ્યાય વિના પાપથી છુટાતું નથી, કષાયની મંદતા થતી નથી. સશાસ્ત્રના સેવન વિના સંસાર, દેહ, ભેગો ઉપરથી વૈરાગ્ય ઊપજતું નથી. સર્વ વ્યવહારની ઉજજવળતા, પરમાર્થના વિચાર આગમના સેવનથી જ થાય છે. શ્રતના સેવનથી જગતમાં માન્યતા, ઉચ્ચતા, ઉજજવળ યશ, આદર– સત્કાર પમાય છે.” સમાધિ–સપાન જીવનને ઉન્નત બનાવવામાં આમ આગમ ઉપકારી છે. માટે સદેષ આગમને સશાસ્ત્ર માનવાની ભૂલ જીવ કરે, તે તે પરમપદની પ્રાપ્તિને ચૂકી જાય એવું જોખમ તેમાં છે તે જણાવવા આ ગાથા ગ્રંથકારે પ્રકાશી છે. વેદાંતમાં પણ બ્રાહ્મણને જ સંન્યાસ-દીક્ષા આપવામાં આવે છે એટલે જાતિની મુખ્યતા ગણાય છે. અમુક જાતિના બ્રાહ્મણોને પણ સંન્યાસ દીક્ષા અપાતી નથી. અમુક જ્ઞાતિઓને વેદનું વાંચન-શિક્ષણ પણ નિષેધવામાં આવ્યું છે. તે પ્રમાણે જૈન આગમનો અભ્યાસ ગૃહસ્થને નિષેધ છે, એમ રૂઢિ થઈ પડી છે. અમુક જ્ઞાતિઓને જૈનદીક્ષા ન મળે એમ જૈનમાર્ગમાં પણ રૂઢ થતું જાય છે. અમુક લિંગ વિના મેક્ષ ન થાય એમ પણ માન્યતા જૈનધર્મમાં થઈ પડી છે. તે સઘળાને વિરોધ કરતી આ પ્રાચીન ગાથા બહુ વિચારણીય છે. - જે આગમમાં જાતિ અને વેષને આગ્રહ હોય તે આગમને માન્ય કરનારને પરમપદની પ્રાપ્તિ થતી નથી. આવું સ્પષ્ટ આ ગાથામાં શ્રી પૂજ્યપાદ સ્વામીએ, તે વખતની માન્યતાઓ વિરુદ્ધ પિતાને સુધારે રજૂ કરવા, લખ્યું જણાય છે. Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ ગ્રન્થ-યુગલ હવે મેહના ઉદયે જીવની શી દશા થાય છે તે વર્ણવવા ગ્રંથકાર આગળની ગાથા કહે છે – __यत्यागाय निवर्तन्ते भोगेभ्यो यदवाप्तये । - प्रीति तत्रैव कुर्वन्ति द्वेषमन्यत्र मोहिनः ॥९॥ દેહ-પ્રીતિ જવા ત્યાગ્યા- ભેગ, નિસ્પૃહતા થવા; ત્યાં જ મેહધની પ્રીતિ, ઈચ્છે વૈરાગ્ય ત્યાગવા. ૯૦ ભાવાર્થ – ઉચ્ચ જાતિના જીવ ઉત્તમ લિંગરૂપ દીક્ષા લે છે, ભેગોને ત્યાગ કરે છે, તપ આદિ લેશે સહન કરે છે. તે દ્વારા દેહાધ્યાસ, સુકુમારતા, શાતાશીલિયું વર્તન તજવા ઈચ્છે છે, ત્યાગની મૂર્તિને દેખાવ પણ કરે છે, તેમ છતાં જાતિ, વેષના કે કુશાસ્ત્રના અભિનિવેશને કારણે મિથ્યાત્વ મેહને ઉદય થતાં ત્યાગ, સહનશીલતા, જિતેંદ્રિયતા આદિનો લક્ષ મંદ પડી જાય છે, ત્યારે દેહાધ્યાસ પ્રત્યે પ્રીતિ થાય છે, ભોગ, મહત્તા, ઐશ્વર્ય પ્રિય લાગે છે અને વીતરાગતા, મેક્ષ, તપ આદિ સાધને પ્રત્યે અરુચિ થતી જાય છે. અઢાર દૂષણ રહિત વીતરાગ દેવ, નિગ્રંથ સમ્યક દ્રષ્ટિ ગુરુ અને કેવળી ભગવંત શ્રી તીર્થંકરે પ્રરૂપે ધર્મ માનનાર, ત્યાગ-વૈરાગ્યમાં વર્તતા જીને પણ મિથ્યાત્વમેહનીય કર્મના ઉદયે વિપરીત સમજણ થાય છે, વર્તન પણ વિપરીત કરતા જોવામાં આવે છે. જૈનમંદિરમાં શ્રી વીતરાગ ભગવંતનાં પવિત્ર દર્શન, પૂજન, વંદન નિમિત્તે જાય તે પણ સરાગ દેવદેવીઓ પ્રત્યે વિશેષ માન્યતા રાખતા, ભાવથી દર્શન–સ્તવન કરતા જેવામાં આવે છે. કારણ કે વીતરાગ ભગવાન પાસેથી તે Page #290 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક-વિવેચન ૨૬૧ ધન, પુત્રાદિની ઈચછા રાખવી વ્યર્થ માની, આ દેવદેવીઓનું માહાસ્ય ઘણું જૈન દેરાસરેમાં વધતું જાય છે તે મેહનું જ માહાભ્ય છે. વળી આ કાળમાં મોક્ષ ન થાય એવી વિશેષ ચર્ચા થઈ પડ્યાથી દેવલેકનાં સુખની પ્રાપ્તિ કરવાની, ધર્મ આરાધતા જીવની અભિલાષા રહ્યા કરે છે, તે આ લેકના સુખની આશા તો રહે જ એમાં નવાઈ જેવું નથી. - “અજ્ઞાનીઓ આજ કેવળજ્ઞાન નથી, “મોક્ષ નથી એવી હનપુરુષાર્થની વાતો કરે છે. જ્ઞાનીનું વચન પુરુષાર્થ પ્રેરે તેવું હોય. અજ્ઞાની શિથિલ છે તેથી એવાં હીન પુરુષાર્થનાં વચને કહે છે. પચમકાળની, ભવસ્થિતિની, દેહદુર્બળતાની કે આયુષ્યની વાત ક્યારેય પણ મનમાં લાવવી નહીં; અને કેમ થાય એવી વાણું પણ સાંભળવી નહીં.” જ્ઞાની પુરુષનાં વચનોનું અવલંબન લેવાથી જાણપણું થાય. સાધન છે તે ઉપકારના હેતુઓ છે. જેવા જેવા અધિકારી તેવું તેવું તેનું ફળ. સત્પરુષના આશ્રયે લે તે સાધનો ઉપકારના હેતુઓ છે. પુરુષની દ્રષ્ટિએ ચાલવાથી જ્ઞાન થાય છે. પુરુષોનાં વચનો આત્મામાં પરિણામ પામ્ય મિથ્યાત્વ, અત્રત, પ્રમાદ અશુભગ વગેરે બધા દોષે અનુક્રમે મેળા પડે. આત્મજ્ઞાન વિચારવાથી દોષ નાશ થાય છે. પુરુષો પિકારી પિકારીને કહી ગયા છે, પણ જીવને લેકમાર્ગમાં પડી રહેવું છે અને લોકેત્તર કહેવરાવવું છે ને દેષ કેમ જતા નથી એમ માત્ર કહ્યા કરવું છે. લેકનો ભય મૂકી સપુરુષોનાં વચને આત્મામાં પરિણમાવે તે સર્વ દેષ Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ ગ્રન્થ-યુગલ જાય. જીવે મારાપણું લાવવું નહીં. મોટાઈ ને મહત્તા મૂક્યા વગર સમ્યકત્વનો માર્ગ આત્મામાં પરિણામ પામવો કઠણ છે.” ઉપદેશછાયા-શ્રીમદ્ રાજચંદ્ર હવે મિથ્યાત્વમાં જે વિપરીત દ્રષ્ટિ જીવની હોય તેનું વૃષ્ટાંત સહિત વર્ણન ગ્રંથકાર મુનિ મહારાજ કરે છે - अनन्तरज्ञः सन्धत्ते दृष्टि पङ्गोर्यथाऽन्धके । संयोगाद् दृष्टिमङ्गेऽपि संधत्ते तद्वदात्मनः ॥९१॥ પાંગળ અંધ-બંધે ત્યાં, પંગુની દ્રષ્ટિ અંધમાં– આરોપ મૂઢ, તે રીતે આત્માની દૃષ્ટિ અંગમાં. ૯૧ ભાવાર્થ-એક વનમાં આંધળો માણસ એકલે જઈ ચઢેલે. વનમાં દાવાનલ લાગે, તેને ગરમ પવન તેને લાગે, ભડકાના અવાજ અને પશુ દડદડ કરતાં તેને અવાજથી તેને પણ ભય લાગ્યું કે હવે અહીં બળી મરાશે, કેઈ બચાવે તે સારું એમ વિચારી તેણે બૂમ પાડી કે હું આંધળો છું, મને કોઈ બચાવો, બચાવે. તે જ વનમાં થોડે દૂર કઈ ભૂલે માણસ પરાણે પરાણે ત્યાં આવી ચઢેલો, તેણે પણ ઝપાટાબંધ આગ પ્રસરતી જોઈ; ચારે બાજુ અગ્નિ ફરી વળશે તે બળી મરવું પડશે એવા ભયમાં તે હતું, તેવામાં આંધળાની બૂમ તેણે સાંભળી, તેથી તે માટે સાદે બેલવા લાગ્યું કે ભાઈ, આ બાજુ હું બેલું છું તેને આધારે તું આવ. અહીં હજુ આગ આવી લાગી નથી. એમ કહી તે તેના તરફ પરાણે પરાણે ખસવા લાગ્યું અને તેને હોંકારાથી બેલાવવા લાગે. હાથમાં લાકડી અને ગભરાયેલે તે આંધળે પાંગળા પાસે આવી પહોંચે. બન્નેએ ઠરાવ કર્યો કે આંધળાને ખભે Page #292 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક-વિવેચન પાંગળે એસવું અને પાંગળા જે દિશામાં જવાનું ડાબા જમણી કહે તેમ આંધળે ચાલવું. આમ કરતાં તે વન ઓળંગીને વસ્તીવાળા પ્રદેશમાં સહીસલામત આવી પહોંચ્યા. દૂરથી જોનારને કોઈ એક માણસ લાકડી લઈને ચાલતા આવે છે એમ લાગતું, પણ પાસે આવે ત્યારે જોનારને ખબર પડે કે ચાલનાર આંધળા છે અને દેખતા માણુસ પાંગળા છે, તે તેને કહે તે પ્રમાણે આંધળા ચાલે છે, આંધળાના પગ કામ કરે છે, અને દેખતાની આંખા તથા અવાજ આંધળાને ચાલવામાં મદદરૂપ થાય છે. ૨૬૩ આ પૃષ્ટાંત લક્ષમાં લઈને ગ્રંથકાર કહે છે કે દૂરથી જોનાર એ જણ આવે છે એમ જાણતા નથી, તેથી તે બન્નેના સંયાગને લીધે અજાણ્યા માણસ પાંગળાની દૃષ્ટિના અંધમાં આરેાપ કરે છે એટલે ચાલે છે તે જ જુએ છે એમ માને છે; તેવી જ રીતે આત્મા અને દેહના સંયેાગને જે, એ દ્રવ્યો ભિન્ન છે એમ, જાણતા નથી, તે આત્માની હૃષ્ટિના દેહમાં આરોપ કરે છે; એટલે દેહ પણ દેખે છે એમ અજાણ્યા, વિજ્ઞાનરહિત જીવ જાણે છે, માને છે. “જે દ્રષ્ટા છે દૃષ્ટિના, જે જાણે છે રૂપ; અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવસ્વરૂપ.’ “દેહ માત્ર યેાગ છે, વળી જડ, રૂપી, દૃશ્ય; ચેતનનાં ઉત્પત્તિ લય, કોના અનુભવ વશ્ય ’ —શ્રીમદ્ રાજશ્ચંદ્ર અનંત વાર દેહને અર્થે આત્મા ગાળ્યા છે. જે દે આત્માને અર્થે ગળાથે તે દેહે આત્મવિચાર જન્મ પામવા યેાગ્ય જાણી, સર્વે દેહાર્થની કલ્પના છેડી દઈ, એક માત્ર Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ ગ્રન્થ યુગલ આત્માર્થમાં જ તેના ઉપયોગ કરવા, એવા મુમુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય જોઈએ.” હવે આંધળા અને પાંગળા કે દેહ અને આત્મા ભિન્ન જાણે છે તે મિથ્યા આરેાપની ભૂલ નથી કરતા પણ જેમ છે તેમ જુએ છે, એ વિષે ગ્રંથકાર આગળ ગાથા કહે છે ઃ— दृष्टभेदो यथा दृष्टि पङ्गोरन्धे न योजयेत् । तथा न योजयेद्देहे दृष्टात्मा दृष्टिमात्मनः ॥ ९२ ॥ ભેદ-જ્ઞાની ન રંગુની, વૃષ્ટિ અંધ વિષે લહે; જ્ઞાની તેમ ન આત્માની, દૃષ્ટિ દેહ વિષે ગ્રહે. ૯૨ ભાવાર્થ :- દેહતૃષ્ટિ જેની ટળી છે અને દેહથી ભિન્ન, જાણનાર અંતરમાં કેાઈ વસે છે તેને જેને નિર્ણય થયા છે એવા અંતરાત્મા (અંતરજ્ઞ) કે ભેદ જાણનાર જ્ઞાની પુરુષ ભૂલથી એકને બીજા રૂપે કે એકના ગુણુને ખીજાના ગુણ રૂપે માનતે નથી. ગયા શ્લેાકમાં દૃષ્ટાંત આપ્યું છે તે આંધળાને, ભેદ જાણનાર આંધળા જાણે છે અને પાંગળાને પાંગળા જાણે છે; આંધળામાં ચાલવા આદિ ક્રિયા કરવાની શક્તિ છે અને પાંગળામાં જોવાની, માર્ગ બતાવવાની શક્તિ છે; એમ જેમ છે તેમ, અંતર જેનું ભેદાયું છે તે જાણે છે. તેથી પાંગળાની હૃષ્ટિના આંધળામાં તે આરોપ કરતા નથી, તથા એક જ માણસ આવે છે એમ તે જાણતા નથી. બન્નેને મન્નેના યથાર્થ રૂપે જાણે છે. તેમજ અંતર્ભેદ જાણનાર જ્ઞાની પુરુષ દેહને જડ, રૂપી, દૃશ્ય, પુગલના સંયાગરૂપ જાણે છે. તે દેહમાં જાણવાની Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૬૫ સમાધિશતક-વિવેચન શક્તિ નથી, કોઈ ચલાવે તે ચાલવાની શક્તિ છે. આ મને અનુકૂળ છે, પથ્ય છે, ઈષ્ટ છે એમ દેહને ખબર પડે એવું કોઈ કાળે બને તેમ નથી. “દેહ ન જાણે તેહને, જાણે ન ઈન્દ્રી, પ્રાણ; આત્માની સત્ત વડે, તેહ પ્રવર્તે જાણ. સર્વ અવસ્થાને વિષે, ન્યારો સદા જણાય; “પ્રગટરૂપ ચૈતન્યમય, એ એંધાણ સદાય.” –શ્રીમદ્ રાજચંદ્ર તેથી જ્ઞાની જડ એવા દેહની ક્રિયાને આત્માને ધર્મ માનતા નથી, રેગ આદિ શારીરિક ધર્મોથી આત્મહાનિ થતી માનતા નથી, તથા શરીર પુષ્ટ થાય તેને આત્માની પુષ્ટિ લેખતા નથી. તેમજ આંખ દેખે છે, કાન સાંભળે છે, હાથ પૂજા કરે છે કે પગ યાત્રા કરે છે એમ જ્ઞાની માનતા નથી. જાણવાની, સમજવાની, શુભાશુભ ભાવ કરવાની શક્તિ દેહમાં નથી, આત્મામાં છે. ચેતન પિતાના ભાવે ઓળખી શુદ્ધ સ્વભાવમાં પરિણમે તે આત્માને આનંદ પામે અને પુત્ર ગલમાં સુખ શોધવાની કુટેવ ભૂલી જાય, પરિણામે મુક્ત થાય. “ચેતન જે નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ; વર્તે નહિ નિજ ભાનમાં, કર્તા કર્મ પ્રભાવ” –શ્રીમદ્ રાજચંદ્ર કૂતરાં સૂકાં હાડકાં ચાવે છે, તે તાળવામાં વાગતાં લેહી નીકળે ત્યારે હાડકાંમાંથી રસ ઝરે છે એમ ભૂલથી માને છે, તેમ ઈચ્છેલી વસ્તુ મળતાં ઈચ્છાની શાંતિથી સુખ જીવને સમજાય છે, તે ચામડાના દેહથી મળ્યું એમ અજ્ઞાની માને છે, તેથી દેહદૃષ્ટિ છૂટતી નથી. પરંતુ જ્ઞાની પુરુષે Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ ગ્રન્થ-યુગલ તે આત્માને અનંત સુખનું ધામ માને છે, તેથી તેમાં વૃત્તિ નિરંતર રાખે છે. “સુખધામ અનંત સુસંત ચહી, દિનરાત્ર રહે તદૂધ્યાનમહીં; પરશાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે વર તે જય તે.” – શ્રીમદ્ રાજચન્દ્ર હવે જ્ઞાનભૂમિકા અને અજ્ઞાનભૂમિકાવાળા શાને વિભ્રમ કે બેભાનપણું માને છે તે વિષે ગ્રંથકાર કહે છે – सुप्तोन्मत्ताद्यवस्थैव विभ्रमोऽनात्मदर्शिनाम् । विभ्रमोऽक्षीणदोषस्य सर्वावस्थाऽऽत्मदर्शिनः ॥९३।। ઊંઘ, ઉન્મત્તતાદિ ય, ભ્રાંતિ ના આત્મ-દર્શીનાં; મેહાધીન બધે વર્તે, અહંભાવે જ ભ્રાંતિમાં. ૯૩ ભાવાર્થ – જેણે દેહથી ભિન્ન એવા આત્માને માન્ય નથી એવા અનાત્મદશી કે દેહદૃષ્ટિ જીવને ઊંઘ કે ઉન્મત્ત દશા આદિ જ બેભાન અવસ્થા સમજાય છે. કારણકે ઊંઘમાં જીવને પોતાની પથારી પાસે રહેલા શત્રુ-મિત્રનું પણ ભાન નથી; આખું જગત તેને શૂન્ય સમાન લાગે છે. તેમ જ સ્વમમાં તેને નવી સૃષ્ટિ દેખાય છે, જે કંઈ છે જ નહીં. આવી વિપરીતતા ઊંઘમાં હોય છે, તેને વિશ્વમ કે ભ્રાંતિ કહે છે. ઉન્મત્ત દશામાં પણ જીવને આ મારું કે આ પારકુ, આ હિતકારી કે અહિતકારી એવું કંઈ ભાન હેતું નથી; વગર કારણે હસે છે, કેઈને મારે છે, ચેરી કરે છે, માર ખાતાં પણ હસે છે. ગાંડપણની આવી વિપરીતતાને પણ વિશ્વમ કહેવાય છે. વ્યસન આદિની પરાધીનતામાં વર્તતા જીવે પણ જાણે છે કે મારી અપકીર્તિ થાય છે, ધન હરાઈ જાય છે, જે થી ભિન્ન એ દશ આ અનાત્મદશી Page #296 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક-વિવેચન ૨૬૭ ઉત્પન્ન થાય છે, મરણ સુધીનું જોખમ તેમાં રહેલું છે, છતાં વ્યસનનાં કલ્પિત સુખમાં અંધ બની ખુવારીને રસ્તે જ વેગભેર દોડ્યો જાય છે. આ પણ ગાંડપણુ કે બેભાનપણું છે. આ બધી લૌકિક દ્રષ્ટિ છે, તરત સમજાય તેમ છે. પરંતુ જ્ઞાની પુરુષની સમજણ તેથી જુદી જ છે. જેણે દેહથી ભિન્ન, સાવ સ્પષ્ટ આત્મા જાણે છે, માન્ય છે, એવા આત્મદ્રષ્ટિ અંતરાત્માને તે જેના મિથ્યાત્વ આદિ દેષને અભાવ થયો નથી એવા બહિરાત્માની સર્વ અવસ્થાસ્વમ, જાગૃત કે ઉન્મત્ત આદિ–વિભ્રમરૂપ, ગાંડપણ જેવી છે. અજ્ઞાની અહંતની પૂજા કરતે હેય, આગમ ભણત હોય કે જ્ઞાનીનાં વચનો બીજાને કહી સંભળાવતે હેાય, તે પણ મિથ્યાત્વને તેને ઉદય છે તેથી તેનું કરેલું કેઈ કાર્ય મોક્ષમાર્ગને સાધનાનું નથી, તેથી તેની બધી અવસ્થા જ્ઞાનીને બ્રાંતિમય લાગે છે. અજ્ઞાનીને નિરંતર ભ્રાંતિ વર્તે છે, તેવી જ રીતે દર્શનમેહને જેને અભાવ થયે છે, એવા જ્ઞાની પુરુષની સર્વ અવસ્થા—ઊંઘ ઉન્મત્તતા આદિ પણ–મિથ્યાત્વપરિણામ રહિત હોવાથી સમ્યક ગણાય છે; તે ઉન્મત્ત આદિ દશામાં આત્મદર્શનને પ્રતિબંધ નથી, સ્વરૂપસંવેદના કે આત્મજ્ઞાન જતું રહેતું નથી ઇઢિયે ઊંઘને લઈને પોતપિતાના વિષયમાં પ્રવર્તતી નથી તેથી સ્વપ્રદશા કહેવાય છે. સમકિત નામના આત્મગુણનું પરિણમન નિદ્રામાં પણ સમ્યક પ્રકારે થાય છે. રેગથી મૂછ, ગાંડપણ જણાય તે પણ સમ્યફદ્રષ્ટિની સમજણ, ભાવના, રુચિ, વાસના પલટાઈ જતાં નથી. માત્ર મિથ્યાત્વના ઉદયે જ સમ્યફભાવ, આત્મજ્ઞાનને અભાવ થાય છે. Page #297 -------------------------------------------------------------------------- ________________ એ કરી ઉમર જેવા વેદ છે, ૨૬૮ ગ્રન્થયુગલ “જે આત્માને અંતર્યાપાર (અંતર્પરિણામની ધારા) તે, બંધ અને મોક્ષની (કર્મથી આત્માનું બંધાવું અને તેથી આત્માનું છૂટવું) વ્યવસ્થાને હેતુ છે માત્ર શરીરચેષ્ટા બંધમેક્ષની વ્યવસ્થાને હેતુ નથી. વિશેષ ગાદિ વેગે જ્ઞાની પુરુષના દેહને વિષે પણ નિર્બળપણું, મંદપણું, સ્લાનતા, કંપ, દ, મૂચ્છ, બાહ્ય વિશ્વમાદિ દ્રષ્ટ થાય છે, તથાપિ જેટલું જ્ઞાને કરીને, બધે કરીને, વૈરાગ્યે કરીને આત્માનું નિર્મળપણું થયું છે, તેટલા નિર્મળપણુએ કરી તે રોગને અંત પરિણામે જ્ઞાની વેદે છે, અને વેદતાં કદાપિ બાહ્ય સ્થિતિ ઉન્મત્ત જોવામાં આવે તે પણ અંતર્પરિણામ પ્રમાણે કર્મબંધ અથવા નિવૃત્તિ થાય છે. શ્રીમદ્ રાજચંદ્ર કઈ પ્રશ્ન કરે કે શાસ્ત્રાભ્યાસ અને તેના પરાવર્તનમાં રાતદિવસ રહેનાર અજ્ઞાનીને મિક્ષ થાય કે નહીં ? તેના ઉત્તરમાં આગળની ગાથા ગ્રંથકાર દર્શાવે છે – વિવિતાકાત્રોડ િર નાકર મુરા देहात्मदृष्टिातात्मा सुप्तोन्मत्तोऽपि मुच्यते ॥९४।। અજ્ઞાની જાણ સૌ શાસ્ત્રો, જાગે તે ય મુકાય ના જ્ઞાની ગાંડ, સૂતા તેયે – મુકાય, મુનિ ભાખતા. ૯૪ ભાવાર્થ – શા એ જ્ઞાની પુરુષેએ જીવને ઉપકાર થવા અર્થે કહેલાં છે, તેથી જીવને યેગ્યતા પ્રાપ્ત થાય છે. પરંતુ પરમાર્થ આત્મા શાસ્ત્રમાં વર્તતા નથી, તેથી જ્ઞાની પુરુષ દ્વારા શાસ્ત્રોને પરમાર્થ સમજવા યંગ્ય છે. શમ, સંવેગાદિ ગુણે ઉત્પન્ન થયે, અથવા વૈરાગ્યવિશેષ, નિષ્પક્ષપાતતા થયે, કષાયાદિ પાતળાં પડ તથા કંઈ Page #298 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક-વિવેચન ૨૬૯ પણ પ્રજ્ઞાવિશેષથી સમજ્યાની ગ્યતા થયે જે સરગમે સમજવા યોગ્ય અધ્યાત્મગ્રંથે, ત્યાં સુધી ઘણું કરી શસ્ત્ર જેવા છે, તે પોતાની કલ્પનાએ જેમ તેમ વાંચી લઈ, નિર્ધારી લઈ, તે અંતર્મદ થયા વિના અથવા દશા ફર્યા વિના, વિભાવ ગયા વિના પિતાને વિષે જ્ઞાન કરે છે, અને કિયા તથા શુદ્ધવ્યવહારરહિત થઈ વર્તે છે, એ ત્રીજે પ્રકાર શુષ્કઅધ્યાત્મીને છે. ઠામ ઠામ જીવને આવા પેગ બાઝે તેવું રહ્યું છે. ' –શ્રીમદ્ રાચંદ્ર અથવા તે શામાં બધું ય છે. શાસ્ત્રથી બીજું જ્ઞાની શું કહેવાના છે? શાસ્ત્રથી વિરુદ્ધ કહે તે માનવા ગ્ય નથી; આમ વગર સમયે શાસ્ત્રને અભિનિવેશ કરનારા પણ ઘણું હોય છે. આત્માર્થ સિવાય, શાસ્ત્રની જે જે પ્રકારે જીવે માન્યતા કરી કૃતાર્થતા માની છે, તે સર્વ “શાસ્ત્રીય અભિનિવેશ” છે. સ્વછંદતા ટળી નથી, અને સત્સમાગમને ચુંગ પ્રાપ્ત થયે છે, તે ગે પણ સ્વચ્છેદના નિર્વાહને અર્થે શાસ્ત્રના કેઈ એક વચનને બહુ વચન જેવું જણાવી, છે મુખ્ય સાધન એવા સત્સમાગમ તેને સમાન કે તેથી વિશેષ ભાર શાસ્ત્ર પ્રત્યે મૂકે છે, તે જીવને પણ “અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ” છે. આત્મા સમજવા અર્થે શારે ઉપકારી છે, અને તે પણ સ્વચછદરહિત પુરુષને એટલે લક્ષ રાખી સક્શાસ્ત્ર વિચારાય તે તે “શાસ્ત્રીય અભિનિવેશ ગણવા યોગ્ય નથી. સંક્ષેપથી લખ્યું છે” , “આત્મસ્વભાવની નિર્મળતા થવાને માટે મુમુક્ષુ જીવે બે સાધન અવશ્ય કરીને સેવવા યોગ્ય છે, સંસ્કૃત અને સત્ Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ ગ્રન્થ-યુગલ સમાગમ. પ્રત્યક્ષ સત્પુરુષોના સમાગમ કવચિત્ કવચિત્ જીવને પ્રાપ્ત થાય છે, પણ જો જીવ સદૃષ્ટિવાન હોય તે સદ્ભુતના ઘણા કાળના સેવનથી થતા લાભ પ્રત્યક્ષ સત્પુરુષના સમાગમથી બહુ અલ્પકાળમાં પ્રાપ્ત કરી શકે છે; કેમકે પ્રત્યક્ષ ગુણાતિશયવાન નિર્મળ ચેતનના પ્રભાવવાળાં વચન અને વૃત્તિક્રિયાચેષ્ટિતપણું છે. જીવને તેવા સમાગમયેાગ પ્રાપ્ત થાય એવું વિશેષ પ્રયત્ન કર્ત્તવ્ય છે. તેવા યાગના અભાવે સત્ક્રુતના પરિચય અવશ્ય કરીને કરવા ચેાગ્ય છે. શાંતરસનું જેમાં મુખ્યપણું છે, શાંતરસના હેતુએ જેના સમસ્ત ઉપદેશ છે, સર્વે રસ શાંતરસગર્ભિત જેમાં વર્ણવ્યાં છે, એવાં શાસ્ત્રને પરિચય તે સશ્રુતના પરિચય છે.’’ —શ્રીમદ્ રાજચંદ્ર જે જીવ એકલાં શાસ્ત્રાના રાત-દિવસ પરિચય કરે પણ દેહાધ્યાસ ન તજે, તેના મેાક્ષ થતા નથી એમ આ ગાથામાં કહ્યું છે, પણ જ્ઞાની પુરુષ ઊંઘ કે ઉન્મત્ત દશામાં પણ નિર્જરા અખંડપણે કરતા હાવાથી તે મુક્ત થાય છે એ ભાવ ગાથાના ઉત્તરાર્ધમાં જણાવ્યો છે. તેથી મુક્તિની ઇચ્છા જેણે કરવી તેણે તે મેક્ષમાર્ગે પ્રવર્તતા મહાપુરુષની આજ્ઞાએ વર્તવું એ જ સુગમ ઉપાય છે. હવે આત્મહિત કરવાની ઇચ્છા છે અને તે ઇચ્છા ક્યાં યથાર્થ થશે તે જેણે જાણ્યું છે તેને શ્રદ્ધા આદિ અત્મગુણા પ્રગટી ધ્યાન-લીનતા પ્રાપ્ત થાય છેતે વિષે ગાથા કહે છે :-- यत्रवाहितधीः पुंसः श्रद्धा तत्रैव जायते । यत्रैव जायते श्रद्धा चित्तं तत्रैव लीयते ।। ९५ ।। બુદ્ધિને હિત જ્યાં લાગે, શ્રદ્ધા તેમાં જ ચાહતી; શ્રદ્ધા જ્યાં ચાટતી ત્યાં જ, ચિત્તની લીનતા થતી. ૯૫ Page #300 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક-વિવેચન ૨૭૧ - - ભાવાર્થ :— સ્વમ અવસ્થામાં દેખાતા દેહને વિષે પણ આત્મબુદ્ધિ ન થાય એવા ભેદજ્ઞાનને અભ્યાસ કરવા ૮૨ મી ગાથામાં ભલામણ ગ્રંથકારે કરી છે. ૯૩ મી ગાથામાં તથા ૯૪ મી ગાથામાં જ્ઞાનીપુરુષને અભ્યાસના ફળરૂપે ઊંઘમાં, સ્વપ્નાદિ અવસ્થામાં પણ આત્મસ્વરૂપનું સંવેદન અતૂટક રહે છે એમ દર્શાવ્યું છે. તેનું મૂળ શું છે તે હવે દર્શાવે છે. જે વિષયમાં બુદ્ધિ પ્રથમ પ્રેરાય છે એટલે આ પેાતાને હિતકારી છે એમ લક્ષ થાય છે, ત્યાં જ જીવને રુચિ, પ્રીતિ, ભાવ, શ્રદ્ધા પ્રગટે છે. જ્યાં શ્રદ્ધા થઈ તે જ વૃત્તિના વિસામારૂપ ટકવાનું સ્થાન બને છે; ત્યાં જ વારંવાર વૃત્તિ ખેંચાય છે અને તેમાં જ આસક્તિ થાય છે, ત્યાં જ ચિત્ત ચાટે છે અને લીન થાય છે. માનસશાસ્ત્ર કે કેળવણીના આ સિદ્ધાંત છે કે જે કામ ચિત્તને પસંદ પડે છે, ગમે છે, તે શીખતાં વાર લાગતી નથી; તેથી જે અભ્યાસ બાળકને કરાવવા હાય તેમાં તેની રુચિ ઉત્પન્ન થાય તેવા પ્રયત્ન કરવાથી વગર મહેનતે આપાઆપ બાળક તે અભ્યાસમાં જોડાઈ જાય છે. તેવી જ રીતે વૈરાગ્યભરેલાં મહાપુરુષોનાં ચરિત્રો, મરણાદિ પ્રસંગેા અને જગતનાં દુઃખાની વાતા સાંભળવાની, ચર્ચવાની, વાંચવાની જોગવાઇ મુમુક્ષુ જીવને પ્રાપ્ત થાય તે મેાક્ષ પ્રત્યે રુચિ વધે છે, તે પ્રત્યે પુરુષાર્થ સહેજે સહેજે થાય છે. એવી રુચિ જેને પ્રગટી છે, તેનું ચિત્ત સંસાર પ્રત્યે ઉદાસીનતા ધરાવે છે અને વારંવાર આત્મસ્વરૂપમાં રાચતું થઈ, લીન થાય છે. Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ ૐ નમઃ “સર્વ જીવ સુખને ઇચ્છે છે. દુઃખ સર્વને અપ્રિય છે. દુઃખથી મુક્ત થવા સર્વ જીવ ઇચ્છે છે. વાસ્તવિક તેનું સ્વરૂપ ન સમજાવાથી તે દુઃખ મટતું નથી. તે દુઃખના આત્યંતિક અભાવનું નામ મેક્ષ કહીએ છીએ. અત્યંત વીતરાગ થયા વિના આત્યંતિક મેાક્ષ હાય નહીં. સભ્યજ્ઞાન વિના વીતરાગ થઈ શકાય નહીં. ગ્રન્થયુગલ સમ્યગ્દર્શન વિના જ્ઞાન અસમ્યક્ કહેવાય છે. વસ્તુની જે સ્વભાવે સ્થિતિ છે, તે સ્વભાવે તે વસ્તુની સ્થિતિ સમજાવી તેને સમ્યગ્નાન કહીએ છીએ. સમ્યજ્ઞાનદર્શનથી પ્રતીત થયેલા આત્મભાવે વર્તવું તે ચારિત્ર છે. એ ત્રણેની એકતાથી માક્ષ થાય.” લાકવૃષ્ટિ અને જ્ઞાનીની દૃષ્ટિને પશ્ચિમ પૂર્વ જેટલે તફાવત છે. જ્ઞાનીની દૃષ્ટિ પ્રથમ નિરાલંબન છે, રુચિ ઉત્પન્ન કરતી નથી, જીવની પ્રકૃતિને મળતી આવતી નથી; તેથી જીવ તે દૃષ્ટિમાં રુચિવાન થતા નથી, પણ જે જીવાએ પરિષદ્ધ વેઠીને થાડા કાળ સુધી તે દૃષ્ટિનું આરાધન કર્યું છે, તે સર્વ દુઃખના ક્ષયરૂપ નિર્વાણને પામ્યા છે; તેના ઉપાયને પામ્યા છે. જીવને પ્રમાદમાં અનાથી રિત છે, પણ તેમાં તિ કરવા યેાગ્ય કાંઈ દેખાતું નથી.’’ —શ્રીમદ્ રાજચંદ્ર હવે શ્રદ્ધાથી વિપરીત, અહિતબુદ્ધિ જણાય ત્યાં મન ચાટતું નથી તે વિષે ગ્રંથકાર કહે છે ઃ—— - यत्रैवाहितधीः पुंसः श्रद्धा तस्मान्निवर्तते । यस्मान्निवर्तते श्रद्धा कुतश्चित्तस्य तल्लयः ॥९६॥ Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૭૩ સમાધિશતક-વિવેચન બુદ્ધિ અહિત જ્યાં જાણે, કે શ્રદ્ધા ત્યાંર્થો ઊઠતી; શ્રદ્ધા ઊઠી ગઈ તે ત્યાં, તલ્લીનતાની વાત શી? ૯૬ ભાવાર્થ – જ્યારે જીવને એમ જણાય છે કે આ મને અહિતકર્તા છે, વિધરૂપ છે, કે કંઈ કામનું નથી, ત્યારે તે પ્રત્યે અનાદર થાય છે, શ્રદ્ધા હોય તે પણ ઊઠી જાય છે, ત્યાં ચિત્ત ઠરતું નથી; આમ જ્યાં ચિત્ત ચેટે નહીં, રુચિ રહે નહીં, ત્યાં ચિત્ત એકાગ્ર થવાની તે વાત જ શી કરવી ? આવી દશામાં મન ભટકતું રહે છે. બાહ્ય ક્રિયા કરવા છતાં તેમાં ચિત્તવૃત્તિ ચાટતી નથી, એકાગ્રતા કે ઉલ્લાસ જણાતાં નથી. જીવને માંહીથી અજીર્ણ મટે ત્યારે અમૃત ભાવે, તે જ રીતે ભ્રાંતિરૂપી અજીર્ણ મટયે કલ્યાણ થાય, પણ જીવને અજ્ઞાની ગુરુએ ભડકાવી માર્યા છે એટલે ભ્રાંતિરૂપ અજીર્ણ કેમ મટે ? અજ્ઞાની ગુરુઓ જ્ઞાનને બદલે તપ બતાવે; તપમાં જ્ઞાન બતાવે, આવી રીતે અવળું અવળું બતાવે તેથી જીવને તરવું બહુ મુસીબતવાળું છે. અહંકારાદિરહિતપણે તપાદિ કરવાં. કરાગ્રહ મૂકીને જીવ વિચારે, તે માર્ગ તે જુદો છે. સમકિત સુલભ છે, પ્રત્યક્ષ છે, સહેલું છે. જીવ ગામ મૂકી આ ગયે છે તે પાછા ફરે ત્યારે ગામ આવે. પુરુષનાં વચનનું આસ્થા સહિત શ્રવણમનન કરે તે સમ્યકત્વ આવે. તે આવ્યા પછી વ્રતપચ્ચખાણ આવે, ત્યાર પછી પાંચમું ગુણસ્થાનક પ્રાપ્ત થાય. - સાચું સમજાઈ તેની આસ્થા થઈ તે જ સમ્યકત્વ છે. ૧૮ Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ ગ્રન્થ-યુગલ જેને ખરા–ખાટાની કિંમત થઈ છે, તે ભેદ જેને મધ્યો છે તેને સમ્યક્ત્વ પ્રાપ્ત થાય. અસદ્ગુરુથી સત્ સમજાય નહીં, સમકિત થશે નહીં. ઢયા, સત્ય, અદત્ત ન લેવું એ આદિ સદાચાર એ સત્ પુરુષની સમીપ આવવાનાં સત્તાધન છે. સત્પુરુષા જે કહે છે તે સૂત્રના, સિદ્ધાંતના પરમાર્થ છે. સૂત્ર સિદ્ધાંત તે કાગળ છે. અમે અનુભવથી કહીએ છીએ, અનુભવથી શંકા મટાડવાનું કહી શકીએ છીએ. અનુભવ પ્રગટ દીવા છે; ને સૂત્ર કાગળમાં લખેલ દીવા છે.” -શ્રીમદ્ રાજચંદ્ર એક વાત સમજાય નહીં ત્યાં સુધી બીજી વાત સાંભળવી શું કામની ? એક વાર સાંભળ્યું તે સમજાય નહીં ત્યાં સુધી બીજી વાર સાંભળવું નહીં. સાંભળેલું ભૂલવું નહીં,એક વાર જમ્યા તે પચ્યા વગર ખીજું ખાવું નહીં તેની પેઠે. તપ વગેરે કરવાં તે કાંઈ મહાભારત વાત નથી; માટે તપ કરનારે અહંકાર કરવા નહીં. તપ એ નાનામાં નાના ભાગ છે. ભૂખે મરવું ને ઉપવાસ કરવા તેનું નામ તપ નથી. માંહીથી શુદ્ધ અંતઃકરણ થાય ત્યારે તપ કહેવાય; અને તે મેાક્ષગતિ થાય.’’ —શ્રીમદ્ રાજચંદ્ર અસત્સંગ, અસત્પ્રસંગ, આરંભ-પરિગ્રહ એ વૈરાગ્ય, ઉપશમના કાળ સમાન છે, તેથી સાચી શ્રદ્ધા થવી કે ટકવી મુશ્કેલ છે. જ્યાં પરમાર્થની ચર્ચા થતી હાય, સંસારની અસારતા સમજાતી હાય, સ્વદોષ દેખવાની પ્રેરણા થતી હાય, શાસ્ત્રાના સુંદર પ્રશ્નો થતા હોય, જ્ઞાનધ્યાનની સુથા થતી હાય, જ્યાં સત્પુરુષોનાં ચરિત્ર પર વિચારણા થતી હાય, તત્ત્વજ્ઞાનના તરંગની લહરી છૂટતી હૈાય તેવા Page #304 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક-વિવેચન ૨૭૫ સત્સંગ જીવને હિતકારી છે; તેથી સશ્રદ્ધા પ્રગટે છે અને ત્યાં વૃત્તિ રેકાઈ તહીનતા થવાનું કારણ અને છે. હવે તેવા હિતકારી સમાગમથી પરમપદ પમાય છે, તે વાત ગ્રંથકાર કહે છે:-- भिन्नात्मानमुपास्यात्मा परो भवति तादृशः । वतिदपं यथोपास्य भिन्ना भवति तादृशी ॥६७॥ જ્ઞાનન્દ્વના પાય સેવે તે, પામે છે તેની જ દશા; જ્યાતિને સ્પર્શતાં ખત્તી, દીવે દીવા જ, જો પ્રથા. ૯૭ ભાવાર્થ :-ભાવ અપ્રતિદ્વૈતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષનાં ચરણારવિંદ, તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યપ્રતીતિ આવ્યા વિના સત્સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી, અને આવ્યેથી અવશ્ય તે મુમુક્ષુ જેનાં ચરણારવિંદ તેણે સેવ્યાં છે, તેની દશાને પામે છે. આ માર્ગ સર્વ જ્ઞાનીઓએ સેવ્યો છે, સેવે છે, અને સેવશે. જ્ઞાનપ્રાપ્તિ એથી અમને થઈ હતી, વર્તમાને એ જ માર્ગથી થાય છે અને અનાગત કાળે પણ જ્ઞાનપ્રાપ્તિના એ જ માર્ગ છે. સર્વ શાસ્ત્રાના આધ લક્ષ જોવા જતાં એ જ છે. અને જે કાઈ પણ પ્રાણી છૂટવા ઇચ્છે છે તેણે અખંડ વૃત્તિથી એ જ માર્ગને આરાધવા એ માર્ગ આરાધ્યા વિના જીવે અનાદિ કાળથી પરિભ્રમણ કર્યું છે. જ્યાં સુધી જીવને સ્વચ્છંદરૂપી અંધત્વ છે, ત્યાં સુધી એ માર્ગનું દર્શન થતું નથી. (અંધત્વ ટળવા માટે) જીવે એ માર્ગને વિચાર કરવા; દૃઢ મેાક્ષેચ્છા કરવી; એ વિચારમાં અપ્રમત્ત રહેવું, તે માર્ગની પ્રાપ્તિ થઈ અંધત્વ ટળે છે, એ નિઃશંક માનો. અનાદિ કાળથી જીવ અવળે માર્ગે ચાલ્યા છે. જોકે તેણે જપ, તપ, શાસ્રા Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ ગ્રન્થ-યુગલ યયન વગેરે અનંત વાર કર્યું છે, તથાપિ જે કંઈ પણ અવશ્ય કરવા એગ્ય હતું તે તેણે કર્યું નથી, જે કે અમે પ્રથમ જ જણાવ્યું છે. સૂયગડાંગસૂત્રમાં ઋષભદેવજી ભગવાને જ્યાં અઠ્ઠાણું પુત્રને ઉપદેશ્યા છે, મોક્ષમાર્ગે ચઢાવ્યા છે ત્યાં એ જ ઉપદેશ કર્યો છે – હે આયુષ્યમને! આ જીવે સર્વે કર્યું છે. એક આ વિના, તે શું ? તે કે નિશ્ચય કહીએ છીએ કે સત્પરુષનું કહેલું વચન, તેને ઉપદેશ તે સાંભળ્યાં નથી, અથવા રૂડે પ્રકારે કરી તે ઉઠાવ્યાં નથી. અને એને જ અમે મુનિઓનું સામાયિક (આત્મસ્વરૂપની પ્રાપ્તિ) કહ્યું છે.” –શ્રીમદ્ રાજચંદ્ર પત્રમાં જણાવ્યા પ્રમાણે જ્ઞાની પુરુષનાં ચરણારવિંદ અચળ પ્રેમે અને સમ્યક પ્રતીતિ સહ સેવનારને જ્ઞાનપ્રાપ્તિ થાય છે તે વાત આ ગાથામાં પ્રથમ મહાત્મા પૂજ્યપાદસ્વામી જણાવી ઉત્તરાર્ધમાં તેનું દ્રષ્ટાંત આપે છે કે બળતા દીવાની જ્યોતિ સાથે દીવેલની ભીની બત્તીને સ્પર્શ થતાં તે જ બીજે દી પ્રગટે છે. અચળ સ્નેહ અને સમ્યક પ્રતીતિ એ દીવેલ અને કેડિયું છે. બત્તી છે તે જીવની પરમાર્થ-જિજ્ઞાસા છે. તે બધી સામગ્રી સફળ થવાનું કારણ આત્મજ્ઞાની પુરુષને પ્રત્યક્ષ કેગ અને ઉપાસના છે. જ્ઞાનમાર્ગ દુરારાધ્ય છે, પરમાવગાઢદશા પામ્યા પહેલાં તે માર્ગ પડવાનાં ઘણું સ્થાનક છે. સંદેહ, વિકલ્પ, સ્વછંદતા, અતિપરિણામીપણું એ આદિ કારણે વારંવાર જીવને તે માર્ગે પડવાના હેતુઓ થાય છે, અથવા ઊર્વભૂમિકા પ્રાપ્ત થવા દેતાં નથી. Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૭૭ સમાધિશતક-વિવેચન ક્રિયામાર્ગે અસદુઅભિમાન, વ્યવહારઆગ્રહ, સિદ્ધિમેહ, પૂજાસત્કારાદિ વેગ, અને દૈહિકક્રિયામાં આત્મનિષ્ઠાદિ દેને સંભવ રહ્યો છે. કઈક મહાત્માને બાદ કરતાં ઘણાં વિચારવાન જીએ ભક્તિમાર્ગને તે જ કારણથી આશ્રય કર્યો છે, અને આજ્ઞાશ્રિતપણું અથવા પરમપુરૂષ સદૂગુરૂને વિષે સર્વોપણ સ્વાધીનપણું શિરસાવંદ્ય દીઠું છે, અને તેમ જ વર્યા છે, તથાપિ તે યુગ પ્રાપ્ત થવે જોઈએ; નહીં તે ચિતામણિ જે જેનો એક સમય છે એ મનુષ્યદેહ ઊલટ પરિબ્રમણ–વૃદ્ધિને હેતુ થાય.” -શ્રીમદ્ રાજચંદ્ર હવે જ્ઞાનમાર્ગથી પણ પરમપદની પ્રાપ્તિ થાય છે તે વૃષ્ટાંત સહ ગ્રંથકાર જણાવે છે – કપાથરમારામાં જ્ઞાારે વરનોડાવા . मथित्वाऽऽत्मानमात्मैव जायतेऽग्निर्यथा तरुः ॥९८॥ નિજાત્માને ઉપાસી વા, પરમાત્મા થયા, ખરે! તરું ડાળ ઘસાવાથી, અગ્નિ જેમ સ્વયં ઝરે. ૯૮ ભાવાર્થ –આત્માને આત્મારૂપે ઓળખી, જે આત્મશક્તિ પ્રગટ થઈ છે, તે આત્મભાવમાં રમણ કરવાથી આત્મવિકાસ થયા કરે છે. જેમ જેમ આત્મશક્તિ વિશેષ વિશેષ પ્રગટે છે, તેમ તેમ વિશેષ વિશેષ ભાવે આત્મસાધના કરતા રહેવાથી, સંપૂર્ણ દશા પ્રગટે છે. આ જ્ઞાનમાર્ગ છે. તેમાં પરનું અવલંબન નથી. પોતાના જ ગુણે પુરુષાર્થબળે પ્રગટ્યા છે, તેને જ સાધનરૂપ બનાવી વિશેષ વિશેષ આત્મસમૃદ્ધિ પ્રગટાવી, તે સમૃદ્ધ સાધનથી વળી વિશેષ પુરુષાર્થ કરી Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ ગ્રન્થ-યુગલ પૂર્ણતા પામવાનો એ માર્ગ છે. પણ એ માર્ગ વિકટ હોવાથી, અન્યના અવલંબનનું કે સત્સંગનું બળ નહીં હવાથી, અત્યંત સાવધાની તેમાં રાખવી પડે છે. તેથી કઈ પૂર્વના આરાધક મહાપુરુષને બાદ કરતાં સામાન્ય મુમુક્ષુવર્ગ તે તેવા સ્વબુદ્ધ પુરુષના અવલંબને સહેલાઈથી દયેયની પ્રાપ્તિ ભક્તિમાર્ગ દ્વારા સાધે છે. તત્વજ્ઞાનની ઊંડી ગુફાનું દર્શન કરવા જઈએ તે, ત્યાં નેપથ્યમાંથી એ ધ્વનિ જ નીકળશે કે, તમે કોણ છે? ક્યાંથી આવ્યા છે? કેમ આવ્યા છે? તમારી સમીપ આ સઘળું શું છે? તમારી તમને પ્રતીતિ છે? તમે વિનાશી, અવિનાશી વા કેઈ ત્રિરાશી છે? એવા અનેક પ્રશ્નો હદયમાં તે ધ્વનિથી પ્રવેશ કરશે અને એ પ્રશ્નોથી જ્યાં આત્મા ઘેરાય ત્યાં પછી બીજા વિચારોને બહુ જ થોડે અવકાશ રહેશે; યદિ એ વિચારથી જ છેવટે સિદ્ધિ છે એ જ વિચારોના વિવેકથી જે અવ્યાબાધ સુખની ઈચ્છા છે, તેની પ્રાપ્તિ થાય છે, એ જ વિચારેના મનનથી અનંત કાળનું મૂઝન ટળવાનું છે, તથાપિ તે સર્વને માટે નથી. વાસ્તવિક દ્રષ્ટિથી જોતાં તેને છેવટ સુધી પામનારાં પાત્રોની ન્યૂનતા બહુ છે; કાળ ફરી ગયું છે, એ વસ્તુને અધીરાઈ અથવા અશૌચતાથી અંત લેવા જતાં ઝેર નીકળે છે અને ભાગ્યહીન અપાત્ર અને લેકથી ભ્રષ્ટ થાય છે, એટલા માટે અમુક સંતેને અપવાદરૂપ માની બાકીનાઓને તે ક્રમમાં આવવા, તે ગુફાનું દર્શન કરવા ઘણા વખત સુધી અભ્યાસની જરૂર છે, કદાપિ તે ગુફાદર્શનની તેની ઈચ્છા ન હોય તે પણ પિતાનાં આ ભવનાં સુખને અર્થે પણ જમ્યા તથા મૂઆની Page #308 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક-વિવેચન વચ્ચેના ભાગ કઇ રીતે ગાળવા માટે પણ એ અભ્યાસની ખચીત જરૂર છે. એ કથન અનુભવગમ્ય છે, ઘણાને તે અનુભવમાં આવ્યું છે. ઘણા આર્ય સત્પુરુષો તે માટે વિચાર કરી ગયા છે; તેઓએ તે પર અધિકાધિક મનન કર્યું છે. આત્માને શેાધી, તેના અપાર માર્ગમાંથી થયેલી પ્રાપ્તિના ઘણાને ભાગ્યશાળી થવાને માટે, અનેક ક્રમ બાંધ્યા છે; તે મહાત્મા જયવાન હા! અને તેને ત્રિકાળ નમસ્કાર હા !” —શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનમાર્ગનું દૃષ્ટાંત ગ્રંથકાર આપે છે કે જેમ અરણીનાં લાકડાંને મથવાથી (અથવા જંગલમાં ઝાડના એક ડાળ સાથે ખીજું ડાળ નિરંતર ઘસાવાથી) અગ્નિ પ્રગટે છે; તેમ જ આત્મા આત્માને (પેાતાને) ઉપાસીને પણ પરમાત્મા અને છે. આ માર્ગે પણ જીવા પરમપદ પામ્યા છે. પૂર્વ ભવના ધર્મઆરાધક જીવાને માર્ગની માહિતી હાવાથી તે પેાતાની મેળે જ ધર્મ આરાધી વિના અવલંબને પણ મેક્ષે જાય છે. ‘ગુરુ વિના જ્ઞાન થાય નહીં” એ કહેવત સામાન્ય જીવેાની અપેક્ષાએ સત્ય છે. છેવટે તે પાતે પેાતાના ગુરુ અની, પેાતાની સંપત્તિ સંપૂણૅ પ્રગટાવવાની છે. શરૂઆતમાં અવલંબન હિતકારી છે. હવે આ બન્ને માર્ગ દર્શાવી, ગ્રંથકાર પરમપદની ભાવના નિરંતર કરવા મુમુક્ષુવર્ગને પ્રેરતાં આગળની ગાથા દર્શાવે છે . -: — F ૨૭૯ इतीदं भावयेन्नित्यमवाचागोचरं पदम् । स्वत एव तदाप्नोति यतो नावर्तते पुनः ॥ ९९ ॥ ॥ એમ આત્મા સદા ભાવા, અવાચ્ય પદ પામશે; એની મેળે મળે મેક્ષ, જેથી ના ફરી જન્મશે. ૯૯ Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ ગ્રન્થ-યુગલ ભાવાર્થ – ઉપર જણાવ્યા પ્રમાણે જ્ઞાની પુરુષ જે ભિન્ન આત્મા છે, તેની નિરંતર ઉપાસના કરવાથી અથવા પિતાનું સ્વરૂપ જે અભિન્ન છે, તેની નિરંતર ઉપાસના કરવાથી, ભાવના કરવાથી આપોઆપ પરમપદ પ્રાપ્ત થાય છે. તે પદ વચનાતીત હેવાથી, વાણી ત્યાં પહોંચતી નહીં હેવાથી, વાણી વડે તે પદનું વર્ણન કરવું અશક્ય છે. પરમ પદ પામનાર જન્મ-મરણના ફેરાથી છૂટે છે. અશરીરી પદ પામ્યા પછી કદી શરીર ધારણ કરવું પડતું નથી. તેથી ચાર ગતિ અને રાશી લાખ જીવનિનાં પરિભ્રમણથી છૂટી અચિંત્ય, અવ્યાબાધ, અનંત આત્મિક સુખમાં સદાને માટે સ્થિરપણે તે મેક્ષમાં વિરાજે છે. ભિન્ન ઉપાસનાથી કે અભિન્ન ઉપાસનાથી આત્મરમણતા થાય છે, તે મહાન તપ છે અને ઉત્કૃષ્ટ નિર્જરાનું કારણ છે. જે આત્માઓ આમ આત્મરમણતા કરે છે, તેમનાં સંપૂર્ણ કર્મને ક્ષય થયે મોક્ષ પ્રાપ્તિ સહજ થાય છે. જે સ્વરૂપજિજ્ઞાસુ પુરુષે છે, તે પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પામ્યા છે એવા ભગવાનના સ્વરૂપમાં પોતાની વૃત્તિ તન્મય કરે છે, જેથી પોતાની સ્વરૂપદશા જાગ્રત થતી જાય છે અને સર્વોત્કૃષ્ટ યથાખ્યાતચારિત્રને પ્રાપ્ત થાય છે. જેવું ભગવાનનું સ્વરૂપ છે, તેવું જ શુદ્ધનયની દ્રષ્ટિથી આત્માનું સ્વરૂપ છે. આ આત્મા અને સિદ્ધ ભગવાનના સ્વરૂપમાં પાધિક ભેદ છે. સ્વાભાવિક સ્વરૂપથી જોઈએ તે આત્મા સિદ્ધ ભગવાનની તુલ્ય જ છે. સિદ્ધ ભગવાનનું સ્વરૂપ નિરાવરણ છે, અને વર્તમાનમાં આ આત્માનું સ્વરૂપ આવરણસહિત છે, અને Page #310 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક-વિવેચન ૨૮૧ એ જ ભેદ છે; વસ્તુતાએ ભેદ નથી. તે આવરણ ક્ષીણ થવાથી આત્માનું સ્વાભાવિક સિદ્ધ સ્વરૂપ પ્રગટે છે. અને જ્યાં સુધી તેવું સ્વાભાવિક સિદ્ધ સ્વરૂપે પ્રગટ્ય નથી, ત્યાં સુધી સ્વાભાવિક શુદ્ધ સ્વરૂપને પામ્યા છે એવા સિદ્ધ ભગવાનની ઉપાસના કર્તવ્ય છે, તેમ જ અહંત ભગવાનની ઉપાસના પણ કર્તવ્ય છે, કેમકે તે ભગવાન સગીસિદ્ધ છે. સગરૂપ પ્રારબ્ધને લઈને તેઓ દેહધારી છે; પણ તે ભગવાન સ્વરૂપસમવસ્થિત છે. સિદ્ધ ભગવાન અને તેમના જ્ઞાનમાં, દર્શનમાં, ચારિત્રમાં કે વીર્યમાં કંઈ પણ ભેદ નથી; એટલે અહંત ભગવાનની ઉપાસનાથી પણ આ આત્મા સ્વરૂપલયને પામી શકે છે........ તેમ જ શ્રી દેવચંદ્ર સ્વામીએ શ્રી વાસુપૂજ્યના સ્તવનમાં કહ્યું છે કે “જિનપૂજા રે તે નિજ પૂજના.' યથાર્થ મૂળદ્રષ્ટિથી જોઈએ તે જિનની પૂજા તે આમસ્વરૂપનું જ પૂજન છે. સ્વરૂપ-આકાંક્ષી મહાત્માઓએ એમ જિન ભગવાનની તથા સિદ્ધ ભગવાનની ઉપાસના સ્વરૂપ પ્રાપ્તિને હેતુ જાયે છે. ક્ષીણમેહ ગુણસ્થાનપર્યત તે સ્વરૂપચિતવના જીવને પ્રબળ અવલંબન છે. વળી માત્ર એકલું અધ્યાત્મસ્વરૂપચિંતવન જીવને વ્યાહ ઉપજાવે છે. ઘણા જીવને શુષ્કતા પ્રાપ્ત કરાવે છે, અથવા સ્વેચ્છાચારીપણું ઉત્પન્ન કરે છે, અથવા ઉન્મત્તપ્રતાપદશા ઉત્પન્ન કરે છે. ભગવાનના સ્વરૂપના ધ્યાનાલંબનથી ભક્તિપ્રધાન દૃષ્ટિ થાય છે, અને અધ્યાત્મદ્રષ્ટિ ગૌણ થાય છે. જેથી શુષ્કતા, સ્વેચ્છાચારીપણું અને ઉન્મત્તપ્રલાપતા થતાં નથી. આત્મદશા બળવાન થવાથી સ્વાભાવિક Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ ગ્રન્થ-યુગલ અધ્યાત્મપ્રધાનતા થાય છે. આત્મા સ્વાભાવિક ઉચ્ચ ગુણાને ભજે છે, એટલે શુષ્કતાદિ દાષા ઉત્પન્ન થતા નથી; અને ભક્તિમાર્ગ પ્રત્યે પણ ગુપ્સિત. થતા નથી. સ્વાભાવિક આત્મદશા સ્વરૂપલીનતા પામતી જાય છે.” –શ્રીમદ્ રાજ્ગદ્ર હવે સહજ સ્વભાવે તેમજ યેાગરૂપ પ્રયત્નથી નિર્વાણની પ્રાપ્તિની પ્રેરણા ગ્રંથકાર મહાત્મા કરે છે ઃ अयत्नसाध्यं निर्वाणं चित्तत्त्वं भूतजं यदि । अन्यथा योगतस्तस्मान्न दुःखं योगिनां क्वचित् ॥ १०० ॥ આત્મા ભૂતજ વા શુદ્ધ, તે મેાક્ષ-યત ના ઘટે; નહીં તેા યાગથી મેાક્ષ; કદી દુઃખ ન ચેાર્ગોને ૧૦૦ ભાવાર્થ: — જે મહાત્માએ ક્ષપક શ્રેણી માંડી મેહુના ક્ષય કરી, તેમજ અન્ય ત્રણ ઘાતી કર્મોના પણ ક્ષય કરી કેવળજ્ઞાન સહજાત્મસ્વરૂપ પ્રગટપણે પામ્યા છે, તેમને હવે કંઈ કર્તવ્ય રહ્યું નથી, તે કૃતકૃત્ય થયા છે; બાકીનાં ચાર અઘાતીકમઁ સહજ સ્વભાવે ઉદ્ભયમાં આવી સ્થિતિ પૂરી થયે આપેાઆપ ચાલ્યાં જવાનાં છે. એવી સહજ દશા જેમને પ્રાપ્ત થઈ છે, તેમને વગર પ્રયત્ને મેક્ષ કે નિર્વાણ થાય છે નૂતન' શબ્દ ગાથામાં છે, તેના અર્થ ઉપર જણાવ્યા પ્રમાણે સહજ થાય છે. જેનું ચિત્ત સહજ, સ્વાભાવિક દશામાં રહ્યા કરે છે, તેને વગર પ્રયત્ને મેક્ષ થાય છે. ખીજો અર્થ પંચભૂતથી આત્મા નામના પદાર્થ ઉત્પન્ન થાય છે, એમ ચાર્વાક મતવાદી માને છે, તે પ્રમાણે પંચભૂતથી ઉત્પન્ન થતા (ભૂત) આત્મા જેમણે માન્યા છે તેમને માક્ષ માટે યત્ન કરવા ઘટતા નથી; કારણુ કે ઉત્પન્ન થયેલા એવા Page #312 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક-વિવેચન ૨૮૩ આત્મા પંચભૂતમાં મળી જતાં નાશ પામે તે મોક્ષને પ્રયત્ન કેને માટે કરવાને રહે ? ચાર્વાક મત પ્રમાણે પ્રયત્ન કરીને મોક્ષ સાધવાની જરૂર નથી, કારણ આત્મા સદા રહેવાનો નથી. , સાંખ્યમતવાદી પણ આત્માને સદા મુક્ત જ માને છે, તેથી તેમના અભિપ્રાય પ્રમાણે પણ નિત્ય મુક્ત આત્મા હેવાથી નિર્વાણ અર્થે પ્રયત્ન કરે ઘટતું નથી. આમ ન માનીએ તે હાલ આત્મા અશુદ્ધ અવસ્થામાં છે, તેની શુદ્ધિને અર્થે પુરુષને વેગ પ્રાપ્ત કરી, તેની આજ્ઞાને આરાધવા રૂપ પેગ ઉપાસવે ઘટે છે. ગની શરૂઆતમાં ચિત્ત તત્વ સહજ હોતું નથી, તેથી ચિત્તવૃત્તિને રેકવા રૂપ યેગને અભ્યાસ કર્તવ્ય છે. - કોઈ કહે કે એ ચિત્ત-નિરોધને માર્ગ તે દુઃખરૂપ છે, તેને ગ્રંથકાર ઉત્તર આપે છે. તે માર્ગથી દૂર છે એવા જી કલ્પના કરી મોક્ષમાર્ગ દુઃખરૂપ કપે છે. પરંતુ ગીએને ક્યાંય પણ દુઃખ હેતું નથી. મેક્ષ સુખસ્વરૂપ છે, તે તેને માર્ગ પણ સુખરૂપ હવે ઘટે છે. જેમ લહમીમાં જીવે સુખ કપ્યું છે, તે તેને મેળવવા કે પરદેશ વેઠે છે, મરણનાં દુઃખ પણ ગણતા નથી, તેમ અનંત સુખના ધામરૂપ મેક્ષને અર્થે પુરુષાર્થ કરનાર અ૫ દુઃખ દેખાય તેને ગણતા નથી. વળી મહા ઉપસર્ગનાં દુઃખ પણ તેમને જણાતાં નથી, કારણકે પરમાનંદસ્વરૂપ આત્મામાં લીનતા વખતે જે સુખ વેદાય છે તે વખતે, શરીરમાં થતાં કોને જીવ વેદત નથી. એક સમયે બે સ્થળે ઉપયોગ પ્રવર્તી શકે નહીં. આત્મસુખ અનુભવે ત્યારે દુઃખનું વદન હેય નહીં. Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ ગ્રન્થ-યુગલ “અનંત સૌખ્ય નામ દુ:ખ ત્યાં રહી ન મિત્રતા! અનંત દુ:ખ નામ સૌખ્ય પ્રેમ ત્યાં, વિચિત્રતા !! ઉઘાડ ન્યાય–નેત્ર ને નિહાળ રે ! નિહાળ તું, નિવૃત્તિ શીધ્રમેવ ધારી તે પ્રવૃત્તિ બાળ તું.” -શ્રીમદ્ રાજચંદ્ર હવે દેહને નાશ થાય તે પણ આત્માને નાશ થત નથી તે વાત ન્યાયપૂર્વક ગ્રંથકાર સાબિત કરે છે - स्वप्ने दृष्टे विनष्टेऽपि न नाशोऽस्ति यथाऽऽत्मनः । तथा जागरदृष्टेऽपि विपर्यासाविशेषत: ॥१०१। સ્વપને દેહાદિ દીઠેલાં, વિનડ્યે આત્મનાશ ક્યાં ? જાગતાં તેમ દીઠેલાં – જાય, જે ભ્રાંતિ બેયમાં. ૧૦૧ ભાવાર્થ – આત્માને નિત્ય નહીં માનનાર દેહના વિગ વખતે આત્માને પણ નાશ માને છે, તે ભ્રાંતિ છે; એમ ગ્રંથકાર દ્રષ્ટાંત આપી સાબિત કરે છે. સ્વમ આવે ત્યારે ઘર, નગર, શરીર આદિ પ્રત્યક્ષ દેખાય છે, જ્યારે જાગે ત્યારે તે ઘર, તે નગર કે તે શરીર આદિ જણાતાં નથી, નાશ પામી જાય છે, તે પણ સ્વમ અવસ્થા જેનાર અને જાગ્રત અવસ્થા જેનારને નાશ થતો નથી, એમ તે સર્વ જાણે છે. જે સ્વમ જોનાર જાગ્રત અવસ્થામાં પણ તેને તે ન હોય તે મને સ્વમ આવ્યું હતું એમ કેણ જાણે વા કહે? તેથી તે તે દશાઓને જાણનારે આત્મા નાશ પામતા નથી. તેવી જ રીતે આ જાગતાં જે ઘર, નગર, ધન આદિ પદાર્થો દેખાય છે, તે પણ પાંચ-પચાસ વર્ષના લાંબા સ્વમ સમાન છે, આ દેહ આયુષ્ય પૂર્ણ થયે છૂટી જશે, આ ઘર, છે નવા. Page #314 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક-વિવેચન ૨૮૫ નગર, ધન, વગેરેને સંબંધ પણ તે વખતે છૂટી જશે, પણ તે બધાને જેનાર આત્માને નાશ થતું નથી. કેઈ શંકા કરે કે સ્વમઅવસ્થામાં દીઠેલી વસ્તુઓને તથા પિતાને નાશ ભ્રાંતિને લીધે લાગે છે, ત્યાં તે કંઈ હેતું જ નથી અને નાશ પણ પામતું નથી. તેને ગ્રંથકાર ઉત્તર આપે છે કે જાગ્રત અવસ્થામાં આત્માને નાશ થયે એમ માનનારા પણ ભ્રાંતિવાળા છે, વિચારવાનું છે તે દેહના નાશથી આત્માને નાશ થયે એમ માનતા જ નથી. તેથી બને અવસ્થાઓમાં આત્માને નાશ અ-સિદ્ધ છે; જેમ સ્વમ અવસ્થામાં પતે હયાત હોવા છતાં, નાશ નહીં થયા છતાં વિનાશ ભાસે છે, તે વિપસ કે ભ્રાંતિ છે, તેમજ જાગ્રત અવસ્થામાં પણ સમજવું. બીજું પદ – “આત્મા નિત્ય છે.” ઘટપટઆદિ પદાર્થો અમુક કાળવતી છે. આત્મા ત્રિકાળવર્તી છે. ઘટપટાદિ સંગે કરી પદાર્થ છે. આત્મા સ્વભાવે કરીને પદાર્થ છે, કેમ કે તેની ઉત્પત્તિ માટે કોઈ પણ સંગે અનુભવયેગ્ય થતા નથી. કેઈ પણ સંયેગી દ્રવ્યથી ચેતનસત્તા પ્રગટ થવા યોગ્ય નથી, માટે અનુત્પન્ન છે. અસંગી હોવાથી અવિનાશી છે, કેમકે જેની કોઈ સંગથી ઉત્પત્તિ ન હોય, તેને કેઈને વિષે લય પણ હોય નહીં.” “જીવના અસ્તિત્વપણાને તે કઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. જીવનાં નિત્યપણુંને, ત્રિકાળ હેવાપણને કઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ ગ્રન્થ-યુગલ થાય.” જીવનાં ચૈતન્યપણને, ત્રિકાળ હેવાપણને કેઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. તેને કઈ પણ પ્રકારે બંધદશા વર્તે છે એ વાતને કેઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. તે બંધની નિવૃત્તિ કેઈ પણ પ્રકારે નિઃસંશય ઘટે છે, એ વાતને કેઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. " એક્ષપદ છે એ વાતને કઈ પણ કાળે સંશય નહીં હાથોંધ-શ્રીમદ્ રાજચંદ્ર હવે જ્ઞાનની સ્થિરતા અર્થે દુઃખ સહિત ભેદ-જ્ઞાનની ભાવના કરવા ગ્રંથકાર પ્રેરણા કરે છે – अदुःखभावितं ज्ञानं क्षीयते दुःखसन्निधौ । तस्माद्यथाबलं दुःखैरात्मानं भावयेन्मुनिः ॥१०२।। અદુઃખે જ્ઞાન ભાવેલું, દુઃખ દેખી જશે ખસી તેથી આત્મા મુનિ ભાવે, યથાશક્તિ દુખે વસી. ૧૦૨ ભાવાર્થ – કેઈને એમ વિચાર આવે કે અમર આત્મા છે, પરમાનંદસ્વરૂપ છે, જ્ઞાતા-દ્રષ્ટા સ્વભાવવાળે છે એવી જ્ઞાન-ભાવનાથી જ મુક્તિ મળે; આકરી, કાય-ફ્લેશ આદિ કિયાના અભ્યાસરૂપ મુનિપણની શી જરૂર છે? તેને ગ્રંથકાર આ ગાથામાં ઉત્તર આપે છે – કાય-કલેશ આદિ કષ્ટ સહ્યા વિના સુકુમારપણે શાતાશીલિયા અવસ્થામાં “દેહાદિથી આત્મા ભિન્ન છે, શારીરિક વેદના દેહને ધર્મ છે, આત્માને જે ભાવમાં રહેવું હોય તે પ્રમાણે તે ભાવ પલટાવી શકે છે એમ મન દ્વારા વારંવાર એકાગ્રપણે ચિંતન કરેલું આત્મસ્વરૂપનું જ્ઞાન, દુઃખ આવી પડે ત્યારે, ખસી જાય છે. Page #316 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક-વિવેચન ૨૮૭ - તેથી યથાશક્તિ અગવડલેચ, વિહાર, મૌન, આસન, રાત-દિવસ સ્વાધ્યાય-ધ્યાન, ટાઢ, તાપ, ઉપવાસ આદિ કલેશકારી ક્રિયાઓથી થતાં કષ્ટો સહન કરતાં કરતાં આત્મસ્વરૂપની ભાવના મુનિ ભાવે, તે ઉપસર્ગ કે મરણની કઠણાઈ સમભાવે સહન થઈ શકે, અને અંતે સમાધિમરણ થાય. “જે જીવ પિતાને મુમુક્ષુ માનતે હોય, તરવાને કામી માનતે હોય, સમજુ છું એમ માનતા હોય તેણે દેહને વિષે રેગ થતી વખત આકુળવ્યાકુળપણું થયું હોય તે તે વખત વિચારવું કે તારું મુમુક્ષુપણું, ડહાપણ, ક્યાં ગયાં? તે વખતે વિચાર કેમ નહીં કરતે હેય? જે તરવાને કામી હોય તો તે દેહને અસાર જાણે છે, દેહને આત્માથી જુદો જાણે છે, તેને આકુળતા આવવી જોઈએ નહીં. દેહ સાચવ્યો સચવાતું નથી, કેમકે તે ક્ષણમાં ભાંગી જાય છે, ક્ષણમાં રોગ, ક્ષણમાં વેદના થાય. દેહના સંગે દેહ દુઃખ આપે છે માટે આકુળ-વ્યાકુળપણું થાય છે તે જ અજ્ઞાન છે. શાસ્ત્ર શ્રવણ કરી રે જ સાંભળ્યું છે કે દેહ આત્માથી જુદો છે, ક્ષણભંગુર છે; પણ દેહને વેદના આવ્યું તે રાગદ્વેષ પરિણામ કરી બૂમ પાડે છે. દેહ ક્ષણભંગુર છે એવું તમે શાસ્ત્રમાં સાંભળવા શું કરવા જાઓ છે ? દેહ તે તમારી પાસે છે તે અનુભવ કરે. દેહ પ્રગટ માટી જેવું છે, સાચવ્યો સચવાય નહીં, રાખે રખાય નહીં. વેદના વેદતાં ઉપાય ચાલે નહીં. ત્યારે શું સાચવે? કંઈ પણ બની શકતું નથી. આ દેહને પ્રત્યક્ષ અનુભવ થાય છે, તે તેની મમતા કરી કરવું શું? દેહને પ્રગટ અનુભવ કરી શાસ્ત્રમાં કહ્યું કે તે અનિત્ય છે, અસાર છે, માટે દેહમાં મૂછ કર્યા જેવું નથી.” Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૮. ગ્રન્થ-યુગલ “બીજાં ઉયમાં આવેલાં કર્માનું આત્મા ગમે તેમ સમાધાન કરી શકે, પણ વેદનીયકર્મમાં તેમ થઈ શકે નહીં; ને તે આત્મપ્રદેશે વેદવું જ જોઇએ; ને તે વેઢતાં મુશ્કેલીના પૂર્ણ અનુભવ થાય છે. ત્યાં જો ભેદજ્ઞાન સંપૂર્ણ પ્રગટ થયું ન હાય તેા આત્મા દેહાકારે પરિણમે, એટલે દેહ પેાતાના માની લઈ વેદે છે, અને તેને લઈને આત્માની શાંતિના ભંગ થાય છે. આવા પ્રસંગે જેમને ભેદજ્ઞાન સંપૂર્ણ થયું છે એવા જ્ઞાનીઓને અશાતાવેદની વેદતાં નિર્જરા થાય છે, ને ત્યાં જ્ઞાનીની કસેાટી થાય છે. એટલે બીજાં દર્શનવાળા ત્યાં તે પ્રમાણે ટકી શક્તા નથી, ને જ્ઞાની એવી રીતે માનીને ટકી શકે છે.” —શ્રીમદ્ રાજચંદ્ર દેહ આત્માથી ભિન્ન યંત્રરૂપ છે, તે કેવી રીતે પ્રવર્તે છે તેના ખુલાસા ગ્રંથકાર હવે કારણ આપીને કરે છે: प्रयत्नादात्मनो वायुरिच्छाद्वेषप्रवर्तितात् । वायोः शरीरयंत्राणि वर्तन्ते स्वेषु कर्मसु ॥१०३॥ ઇચ્છા-દ્વેષે પ્રવર્તેલા, આત્મ યત્નથી વાયુ ો; વાયુથી દેહ-યંત્રો સૌ, સ્વકાર્યો કરતાં, અહા ! ૧૦૩ ભાવાર્થ:—ભાવકર્મ નિજ કલ્પના, માટે ચેતનરૂપ; જીવવીર્યની સ્ફુરણા, ગ્રહણ કરે જધૂપ.” —શ્રીમદ્ રાજચંદ્ર જડ વસ્તુઓની મુખ્ય ત્રણ અવસ્થાએ હોય છે: ઘન (બરફના ઢેફા સમાન), પ્રવાહી (પાણીના રેલા સમાન), ધૂપ (ગૅસ, વાયુરૂપ : વરાળ સમાન). આંખથી ન દેખાય તેવી ધૂપ કે વાયુ દશા છે, તે જડ(પુદ્ગલ)નું સૂક્ષ્મ સ્વરૂપ છે. આખા જગતમાં આ સૂક્ષ્મ પુદ્ગુગલ વળગણાઓ વાયુની Page #318 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક-વિવેચન ૨૮૯ પેઠે ભરેલી છે. બારી ખેલીએ તે પ્રકાશ કે પવન જેમ ઘરમાં પ્રવેશ કરે છે, તેમ જીવ રાગ કે દ્વેષ રૂપ વિભાવ પરિણામ કરે (તેનું નામ ભાવકર્મ પણ છે) કે તરત જ સૂમ પુદ્ગલ વળગણુઓને પ્રવાહ આત્મ-પ્રદેશ તરફ વહે છે અને બંધ રૂપે આત્મપ્રદેશમાં સ્થાન પામે છે, તેનું નામ કર્મબંધ કહેવાય છે. આમાની ઈચ્છા કે રાગ-દ્વેષ પરિણમેને આધીન જીવનું વીર્ય જેટલું પ્રગટ છે, તે પ્રવર્તે છે. બેલવાની ઈચ્છા થાય તે વિભાવપરિણામ છે, તે ભાવ થવાની સાથે ચેતનનું જે વીર્ય છે તે ઉચ્ચાર થાય તેવે તે સ્થળે ફુરે છે; સ્પંદનક્રિયા કંઠ, હઠ, જીભ, ફેફસાં આદિ સ્થળે થતાં, ત્યાં રહેલા વાયુ આદિને વેગ મળે છે તેથી પુગલની વળગણાઓ અથડાતાં અવાજ ઉત્પન્ન થાય છે, તે જીભ, હઠ આદિની મદદ વડે યેગ્ય અક્ષરોના ઉચ્ચાર રૂપે બહાર આવે છે. આમ બધી દેહની ક્રિયાઓનું કારણ આત્માના રાગ-દ્વેષ રૂપ પરિણામ (વિભાવ) તથા વીર્યરૂપ પ્રયત્નની પ્રેરણું છે. તેને મદદ કરનાર પુદ્ગલની વાયુરૂપ સૂક્ષ્મ અવસ્થા છે; તેથી શરીરના હાથ, પગ આદિ સ્થૂલ અવય પ્રવર્તે છે. આત્માના ભાવ અને પુગલની વાયુરૂપ સ્કૂલ અવસ્થા એ બે દ્રવ્યોનું ભેદ-જ્ઞાન ન હોવાથી સામાન્યપણે લેકે એમ માને છે કે હું બે, મેં લખ્યું, હું ચાલ્યું, મેં રસાઈ કરી, મેં ઘડે , મેં ઘર કર્યું, એ આદિ પ્રવૃત્તિમાં કેટલે ભાગ આત્મપરિણામ ભજવે છે, અને કેટલી માત્ર પુદ્ગલ દ્રવ્યની પ્રવૃત્તિ છે, તે લક્ષ તેમને રહેતું નથી. તેને કારણે અભિમાન મમત્વ આદિ સંસારનાં મૂળ ષિાયા Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ ગ્રન્થ-યુગલ આ લક્ષ રાખીને ગ્રંથકાર ગાથામાં કહે છે કે આત્માના (ઇચ્છા) રાગ-દ્વેષથી પ્રવર્તેલા પ્રયત્નથી વાયુ પ્રવર્તે છે, વાયુથી શરીર યંત્રો (અવયવો) પિતપતાનાં કામમાં પ્રવર્તે છે. “કેઈનું દીધું દેવાતું નથી; કોઈનું લીધું લેવાતું નથી, જીવ ફેકટ કલ્પના કરી રઝળે છે. જે પ્રમાણે કર્મ ઉપાર્જન કરેલાં હોય તે પ્રમાણે લાભ, અલાભ, આયુષ, શાતા, અશાતા મળે છે. પિતાથી કાંઈ અપાતું લેવાતું નથી. અહેકારે કરી “મેં આને સુખ આપ્યું, “મેં દુઃખ આપ્યું; “મેં અન્ન આપ્યું,” એવી મિથ્યા ભાવના કરે છે, ને તેને લઈને કર્મ ઉપાર્જન કરે છે. મિથ્યાત્વે કરી ખોટો ધર્મ ઉપાર્જન કરે છે. જગતમાં આને આ પિતા, આને આ પુત્ર એમ કહેવાય છે, પણ કેઈ કેઈનું નથી. પૂર્વના કર્મના ઉદયે સઘળું બન્યું છે. અહંકારે કરી જે આવી મિથ્થાબુદ્ધિ કરે છે તે ભૂલ્યા છે. ચાર ગતિમાં રઝળે છે, અને દુઃખ ભેગવે –શ્રીમદ્ રાજચંદ્ર લાકડાં કે પતરાંનાં બનાવેલાં સિંહ, વાનર, ઉંદર વગેરે યંત્રો જેમ પોતાને ગ્ય ક્રિયા પરની પ્રેરણાથી કરે છે, તેમ શરીરે પણ સર્વ ક્રિયામાં આત્માની પ્રેરણાથી પ્રવર્તે છે. તે શરીર–યંત્રે તથા ઇન્દ્રિયની કિયાને આત્મામાં આપતા અજ્ઞાની તથા તે આરોપને તજતા વિવેકી જને શું કરે છે, તે વિષે ગ્રંથકાર આગળની ગાથામાં કહે છે - तान्यात्मनि समारोप्य साक्षाण्यास्ते सुखं जडः । त्यक्त्वाऽऽरोपं पुनर्विद्वान् प्राप्नोति परमं पदम् ।।१०४॥ દેહાદિકાર્ય આત્મામાં, આપી મૂઢ સુખ લે, તજી આપ જ્ઞાની તે, પરમપદ ભગવે. ૧૦૪ Page #320 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક-વિવેચન ૨૯૧ ભાવાર્થ – શ્રી સમાધિશતક ગ્રંથને ઉપસંહાર કરતાં જ્ઞાની ગ્રંથકાર મહાત્મા પરમપદની પ્રાપ્તિ-અપ્રાપ્તિનું કારણ દર્શાવે છે. બ્રાંતિ અથવા વિપરીત બુદ્ધિ એ સંસાર-પરિભ્રમણનું કારણ છે એ આ ગ્રંથમાં વારંવાર દર્શાવ્યું છે, છતાં કરુણાળુ વિદ્વાન ગ્રંથકાર ફરી પણ, સંસારમાં અમે સુખી છીએ એમ ભૂલભરી માન્યતાવાળાઓની મશ્કરી કરતા હોય તેમ તે બુદ્ધિ ત્યાગવાની મર્મમાં ટકેર કરે છે. વાયુથી પ્રવર્તતા શરીર-અવયની ક્રિયાને તથા ઇઢિયેની પ્રવૃત્તિને આત્મામાં આરોપ કરનાર જડ (વિવેકહીન) જીવ સુખે સંસારમાં રહે છે. મહાત્મા શ્રી કબીરજીએ પણ ગાયું છે : “સુખિયા સબ સંસાર, ખાવે ઔર સવે; દુખિયા દાસ કબીર, જાગે ઔર રોવે.” શિયાળાની કડકડતી ઠંડીમાં ટૂંટિયાં વાળી ટાઢથી બચવા ઓઢીને સૂવા છતાં ઠરી જતા માણસનું ઘર લાગે ત્યારે કંઈ ગરમ પવન આવવાથી આરામ લાગે અને સુખે સૂઈ રહે, તેમ પરની કિયાને આત્મામાં આરોપી સુખે બેસી રહેનાર જીવને સંસાર-વૃદ્ધિ થાય છે તેને ભય નથી તે માત્ર મૂઢતા છે. ઉપહાસમાં તેને સુખી કહ્યો છે. પરંતુ વિદ્વાન એટલે ભેદજ્ઞાની જીવ તે આરોપને સંસારનું કારણ જાણી, ભવ-ભીરુ બની, જ્ઞાનાદિ આત્માની કિયાને જ આત્મભાવ માને છે અને દેહાદિ જડની પ્રવૃત્તિને પરભાવ જાણું તેથી રહિત થાય છે. તેથી તે બ્રાંતિ અથવા આપને તજી પરમપદને પામે છે, મુક્ત થાય છે. સર્વ અન્યભાવથી આત્મા રહિત છે, કેવળ એમ જેને અનુભવ વર્તે છે તે “મુક્ત” છે. Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ ગ્રન્થયુગલ બીજાં સર્વ દ્રવ્યથી અસંગપણું, ક્ષેત્રથી અસંગપણું, કાળથી અસંગપણું અને ભાવથી અસંગપણું સર્વથા જેને વર્તે છે તે “મુક્ત છે. અટળ અનુભવસ્વરૂપ આત્મા સર્વ દ્રવ્યથી પ્રત્યક્ષ જુદે ભાસ ત્યાંથી મુક્તદશા વર્તે છે. તે પુરુષ મૌન થાય છે, તે પુરુષ અપ્રતિબદ્ધ થાય છે, તે પુરુષ અસંગ થાય છે, તે પુરુષ નિવિકલ્પ થાય છે અને તે પુરુષ મુક્ત થાય છે. જેણે ત્રણે કાળને વિષે દેહાદિથી પોતાને કંઈ પણ સંબંધ નહોતે એવી અસંગદશા ઉત્પન્ન કરી તે ભગવાનરૂપ સપુરુષોને નમસ્કાર છે.” “છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્મ; નહિ ભેંકતા તું તેહને, એ જ ધર્મનો મર્મ. એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષ સ્વરૂપ; અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ. શુદ્ધ બુદ્ધ રમૈતન્યઘન, સ્વયંતિ સુખધામ; બીજાં કહીએ કેટલું ? કર વિચાર તો પામ.” –શ્રીમદ્ રાજચંદ્ર હવે બ્રાંતિ ટળવાથી, મોક્ષમાર્ગ મળવાથી સમાધિશતક દ્વારા જે પરમ પદ પ્રાપ્ત થાય છે, તેનું કળશ રૂપે ગ્રંથકાર સુંદર વર્ણન કરે છે : (વસંતતિસT) मुक्त्वा परत्र परबुद्धिमहंधियं च संसारदुःखजननी जननाद्विमुक्तः। ज्योतिर्मयं सुखमुपैति परात्मनिष्ठस्तन्मार्गमेतदधिगम्य समाधितंत्रम् ॥१०५।। Page #322 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક-વિવેચન ર૯૩ ૨૯૩ (વસંતતિલકા) મિથ્યા મતિ સ્વપરની સમજે હતી, હા ! ટાળી, ઉખેડી ભવ–વેલ, થયા અ-જન્મા; જ્ઞાનાત્મ-સુખ પરમાત્મ–દશાથી ભેગે, સન્માર્ગ આ ગ્રહ, ઉપાર્સી સમાધિ–યોગે. ૧૦૫ ભાવાર્થ – અવિદ્યા કે ભ્રાંતિ એ સંસાર-દુઃખને જણનારી જનેતા સમાન છે તેનું સ્વરૂપ ટૂંકામાં ગ્રંથકારે દ્વિ-અર્થી શબ્દોમાં પ્રથમ દર્શાવ્યું છે. વત્ર એટલે પરમાં, પરવુદ્ધિ એટલે પરમ માહાસ્યવાળી બુદ્ધિ, જેમકે “પૈસે મારો પરમેશ્વર અથવા ધર્મ આરાધનામાં “સપુરુષમાં જ પરમેશ્વરબુદ્ધિ, એને જ્ઞાનીએ પરમ ધર્મ કહ્યો છે.” –શ્રીમદ્ રાજચન્દ્ર આમ શરૂઆતમાં દ્રઢ ભાવે લીધેલું અવલંબન, પિતાનામાં પરમાત્મદશા પ્રગટતાં સહેજે છૂટી જાય છે. અથવા તે ન છૂટે ત્યાં સુધી કેવળજ્ઞાન પ્રગટતું નથી. શ્રી ગૌતમ સ્વામીને પરમકૃપાળુ મહાવીર ભગવંતના દેહની હયાતી સુધી અવલંબન ન છૂટયું, ત્યાં સુધી કેવળજ્ઞાન ન થયું. શ્રી આનંદઘનજી પણ ગાઈ ગયા છે : આલંબનસાધન જે ત્યાગે, પરપરિણતિને ભાગે રે; અક્ષય દર્શન-જ્ઞાન-વૈરાગ્ય આનંદઘન પ્રભુ જાગે રે. વીરજીને ચરણે લાગું, વીરપણું તે માગું રે.” આત્મા ને સદૂગુરુ એક જ સમજવા. આ વાત વિચારથી ગ્રહણ થાય છે. તે વિચાર એ કે દેહ નહીં અથવા દેહને લગતા બીજા ભાવ નહીં, પણ સદ્ગુરુને આત્મા એ સદગુરુ છે. જેણે આત્મસ્વરૂપ લક્ષણથી, ગુણથી અને વેદનથી Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ ગ્રન્થ-યુગલ પ્રગટ અનુભવ્યું છે અને તે જ પરિણામ જેના આત્માનું થયું છે તે આત્મા અને સદ્ગુરુ એક જ એમ સમજવાનું છે. પૂર્વે જે અજ્ઞાન ભેળું કર્યું છે તે ખસે તે જ્ઞાનીની અપૂર્વ વાણી સમજાય.” શ્રીમદ્ રાજચંદ્ર : ઉપદેશછાયા આ ગ્રંથની ૧, ૧૦, ૧૧, ૧૨ ગાથાએ તથા તેવા ભાવની ખીજી ગાથાએને અનુસરી વિચાર કરતાં, વરત્ર' એટલે ‘અન્યત્ર’ અથવા વિપરીતપણે એવા અર્થ ગ્રહણ કરવા યથાર્થ લાગે છે; જ્યાં પર નથી ત્યાં પરની માન્યતા કરવી, જ્યાં પાતે નથી ત્યાં ‘હું છું” એમ માનવું એનું નામ અવિદ્યા છે. એ અવિદ્યા સંસારદુઃખને જન્મ આપનારી માતા સમાન છે. તેના ત્યાગ કરીને જીવ જન્મમરણથી મુક્ત થાય છે; તે પરમાત્મપદમાં સ્થિરતા કરનાર મહાત્મા આત્મસુખને પામે છે. તે મેાક્ષમાર્ગ દર્શાવનાર આ સમાધિશતક ગ્રંથ છે, તે પામી જીવ આત્મશુદ્ધિરૂપ મેક્ષ કે પરમપદ પામે છે. “અનાદિ સ્વદશાને લીધે ઉત્પન્ન થયેલા એવા જીવને અહંભાવ, મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની જ્ઞાનીપુરુષોએ દેશના પ્રકાશી છે. તે સ્વદશાથી રહિત માત્ર પેાતાનું સ્વરૂપ છે, એમ જે જીવ પરિણામ કરે, તો સહજ માત્રમાં તે જાગૃત થઈ સમ્યક્દર્શનને પ્રાપ્ત થાય; સમ્યક્દર્શનને પ્રાપ્ત થઈ સ્વ-સ્વભાવરૂપ મેક્ષને પામે.” હવે સંસ્કૃત-ટીકાકાર અંતઃમંગળરૂપે જણાવે છે : ૧. આત્મા છે, ૪. આત્મા ભેાકતા છે, ~~~શ્રીમદ્ રાજચંદ્ર નમસ્કાર ગાથા ૨. આત્મા નિત્ય છે, ૩. આત્મા કર્તા છે, પ. મેાક્ષપદ છે, ને ૬. મોક્ષના ઉપાય છે. Page #324 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક-વિવેચન ૨૯૫. ( વીડિત ) येनात्मा बहिरन्तरुत्तमभिदा त्रेधा विवृत्योदितो मोक्षोऽनंत चतुष्टयामलवपुः सद्ध्यानतः कीर्तितः । जीयात्सोऽत्र जिनः समस्तविषयः श्रीपूज्यपादोऽमलो भव्यानंदकरः समाधिशतकः श्रीमत्प्रभेन्दुः प्रभुः॥१०६॥ (હરિગીત) અજ્ઞાની, અંતર્યામ, કેવલજ્ઞાન એ ત્રણ ભેદથી, આત્મા “સમાધિશતકમાં ગાયે ઘણા વિસ્તારથી, આનંદદાયી ભવ્ય જીવને પૂજ્યપાદ પવિત્ર તે, જ્યવંત અનંત ચતુષ્ટયી સધ્યાનથી જ જણાય છે. ૧૦૬ ભાવાર્થ-જે પરમપકારી, ભવ્યને આનંદ આપનાર, સમાધિશતક પરિણામરૂપ આત્મપ્રભાના ચંદ્ર (શ્રી પ્રભાચંદ્ર, સંસ્કૃત ટીકાકાર), નિર્મળ, જેમના ચરણ પૂજ્ય છે (શ્રી પૂજ્યપાદ, સમાધિશતકર્તા), જેમણે કર્મશત્રુને જીતેલા છે (જિન), મિક્ષ સ્વરૂપ (જીવન્મુક્ત) જે છે, અનંત ચતુષ્ટય (અનંત જ્ઞાન-દર્શન-સુખ-વીર્ય) રૂપ નિર્મળ દેહધારી, જેમની સર્વ વિષય-વાસના અસ્ત પામી છે, ઉત્તમ ધ્યાન વડે જેમનું કીર્તન થાય છે, જેમણે આત્માને બહિરાત્મારૂપે, અંતરાત્મારૂપે તથા પરમાત્મારૂપે-એમ ત્રણ ભેદથી વર્ણવ્યો છે તે ભગવાન જયવંત વર્તે ! પિતાની શક્તિ પ્રમાણે શુદ્ધ સ્વરૂપનું, શુદ્ધ સ્વરૂપવંત દેહધારી અરિહંત આદિ જ્ઞાની પુરુષનું, તેમના કહેલા ધર્મનું, શાસ્ત્ર-સિદ્ધાંતનું બહુમાનપણું, કીર્તન, સ્તવન, ભજન, મનન, નિદિધ્યાસન જે જીવે કરશે તે શુદ્ધ સ્વરૂપમય મોક્ષમાર્ગ પ્રત્યે વળશે, મેક્ષમાર્ગ પામશે અને પૂર્ણ પદમાં બિરાજમાન થશે. Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ ગ્રન્થયુગલ જ્ઞાની પુરુષની અવજ્ઞા બેલવી તથા તેવા પ્રકારના પ્રસંગમાં ઉજમાળ થવું, એ જીવનું અનંત સંસાર વધવાનું કારણ છે, એમ તીર્થંકર કહે છે. તે પુરુષના ગુણગ્રામ કરવા, તે પ્રસંગમાં ઉજમાળ થવું, અને તેની આજ્ઞામાં સરળ પરિણામે, પરમ ઉપગદ્રષ્ટિએ વર્તવું, એ અનંતસંસારને નાશ કરનારું તીર્થકર કહે છે, અને તે વાક્યો જિનાગમને વિષે છે. ઘણું છે તે વાક્યો શ્રવણ કરતા હશે, તથાપિ પ્રથમ વાક્યને અફળ અને બીજા વાક્યને સફળ કર્યું હોય એવા જીવે તે કવચિત્ જોવામાં આવે છે; પ્રથમ વાક્યને સફળ અને બીજી વાક્યને અફળ એમ જીવે અનંત વાર કર્યું છે. તેનાં પરિણામમાં આવતાં તેને વખત લાગતે નથી, કારણ કે અનાદિકાળથી મેહ નામને મદિરા તેના આત્મામાં પરિણામ પામે છે, માટે વારંવાર વિચારી તેવા તેવા પ્રસંગમાં યથાશક્તિ, યથાબળવીર્થે ઉપર દર્શિત કર્યા છે જે પ્રકાર, તે પ્રકારે વર્તવું યંગ્ય છે.” “જેને વિષે સસ્વરૂપે વર્તે છે એવા જે જ્ઞાની તેને વિષે લેક–પૃહાદિને ત્યાગ કરી, ભાવે પણ જે આશ્રિતપણે વર્તે છે, તે નિકટપણે કલ્યાણને પામે છે એમ જાણીએ છીએ.” –શ્રીમદ્ રાજચન્દ્ર “આત્માપણે કેવળ આત્મા વર્તે એમ જે ચિંતવન રાખવું તે લક્ષ છે, શાસ્ત્રના પરમાર્થરૂપ છે.” -શ્રીમદ્ રાજચંદ્ર - હવે અનુવાદક તથા વિવેચક ગ્રંથને ઉપસંહાર કરતાં લખે છે : Page #326 -------------------------------------------------------------------------- ________________ સમાધિશતક–વિવેચન ઉપસંહાર (દોહરા) અણિયાળી કાંટા સમી, ડાંગર દેખ કમેદ; ભરડી, છેડાં-કુશકી, ઊપી ચાખા શેષ. ૧ જળથી શુદ્ધ કરી કરે, કમેાદ કેરા ભાત; ઉપાદેય ભાજન અને, હૃષ્ટાંતે દૃષ્ટાંતે સિદ્ધાંત. ૨ માહ્યાત્મા ખંજુળોં ને, કાંટા સમી કમેદ; ડાંગર ભરડી દેખતા, ચાખા અંત ત. ૩ શુદ્ધ વિશેષ ક્રિયા કર્યું, અને ભાત તૈયાર. તેમ ક્રિયા સમ્યક્ત્વની, આપે સિદ્ધિ સાર. ૪ ત્રણ ભેદે આત્માતણી, વાત અલૌકિક આંહિ; પૂજ્યપાદ પ્રભુએ રચી, સમાધિ-માળા માંહિ ૫ મંદ મતિથી જે બન્યું, સમય-શક્તિ અનુસાર; ફૂલ નહિ—ફૂલની પાંખડી, પ્રભુ ચરણે ધરી, તાર. ૬ દ્રવ્યે, • ભાવે રણના, પરીક્ષક ગુરુરાજ; રાજચંદ્ર, રભાકરે મિંદું સમ મુજ કાજ. ૭ સમાસ ૨૯૭ Page #327 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट १ समाधिशतक (१) प्रासंगिक (अनुष्टुप ) नमोऽस्तु पूज्यपादाय समाधिस्वामिने त्रिधा । राजचंद्राय याचेऽहं समाधिबोधिसाधनम् ॥१॥ कलिकालानले दग्धान् जीवांस्त्रातुं समुद्यतः । राजचन्द्रसुधासिंधुर्नमस्तस्मै स्मराम्यहम् ॥२॥ नमोऽस्तु पूज्यपादाय समाधिस्वामिने सदा । समाधितंत्र कर्तारं नमामि समताधरम् ॥३॥ (२) संस्कृत - टीकाकारका मंगलाचरण (वसंततिलका) सिद्धं जिनेन्द्र मलमप्रतिमप्रबोधं निर्वाणमार्गममलं विबुधेन्द्रवन्द्यम् । संसारसागरसमुत्तरणप्रपोतं वक्ष्ये समाधिशतकं प्रणिपत्य वीरम् ॥४॥ (३) ग्रन्थ- प्रारंभ ( श्लोक : ) येनात्माऽबुद्ध्यतात्मैव परत्वेनैव चापरम् । अक्षयानन्तबोधाय तस्मै सिद्धात्मने नमः ॥ १ ॥ (वंशस्य छंदः) जयन्ति यस्यावदतोऽपि भारतीविभूतयस्तीर्थकृतोऽप्यनीहितुः । शिवाय धात्रे सुगताय विष्णवे जिनाय तस्मै सकलात्मने नमः ||२|| Page #328 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ ૨૯૮ (उपेन्द्रवज्रा) श्रुतेन लिङ्गेन यथात्मशक्ति समाहितान्तःकरणेन सम्यक् । समीक्ष्य कैवल्यसुखस्पृहाणां विविक्तमात्मानमथाभिधास्ये ॥३॥ ___ (अनुष्टुप) बहिरन्तः परश्चेति त्रिधाऽऽत्मा सर्वदेहिषु । उपेयात्तत्र परमं मध्योपायाद् बहिस्त्यजेत् ॥४॥ बहिरात्मा शरीरादी जातात्मभ्रान्तिरान्तरः । चित्तदोषात्मविभ्रान्तिः परमात्माऽतिनिर्मलः ॥५॥ निमलः केवल: शुद्धो विविक्तः प्रभुरव्ययः । परमेष्ठी परात्मेति परमात्मेश्वरो जिनः ॥६॥ बहिरात्मेन्द्रियद्वारैरात्मज्ञानपराङ्मुखः । स्फुरितश्चात्मनो देहमात्मत्वेनाध्यवस्यति ॥७॥ नरदेहस्थमात्मानमविद्वान् मन्यते नरम् । तिर्यञ्च तिर्यगङ्गस्थं सुराङ्गस्थं सुरं तथा ॥८॥ नारकं नारकाङ्गस्थं न स्वयं तत्त्वतस्तथा । अनन्तानन्तधीशक्तिः स्वसंवेद्योऽचलस्थितिः ॥६॥ स्वदेहसदृशं दृष्ट्वा परदेहमचेतनम् । परात्माधिष्ठितं मूढः परत्वेनाध्यवस्यति ॥१०॥ स्वपराध्यवसायेन देहेष्वविदितात्मनाम् । वर्तते विभ्रमः पुंसां पुत्रभार्यादिगोचरः ॥११॥ Page #329 -------------------------------------------------------------------------- ________________ 3०० ગ્રન્થયુગલ अविद्यासंज्ञितस्तस्मात्संस्कारो जायते दृढः । येन लोकोऽङ्गमेव स्वं पुनरप्यभिमन्यते ॥१२॥ देहे स्वबुद्धिरात्मानं युनक्त्येतेन निश्चयात् । स्वात्मन्येवात्मधीस्तस्माद्वियोजयति देहिनम् ॥१३॥ देहेष्वात्मधिया जाताः पुत्रभार्यादिकल्पनाः । सम्पत्तिमात्मनस्ताभिर्मन्यते हा हतं जगत् ॥१४॥ मूलं संसारदुःखस्य देह एवात्मधीस्ततः । त्यक्त्वैनां प्रविशेदन्तर्बहिरव्यापृतेन्द्रियः ॥१५॥ मत्तश्च्युत्वेन्द्रियद्वारैः पतितो विषयेष्वहम् । ताप्रपद्याहमिति मां पुरा वेद न तत्त्वतः ॥१६॥ एवं त्यक्त्वा बहिर्वाचं त्यजेदन्तरशेषतः । एष योगः समासेन प्रदीपः परमात्मनः ॥१७॥ यन्मया दृश्यते रूपं तन्न जानाति सर्वथा । जानन्न दृश्यते रूपं ततः केन ब्रवीम्यहम् ॥१८॥ यत्परैः प्रतिपाद्योऽहं यत्परान् प्रतिपादये । उन्मत्तचेष्टितं तन्मे यदहं निर्विकल्पकः ॥१९॥ यदग्राह्यं न गृह्णाति गृहीतं नापि मुञ्चति । जानाति सर्वथा सर्व तत्स्वसंवेद्यमस्म्यहम् ॥२०॥ उत्पन्नपुरुषभ्रान्तेः स्थाणौ यद्वद्विचेष्टितम् । तद्वन्मे चेष्टितं पूर्व देहादिष्वात्मविभ्रमात् ॥२१।। यथाऽसौ चेष्टते स्थाणी निवृत्ते पुरुषाग्रहे । तथा चेष्टोऽस्मि देहादी विनिवृत्तात्मविभ्रमः ॥२२॥ Page #330 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट - १ येनात्मनाऽनुभूयेऽहमात्मनैवात्मनात्मनि । सोऽहं न तन्न सा नासौ नैको न द्वो न वा बहुः ||२३|| यदभावे सुषुप्तोऽहं यद्भावे व्युत्थितः पुनः । अतीन्द्रियमनिर्देश्यं तत्स्वसंवेद्यमस्म्यहम् ||२४|| क्षीयन्तेऽत्रैव रागाद्यास्तत्त्वतो मां प्रपश्यतः । बोधात्मानं ततः कश्चिन मे शत्रुर्न च प्रियः ||२५|| मामपश्यन्नयं लोको न मे शत्रुर्न च प्रियः । मां प्रपश्यन्नयं लोको न मे शत्रुर्न च प्रियः ||२६|| 3०१ त्यक्त्वैवं बहिरात्मानमन्तरात्मव्यवस्थितः । भावयेत्परमात्मानं सर्वसङ्कल्पवर्जितम् ||२७|| सोऽहमित्यात्तसंस्कारस्तस्मिन् भावनया पुनः । तत्रैव दृढसंस्काराल्लभते ह्यात्मनि स्थितिम् ॥२८॥ मूढात्मा यत्र विश्वस्तस्ततो नान्यद्भयास्पदम् । यतो भीतस्ततो नान्यदभयस्थानमात्मनः ||२९ ॥ सर्वेन्द्रियाणि संयम्य स्तिमितेनान्तरात्मना । यत्क्षणं पश्यतो भाति तत्तत्त्वं परमात्मनः ||३०|| यः परात्मा स एवाहं योऽहं स परमस्ततः । अहमेव मयोपास्यो नान्यः कश्चिदिति स्थितिः ||३१|| प्रच्याव्य विषयेभ्योऽहं मां मयैव मयि स्थितम् । बोधात्मानं प्रपन्नोऽस्मि परमानन्दनिर्वृतम् ||३२|| यो न वेत्ति परं देहादेवमात्मानमव्ययम् । लभते न स निर्वाणं तप्त्वाऽपि परमं तपः ||३३|| Page #331 -------------------------------------------------------------------------- ________________ 302 ગ્રન્થ-યુગલ आत्मदेहान्तरज्ञानजनितालादनिर्वृतः । तपसा दुष्कृतं घोरं भुजानोऽपि न खिद्यते ॥३४।। रागद्वेषादिकल्लोलैरलोलं यन्मनोजलम् । स पश्यत्यात्मनस्तत्त्वं तत्तत्त्वं नेतरो जनः ॥३५॥ अविक्षिप्तं मनस्तत्त्वं विक्षिप्तं भ्रान्तिरात्मनः । धारयेत्तदविक्षिप्तं विक्षिप्तं नाश्रयेत्ततः ॥३६॥ अविद्याभ्याससंस्कारैरवशं क्षिप्यते मनः । तदेव ज्ञानसंस्कारैः स्वतस्तत्त्वेऽवतिष्ठते ॥३७॥ अपमानादयस्तस्य विक्षेपो. यस्य चेतसः । नापमानादयस्तस्य न क्षेपो यस्य चेतसः ॥३८।। यदा मोहात्प्रजायते रागद्वेषौ तपस्विनः । तदैव भावयेत्स्वस्थमात्मानं शाम्यतः क्षणात् ॥३६।। यत्र काये मुनेः प्रेम ततः प्रच्याव्य देहिनम् । बुद्ध्या तदुत्तमे कार्य योजयेत्प्रेम नश्यति ॥४०॥ आत्मविभ्रमजं दुःखमात्मज्ञानात्प्रशाम्यति । नायतास्तत्र निर्वान्ति कृत्वाऽपि परमं तपः ॥४१।। शुभं शरीरं दिव्यांश्च विषयानभिवाञ्च्छति । उत्पन्नात्ममतिदेहे तत्त्वज्ञानी ततश्च्युतिम् ॥४२॥ परत्राहंमतिः स्वस्माच्च्युतो बध्नात्यसंशयम् । स्वस्मिन्नहमतिश्च्युत्वा परस्मान्मुच्यते बुधः ।।४३॥ दृश्यमानमिदं मूढस्त्रिलिङ्गमवबुध्यते । इदमित्यवबुद्धस्तु निष्पन्नं शब्दवर्जितम् ॥४४॥ Page #332 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ 303 जाननप्यात्मनस्तत्त्वं विविक्तं भावयन्नपि । पूर्वविभ्रमसंस्काराद् भ्रान्ति भूयोऽपि गच्छति ॥४५॥ अचेतनमिदं दृश्यमदृश्यं चेतनं ततः । क्व रुष्यामि क्व तुष्यामि मध्यस्थोऽहं भवाम्यतः ।।४६॥ त्यागादाने बहिर्मुढः करोत्यध्यात्ममात्मविद् । नान्तर्बहिरुपादानं न त्यागो निष्ठितात्मनः ॥४७॥ युञ्जीत मनसाऽऽत्मानं वाक्कायाभ्यां वियोजयेत् । मनसा व्यवहारं तु त्यजेद्वाक्काययोजितम् ॥४८॥ जगद्देहात्मदृष्टीनां विश्वास्यं रम्यमेव वा । आत्मन्येवात्मदृष्टीनां क्व विश्वासः क्व वा रतिः ॥४९।। आत्मज्ञानात्परं कार्य न बुद्धौ धारयेच्चिरम् । कुर्यादर्थवशाकिञ्चिद् वाक्कायाभ्यामतत्परः ॥५०।। यत्पश्यामीन्द्रियैस्तन्मे नास्ति यनियतेन्द्रियः । अन्तः पश्यामि सानन्दं तदस्तु ज्योतिरुत्तमम् ॥५१॥ सुखमारब्धयोगस्य बहिर्दुःखमथात्मनि । बहिरेवासुखं सौख्यमध्यात्म भावितात्मनः ॥५२।। तद्व्यात्तत्परान्पृच्छेत्तदिच्छेत्तत्परो भवेत् । येनाविद्यामयं रूपं त्यक्त्वा विद्यामयं व्रजेत् ॥५३॥ शरीरे वाचि चात्मानं संधत्ते वाक्शरीरयोः । भ्रान्तोऽभ्रान्तः पुनस्तत्त्वं पृथगेषां विबुध्यते ॥५४।। न तदस्तीन्द्रियार्थेषु यत् क्षेमङ्करमात्मनः । तथाऽपि रमते बालस्तत्रैवाज्ञानभावनात् ॥५॥ ___ Page #333 -------------------------------------------------------------------------- ________________ ३०४ ગ્રન્થ યુગલ चिरं सुषुप्तास्तमसि मूढात्मानः कुयोनिषु । अनात्मीयात्मभूतेषु ममामिति जाग्रति ॥ ५६ ॥ पश्येन्निरन्तरं देहमात्मनोऽनात्मचेतसा । अपरात्मधियाऽन्येषामात्मतत्त्वे व्यवस्थितः ।। ५७ ।। अज्ञापितं न जानन्ति यथा मां ज्ञापितं तथा । मूढात्मानस्ततस्तेषां वृथा मे ज्ञापन श्रमः ॥ ५८ ॥ यद्बोधयितुमिच्छामि तन्नाहं यदहं पुनः । ग्राह्यं तदपि नान्यस्य तत्किमन्यस्य बोधये ।। ५९ ।। बहिस्तुष्यति मूढात्मा तुष्यत्यन्तः प्रबुद्धात्मा पिहितज्योतिरन्तरे । वहिर्व्यावृत्तकौतुकः ||६|| ||६०॥ न जानन्ति शरीराणि सुखदुःखान्यबुद्धयः । निग्रहानुग्रहद्धियं तथाऽप्यत्रैव कुर्वते ॥ ६१ ॥ स्वबुद्ध्या यावद्गृह्णीयात् कायवाक्चेतसां त्रयम् । संसारस्तावदेतेषां भेदाभ्यासे तु निर्वृतिः ॥ ६२ ॥ घने वस्त्रे यथाssत्मानं न घनं मन्यते तथा । घने स्वदेहेऽप्यात्मानं न घनं मन्यते बुधः ||६३ || जीर्णे वस्त्रे यथाssत्मानं न जीणं मन्यते तथा । जीर्णे स्वदेहेऽप्यात्मानं न जीणं मन्यते बुधः || ६४ || नष्टे वस्त्रे यथात्मानं न नष्टं मन्यते तथा । नष्टे स्वदेहेऽप्यात्मानं न नष्टं मन्यते बुधः ||६५ || रक्ते वस्त्रे यथाऽऽत्मानं न रक्तं मन्यते तथा । रक्ते स्वदेहेऽप्यात्मानं न रक्तं मन्यते बुधः ||६६ || Page #334 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ 304 यस्य सस्पन्दमाभाति निःस्पन्देन समं जगत् । अप्रज्ञमक्रियाभोगं स शमं याति नेतरः ॥६७॥ शरीरकञ्चुकेनात्मा संवृतो ज्ञानविग्रहः । नात्मानं बुद्ध्यते तस्माद् भ्रमत्यतिचिरं भवे ॥६८॥ प्रविशद्गलतां व्यूहे देहेऽणूनां समाकृती । स्थितिभ्रान्त्या प्रपद्यन्ते तमात्मानमबुद्धयः ॥६९।। गौरः स्थूलः कृशो वाऽहमित्यङ्गेनाविशेषयन् । आत्मानं धारयेन्नित्यं केवलज्ञप्तिविग्रहम् ॥७॥ मुक्तिरेकान्तिको तस्य चित्ते यस्याचला धृतिः । तस्य नैकान्तिकी मुक्तिर्यस्य नास्त्यचला धृतिः ।।७१।। जनेभ्यो वाक ततः स्पन्दो मनसश्चित्तविभ्रमाः। भवन्ति तस्मात्संसर्ग जनर्योगी ततस्त्यजेत् ॥७२॥ ग्रामोऽरण्य मिति द्वेधा निवासोऽनात्मदर्शिनाम् । दृष्टात्मनां निवासस्तु विविक्तात्मैव निश्चलः ॥७३॥ देहान्तरगतेबीज देहेऽस्मिन्नात्मभावना । बीजं विदेहनिष्पत्तरात्मन्येवात्मभावना ॥७४।। नयत्यात्मानमात्मैव जन्मनिर्वाणमेव वा । गुरुरात्माऽऽत्मनस्तस्मान्नान्योऽस्ति परमार्थतः ॥७॥ दृढात्मबुद्धिहादावुत्पश्यन्नाशमात्मनः । मित्रादिभिर्वियोगं च बिभेति मरणाद् भृशम् ॥७६॥ आत्मन्येवात्मधीरन्यां शरीरगतिमात्मनः । मन्यते निर्भयं त्यक्त्वा वस्त्रं वस्त्रान्तरग्रहम् ।।७७॥ ૨૦ ___ Page #335 -------------------------------------------------------------------------- ________________ ३०६ ગ્રન્થ યુગલ व्यवहारे सुषुप्तो यः स जागत्यत्मिगोचरे । जागर्ति व्यवहारेऽस्मिन् सुषुप्तश्चात्मगोचरे ॥७८॥ आत्मानमन्तरे दृष्ट्वा दृष्ट्वा देहादिकं बहिः । तयोरन्तरविज्ञानादभ्यासादच्युतो भवेत् ॥७६॥ पूर्व दुष्टात्मतत्त्वस्य विभात्युन्मत्तवज्जगत् । स्वभ्यस्तात्मधियः पश्चात् काष्ठपाषाणरूपवत् ||८०|| शृण्वन्नप्यन्यतः कामं वदन्नपि कलेवरात् । नात्मानं भावयेद्भिन्नं यावत्तावन्न मोक्षभाक् ॥ ८१ ॥ तथैव भावयेद्देहाद् व्यावृत्यात्मानमात्मनि । यथा न पुनरात्मानं देहे स्वप्नेऽपि योजयेत् ॥८२॥ अपुण्यमव्रतैः पुण्यं व्रतैर्मोक्षस्तयोर्व्ययः । अव्रतानीव मोक्षार्थी व्रतान्यपि ततस्त्यजेत् ॥ ८३ ॥ अव्रतानि परित्यज्य व्रतेषु परिनिष्ठित: । त्यजेत्तान्यपि संप्राप्य परमं पदमात्मनः ॥८४॥ यदन्तर्जल्पसंपृक्तमुत्प्रेक्षाजालमात्मनः । मूलं दु:खस्य तन्नाशे शिष्टमिष्टं परं पदम् ॥ ८५॥ अव्रती व्रतमादाय व्रती ज्ञानपरायणः । परात्मज्ञानसम्पन्नः स्वयमेव परो भवेत् ॥ ८६ ॥ लिङ्गं देहाश्रितं दृष्टं देह एवात्मनो भवः । न मुच्यन्ते भवात्तस्मात्ते ये लिङ्गकृताग्रहाः ॥८७॥ जातिर्देहाश्रिता दृष्टा देह एवात्मनो भवः । न मुच्यन्ते भवात्तस्मात्ते ये जातिकृताग्रहाः ॥८८॥ Page #336 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ जातिलिङ्गविकल्पेन येषां च तेऽपि न प्राप्नुवन्त्येव परमं 309 समयाग्रहः । पदमात्मनः ॥८९॥ यत्त्यागाय निवर्तन्ते भोगेभ्यो यदवाप्तये । प्रीति तत्रैव कुर्वन्ति द्वेषमन्यत्र मोहिनः ॥९०॥ अनन्तरज्ञः संधत्ते दृष्टि पङ्गोर्यथाऽन्धके । संयोगाद् दृष्टिमङ्गेऽपि संधत्ते तद्वदात्मनः ॥ ९१ ॥ दृष्टभेदो यथा दृष्टि पङ्गोरन्धे न योजयेत् । तथा न योजयेद्देहे दृष्टात्मा दृष्टिमात्मनः ॥९२॥ सुप्तोन्मत्ताद्यवस्थैव विभ्रमोऽनात्मदर्शिनाम् । विभ्रमोऽक्षीणदोषस्य सर्वावस्थाऽऽत्मदर्शिनः ||९३ ॥ विदिता शेषशास्त्रोऽपि न जाग्रदपि मुच्यते । देहात्मदृष्टिर्ज्ञातात्मा सुप्तोन्मत्तोऽपि मुच्यते || १४ || यत्रैवाहितधीः पुंसः श्रद्धा तत्रैव जायते । यत्रैव जायते श्रद्धा चित्तं तत्रैव लीयते ॥ ९५|| यत्रैवाहितधीः पुंसः श्रद्धा तस्मान्निवर्तते । यस्मन्निवर्तते श्रद्धा कुतश्चित्तस्य तल्लयः ||९६ || भिन्नात्मानमुपास्यात्मा परो भवति तादृशः । वर्तिर्दीपं यथोपास्य भिन्ना भवति तादृशी ॥९७॥ उपास्यात्मानमेवात्मा जायते परमोऽथवा । मथित्वाऽऽत्मानमात्मैव जायतेऽग्निर्यथा तरुः || ९८ || इतीदं भावयेन्नित्यमवाचागोचरं पदम् । स्वत एव तदाप्नोति यतो नावर्तते पुनः ॥९९॥ Page #337 -------------------------------------------------------------------------- ________________ ३०८ ગ્રન્થ યુગલ अयत्नसाध्यं निर्वाणं चित्तत्त्वं भूतजं यदि । अन्यथा योगतस्तस्मान्न दुःखं योगिनां क्वचित् ॥ १०० ॥ स्वप्ने दृष्टे विनष्टेऽपि न नाशोऽस्ति यथाऽऽत्मनः । तथा जागरदृष्टेऽपि विपर्यासाविशेषतः ॥ १०१ ॥ अदुःखभावितं ज्ञानं क्षीयते दुःखसन्निधौ । तस्माद्यथाबलं दुःखैरात्मानं भावयेन्मुनिः ॥ १०२ ॥ प्रयत्नादात्मनो वायुरिच्छाद्वेषप्रवर्तितात् । वायोः शरीरयंत्राणि वर्तन्ते स्वेषु कर्मसु ॥ १०३ ॥ तान्यात्मनि समारोप्य साक्षाण्यास्ते सुखं जडः । त्यक्त्वाऽऽरोपं पुनर्विद्वान् प्राप्नोति परमं पदम् ॥ १०४॥ (वसंततिलका) मुक्त्वा परत्र परबुद्धिमहंधियं च संसारदुःखजननीं जननाद्विमुक्तः । ज्योतिर्मयं सुखमुपैति परात्मनिष्ठस्तन्मार्गमेतदधिगम्य समाधितंत्रम् ॥ १०५ ॥ संस्कृत टीकाकारका अंतमंगल ( शार्दूलविक्रीडित ) येनात्मा बहिरन्तरुत्तमभिदा त्रेधा विवृत्योदितो मोक्षोऽनन्तचतुष्टयामलवपुः सद्ध्यानतः कीर्तितः । जीयात्सोऽत्र जिनः समस्तविषयः श्रीपूज्यपादोऽमलो भव्यानन्दकरः समाधिशतकः श्रीमत्प्रभेन्दुः प्रभुः || १०६ || Page #338 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ સમાધિશતક (ગુજરાતી અનુવાદ) (૧) પ્રાસંગિક (દોહરા) બધિ-સમાધિ જ યાચતે, પ્રણમું શ્રી ગુરુરાજ; પૂજ્યપાદ શરણે ફળે, સફળ ર્જીવન મુજ કાજ. ૧ કળિયુગ-ઝાળે દાઝતા જીવ બચાવા કાજ; સુધદધિ સમ રાજચંદ્ર, નમું, સ્મરું સુખ-સાજ. ૨ પૂજ્યપાદ પ્રભુને નમું આત્મસ્વરૂપ મહંત; વરી સમતા સ્વામી થયા, સમાધિમય ભગવંત. ૩ (૨) સંસ્કૃત-ટીકાકારનું મંગલાચરણ (હરિગીત) પરિપૂર્ણ, સિદ્ધ, જિનેન્દ્ર, અનુપમ જ્ઞાન-તિ ઝળહળે, નિર્વાણ માર્ગ સમાન નિર્મળ, જ્યાં સુરેન્દ્ર-શિરે ઢળે; સંસારસાગર તારવા સફરી જહાજ સમાન છે, વ્યાખ્યા સમાધિ-શતકની કરું વિર ગુરુને પ્રણને. ૪ (૩) ગ્રંથ-પ્રારંભ (અનુષ્ટ્ર) જેણે જાણે ખરે આત્મા–આત્માને, અન્ય અન્યને અક્ષયપૂર્ણ-જ્ઞાની તે, સિદ્ધને ધન્ય, ધન્ય છે ! ૧ (વંશસ્થ) ન બેલતા તેય સુણાય ભારતી, - વિભૂતિ નિઃસ્પૃહ અહે! સદેહની મનાય બ્રહ્મા, શિવ, બુદ્ધ, વિષ્ણુ કે, જિનેન્દ્ર રૂપે સરખા ભજું ભલે. ૨ Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ ગ્રન્થ–યુગલ (ઉપજાતિ) શક્તિ પ્રમાણે, અનુમાન, શાસે, સમ્યફ પ્રકારે સ્થિરતા સ્વરૂપે– અનુભવીને કહ્યું સજ્જનને, સ્વરૂપ જે શુદ્ધ, જિજ્ઞાસુઓને. ૩ (અનુષ્ટ્ર૫) બાહા, અંતર, પરાત્મા એ, ત્રિભેદે સર્વ જીવ છે; તજે બાહ્ય બની અંતર, પરમાત્મા થવું હવે. ૪ બહિરાત્મા ગણે આત્મા, દેહાદિને જ ભ્રાંતિથી, અંતરાત્મા તજે બ્રાંતિ, ચિત્તદોષ સ્વરૂપની. ૫ પરમાત્મા, પ્રભુ, શુદ્ધ, નિર્મલ, કેવલ વળી; વિવિક્ત, અવ્યય, જિન, પરાત્મા, પરમેશ્વરી. ૬ ઈન્દ્રિયથી પ્રવર્તે આ, પિતાને દેહ તે જ હું, બહિરાત્મા ગણે એવું, આત્મજ્ઞાન ન તે કહ્યું. ૭ નરદેહ રહે તે તે, આત્માને નર માનતે; તિર્યદેહમાં હેર, દેવાંગે સુર જાણતા. ૮ નારકી નરકે જાણે – અજ્ઞાની, તેમ તે નથી; અનંત-જ્ઞાન–શક્તિમાન, સ્વગમ્ય, અચલસ્થિતિ. ૯ મૂહ સ્વદેહ શ દેખી, પરના જડ દેહને, પર આત્મા જુદો તેયે, દેહરૂપે પર ગણે. ૧૦ સ્વ-પર-દેહમાં આત્મા, અજ્ઞાની આમ માનતે પડી વિભ્રમમાં પિત, પુત્ર ભાર્યાદિ ભાવ. ૧૧ Page #340 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૨ અવિદ્યારૂપ સંસ્કાર, તેથી તા દ્રઢ તેથી પુનર્ભવે જીવ, પેાતાને દેહ દેહાત્મબુદ્ધિ દેહાનાં, કારણા મેળવે નકી; આત્મામાં આત્મબુદ્ધિમાન, દેહની કેદ દે મૂકી. ૧૩ દેહમાં આત્મબુદ્ધિથી, પુત્રાદિ નિજ કલ્પતે; મહત્તા માની પેાતાની—તેમાં, હા ! જગ−હાણુ, જો. ૧૪ મૂળ સંસાર–દુઃખાનું, દેહમાં આત્મબુદ્ધિ તે; તજી ઇન્દ્રિયવ્યાપાર – ખાદ્ય, અંતર પેસ. ૧૫ ઇન્દ્રિયદ્વારથી ચૂકી, પડ્યો હું વિષયા વિષે; ભેગા પામી ન મેં પૂર્વે,જાણ્યું રૂપ યથાર્થ જે. ૧૬ બાહ્ય વાણી તજી આવી, અંતર્વાચા તો સમાસે ચેાગ-વાર્તા આ, પરમાત્મા ૩૧૧ જામતા; માનતા. ૧૨ જે મને રૂપ દેખાય, તે તે જાણે ન સર્વથા; જાણે તે તે ન દેખાય, કેાની પૂરી; પ્રકાશતી. ૧૭ સાથે કરું કથા ? ૧૮ હા આત્મા તે ‘સ્વરૂપ સમજાવું છું', ‘મને ઉન્મત્ત મત એ મારો, અગ્રાહ્યને ગ્રહે ના જે, ગ્રહેલું મૂક્તા નથી; સર્વથા સર્વેને જાણે, તે સ્વ-સંવેદ્ય હું નકી. ૨૦ હૂંડાને ભૂલથી માની— મનુષ્ય, જેમ વર્તતા; પ્રવર્તો તેમ પૂર્વે હું, દેહાર્દિ નિજ માનતા. ૨૧ મનુષ્ય-માન્યતા ટાળી, હૂડા પ્રત્યે પ્રવર્તતા તેમ ભ્રાંતિ ટળી ત્યારે, દેહાર્દિક ભિન્ન માનતા. ૨૨ ઉપદેશક', નિર્વિકલ્પક. ૧૯ Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ ગ્રન્થયુગલ આત્મા જે આત્મભાવે હું, આત્માનંદ અનુભવું; તે હું, ના સ્ત્રી-નપુંસક, ના નર, એક કે બહુ ૨૩ જે વિના નીંદમાં ડૂખે, જા જે રૂપ જાણુંને, અતીન્દ્રિય, અકથ્ય હું, સ્વ-સંવેદનસાધ્ય તે. ૨૪ રાગાદિ આ ભવે જાયે, ઓળખે તત્વથી મને, જ્ઞાનરૂપે મને જાણ્ય, શત્રુ-મિત્ર ન કે બને. ૨૫ મને ન દેખતા લેકે, શત્રુ-મિત્ર ન થાય જે મને જે દેખનારા તે, શત્રુ-મિત્ર ન થાય કે. ૨૬ બહિરાત્મા તજી આમ, અંતરાત્મા બની અહો સર્વ સંક૯પથી મુક્ત, પરમાત્માપણું લહે. ૨૭ લોડડ્યું સંસ્કાર પામીને, ભાવના કરવી અતિ દ્રઢ સંસ્કાર જામીને, આત્મામાં સ્થિરતા થતી. ૨૮ મૂઢ વિશ્વાસ રાખે તે–વસ્તુથી વધુ ભીતિ ક્યાં? ડરે જેથી, વધુ ને કે, અભય સ્થાન આત્મનાં. ૨૯ ઇંદ્રિય સર્વ રેકીને, કરીને સ્થિર ચિત્તને; જોતાં જે ક્ષણમાં ભાસે, પરમાત્મ-સ્વરૂપ છે. ૩૦ હું પરાત્મારૂં છું , પરાત્મા તે જ હું નકી; તેથી ઉપાસના મારી, મારે કર્તવ્ય, એ સ્થિતિ. ૩૧ વિષયેથી કરી મુક્ત, મને મેં આત્મભાવથી, પરમાનંદથી પૂર્ણ–બેધરૂપે કરી સ્થિત. ૩૨ દેહથી ભિન્ન ને નિત્ય, આત્મા આમ ન જાણતાં ભારે તપ તપે તોયે, મોક્ષ-સુખ ન માણતાં. ૩૩ Page #342 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૨ ૩૧૩ દેહથી ભિન્ન આત્માના, જ્ઞાનાનંદે પૂરા સુખી; તપ-તાપ દહે પાપ—ઉગ્ર, તેયે ન તે દુખી. ૩૪ રાગ-દ્વેષાદિ મેજથી, હાલે જે ના મને જળ; તે આત્મતત્વ તે દેખે, તે ત અન્ય નિષ્ફળ. ૩૫ અવિક્ષેપી મન આત્મા, વિક્ષેપી આત્મબ્રાંતિ જે, અવિક્ષેપ કરે ચિત્ત, તેથી વિક્ષેપ ન રહો. ૩૬ અવિદ્યા બહુ અભ્યાસી, તે સંસ્કારે મન ચળે, જ્ઞાનસંસ્કારથી ચિત્ત, આત્મ-તત્વે સ્વયં વળે. ૩૭ અપમાનાદિ તે માને, વિક્ષેપી મન જેમનું અપમાનાદિ ના લેખે, અક્ષુબ્ધ મન જેમનું. ૩૮ તપસ્વીને કદી મોહ, રાગદ્વેષ જણાય છે, ભાવજે સ્વસ્થ આત્મા તે, ક્ષણમાં શાંતિ પામશે. ૩૯ જ્યાં દેહે પ્રેમ મુનિને, ત્યાંથી ચિત્ત ખસેડીને, બુદ્ધિથી બોધ-મૂર્તિમાં, બાંધતાં પ્રેમ જાય તે. ૪૦ આત્મબ્રાંતિ જણે દુઃખ, આત્મજ્ઞાન હણે, અહા !' જ્ઞાન અર્થે મથે ના તે, મેક્ષ દે ના તપે મહા. ૪૧ દેહાત્મબુદ્ધિની ઇચ્છા, દિવ્ય દેહ–સુગની; તત્ત્વજ્ઞાની તણી ઈચ્છા, દેહ-ભોગ-વિયાગની. ૪૨ પિતાને પરમાં માની, બંધાય સ્વ ચૂકી નકી; આત્મામાં આત્મબુદ્ધિમાન, મુકાય પરને મૂકી. ૪૩ ત્રિલિંગ શ્ય કાયા હું, એટલું મૂઢ માન અનાદિસિદ્ધ, અવાચ્ય, આત્મા, જે મત જ્ઞાનીને. ૪૪ Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ ગ્રન્થ-યુગલ આત્મતત્વ પિછાનીને, ભિન્ન ભાવી રહ્યા છતાં; ભ્રાંતિના પૂર્વસંસ્કારે, ભ્રાંતિમાં ફરી કે જતાં. ૪૫ દૃશ્ય તે હું જડ જાણું, આત્મા અદ્રશ્ય માનતે, કરું ક્યાં રોષ કે તેષ ? રહું મધ્યસ્થ તેથી તે. ૪૬ બાહ્ય ત્યાગે, હે મૂઢ, જ્ઞાનની ગુપ્ત વર્તન નિષ્ઠિતાત્મા ન ત્યાગે કે, ગ્રહે બાહ્યાંતરે જરા. ૪૭ જે આત્મા મન સાથે, વાણુ-કાયાથી છેડીને; મનથી વાણું–કાયાના, વર્તન વૃત્તિ છોડ . ૪૮ દેહાત્મદ્રષ્ટિને ભાસે, વિશ્વાસ્ય, રમ્ય આ બધાં; સ્વાત્મામાં આત્મદ્રષ્ટિને, ભવે વિશ્વાસ, રાગ ક્યાં? ૪૯ આત્મજ્ઞાન વિના ક્યાંય, ચિત્ત ઘો ચિરકાળ ના આત્માર્થે વાણું-કાયાથી, વર્તે તન્મયતા વિના. ૫૦ જે દેખું ઇન્દ્રિયેથી તે, મારું ના, મુજ રૂપ કેઇંદ્રિયે રેકી અંતમાં, દેખું સાનંદ દીપ હે. ૨૧ યેગારંભે સૂઝે સુખ,– બાહ્યમાં, દુઃખ અંતરે; અભ્યસ્તત્મા સુખી અંતર્, દુઃખી બાહ્ય સુખે, અરે ! પર તે કહે, તે પૂછે સૌને, તે ઈચ્છે, તન્મય રહે; જેથી મિથ્યાત્વ મૂકીને, જ્ઞાનાવસ્થા તમે ગ્રહે. પ૩ ભ્રાંતિથી વાણ-કાયામાં, આત્મા અજ્ઞાન માનતા બ્રાંતિ–મુક્ત ખરું જાણે, ત્રણેનું તત્વ ભિન્ન છે. ૫૪ ઇંદ્રિય વિષયમાં શું, આત્માને હિતકારી છે ? બાલ તેમાં જ રાચે હા ! માત્ર અજ્ઞાનતાવશે. પપ Page #344 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૨ ૩૧૫ અંધારે બહુ ઊંધ્યા જે, મૂહાત્માઓ કુનિમાં હું, “મારું માનતા જાગે, દેહાદિ અન્ય ભાવમાં. ૧૬ અનાત્મદ્રષ્ટિએ દેખે, દેહ નિજ નિરંતર અજીવ અન્ય દેહે જે, આત્મામાં હે સદા સ્થિર. ૫૭ સ્વરૂપ ઉપદેશ્ય તે, મૂહાત્મા જાણતા નથી, જાણે કહ્યું નથી કાંઈ, વળે શું ઉપદેશથી ? ૫૮ જે ઉપદેશવા ઇચ્છું, તે હું ના, મુજ રૂપ જેતે તે ના અન્યથી ગ્રાહ્ય, બધું હું કેમ અન્યને ? ૫૯ આવરી અંતરે તિ, બાહાત્મા બાહ્ય રાચતે અંતઃસંતોષ જ્ઞાની તે, બાહ્ય કૌતુક ટાળતે. ૬૦ શરીરે સુખ-દુઃખને, જાણે ના, તેય મૂઠ આલાલને, પીડને બુદ્ધિ, રાખે દેહે તથાપિ હા ! ૬૧ કાયા, વાણું, મન માને, જ્યાં સુધી જીવ આપણું ત્યાં સુધી હેય સંસાર, મેક્ષ લે ભિન્ન ભાવતાં. ૬૨ જાડાં વચ્ચે ન પિતાને, જાડે જાણે વિવેકી કે જાડે દેહ થતાં તેમ, આત્મા જાડ ન માન. ૬૩ જીર્ણ વચ્ચે ન પિતાને, જીર્ણ જાણે વિવેક કે જીર્ણ દેહ થતાં તેમ, આત્મા જીર્ણ ન માન. ૬૪ વસ્ત્રના નાશથી જેમ, દેહને નાશ ના ગણે; દેહના નાશથી જ્ઞાની – આત્માને નાશ ન ભણે ૬૫ લાલ વચ્ચે ન પિતાને, લાલ જાણે વિવેક કે લાલ દેહ થતાં તેમ, આત્મા લાલ ન માન. ૬૬ www Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ ગ્રન્થ-યુગલ જેને સક્રિય સંસાર, ભાસે નિષ્ક્રિય * કાષ્ટ શે; અપ્રજ્ઞ, ભેગ–ચેષ્ટાથી, - રહિત, શમ પામતે. ૬૭ જ્ઞાનમૂર્તિ પ્રભુ ઓઢી - દેહકાંચળ, જે રમે, પિતાને જાણ ભૂલી, ઘણે કાળ ભવે ભમે. ૬૮ આણું–રાશિ ખસે, પિસે, આ આત્માકાર દેહમાં; સમાન-સ્થિતિ-ભ્રાંતિથી, મૂઢ તે નિજ માનતાં. ૬૯ જાડા વા સૂકલા, ગોરા, દેહધર્મોથી ભિન્ન જે, કેવલજ્ઞાન-મૂર્તિ આ, આત્માને નિત્ય ભાવજે. ૭૦ અવશ્ય મુક્તિ પામે છે, અચલ ધારણા મને, અવશ્ય મુક્તિ ના પામે, જેની ન ભાવના ટકે. ૭૧ લેક-યેગે વહે વાણું, તેથી ચિત્ત ચળે, ભ્રમે; લેક-સંસર્ગને આવે, જાણી યેગી ભલે વગે. ૭૨ વનવાસ જનવાસ, બને અનાત્મદર્શના; દૃષ્ટાત્માને કર્યો વાસ ? શુદ્ધ નિશ્ચલ આતમા. ૭૩ બીજા દેહતણું બીજ, આ દેહે આત્મ-ભાવના; વિદેહ-મુક્તિનું બીજ, આત્મામાં આત્મ-ભાવના. ૭૪ આત્માને મેક્ષ–સંસારે, આત્મા પોતે લઈ જતે; નિશ્ચયે સ્વ-ગુરુ આત્મા, અન્ય ના ગુરુ આત્મને. ૭૫ દૃઢ દેહાત્મબુદ્ધિ જે, આત્માને નાશ માન; મિત્રાદિના વિયોગે ને, મૃત્યુથી બહુ તે બત. ૭૬ ઝ “નીરખીને નવયૌવના, લેશ ન વિષયનિદાન; ગણે કાષ્ઠની પૂતળી, તે ભગવાન સમાન.” –શ્રીમદ્ રાજચંદ્ર Page #346 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૨ ૩૧૭ આત્મામાં આત્મબુદ્ધિમાન, માને દેહ–ગતિ જુદી જૂનું વસ્ત્ર તજે તેમ, તજે દેહ તજી ભૌતિ. ૭૭ વ્યવહાર સૂતે મૂકે, તે જાગે આત્મ-કાર્યમાં ચિંતવે વ્યવહારે જે, તે ઊંઘે આત્મ-કાર્યમાં. ૭૮ આત્માને અંતરે દેખી, દેખે દેહાદિક જુદા બન્નેના ભેદવિજ્ઞાને, અભ્યાસે મુક્તિ સંપદા. ૭૯ આત્મજ્ઞાની શરૂઆત, દેખે ઉન્મત્તવત્ જગત્ ; અભ્યાસે આત્મજ્ઞાનીને, ભાસે આ જગ કાષ્ઠવતું. ૮૦ અન્ય પાસે સુણ બેધ, ઘણે દીધે તથાપિ જે દેહથી ભિન્ન ના ભાવ્યો – આત્મા, તો ન મુકાય કે. ૮૧ દેહથી ભિન્ન ભાવીને – આત્માને, આત્મભાવનાદૃઢ એવી કરે, ના હો–સ્વને ય દેહ–જના. ૮૨ અપુણ્ય અવત, પુણ્ય - વતે, મોક્ષ દ્વય-ક્ષયે, વ્રતે ય અવતે પેઠે, મૂકે મેક્ષાશયી થયે. ૮૩ અત્ર તર્જી મોક્ષાર્થી, વ્રતમાં સ્થિરતા ભજે, પરમ પદ આત્માનું, પામી દ્રવ્ય વ્રતે તજે. ૮૪ અંતર્વાચા વિકલ્પની – જાળ જે, દુઃખ-મૂળ તે, ઉખેડી આત્મ-શાંતિ , ઉત્તમ અનુકૂળ એ. ૮૫ અવતી વ્રત ધારીને, જ્ઞાનાભ્યાસી વતી રહે કેવલજ્ઞાનથી પોતે, પરમાત્મ–દશા ગ્રહે. ૮૬ વેશ જે દેહને ધર્મ, દેહ સંસાર જીવને તરે સંસારથી તે ના, વેશ – આગ્રહ જેમને. ૮૭ Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ ગ્રન્થયુગલ જાતિ જો દેહના ધર્મ, દેહ સંસાર જીવના; તરે સંસારથી તે ના, જાતિ-આગ્રહ જેમનેા. ૮૮ જાતિ–વેશ–વિકલ્પાના, શાસ્ત્ર-આગ્રહ જે ગ્રહે; તે ય પામે ન આત્માનું, પરમ પદ મેાક્ષ જે. ૮૯ દેહપ્રીતિ જવા યાગ્યા— ભાગ, નિઃસ્પૃહતા થવા; ત્યાં જ માહાંધની પ્રીતિ, ઇચ્છે વૈરાગ્ય ત્યાગવા. ૯૦ પાંગળા અંધ-બંધે ત્યાં, પંગુની દ્રષ્ટિ અંધમાંઆરોપે મૂઢ, તે રીતે આત્માની સૃષ્ટિ અંગમાં. ૯૧ ભેદ-જ્ઞાની ન પંગુની, દૃષ્ટિ અંધ વિષે લહે; જ્ઞાની તેમ ન આત્માની, વૃષ્ટિ દેહ વિષે ગ્રહે. ૯૨ ઊંઘ, ઉન્મત્તતાદિ ય, ભ્રાંતિ ના આત્મ-દર્શીનાં; માહાધીન બધે વર્તે, અહંભાવે જ ભ્રાંતિમાં, ૯૩ અજ્ઞાની જાણી સૌ શાશ્ત્રા, જાગે તે ય મુકાય ના; નાની ગાંડા, સૂતા તાયે મુકાય, મુનિ ભાખતા. ૯૪ બુદ્ધિને હિત જ્યાં લાગે, શ્રદ્ધા તેમાં જ ચાટતી; શ્રદ્ધા જ્યાં ચાટતી ત્યાં જ, ચિત્તની લીનતા થતી. ૯૫ બુદ્ધિ અહિત જ્યાં જાણું, કે શ્રદ્ધા ત્યાંથી ઊઠતી; શ્રદ્ધા ઊઠી ગઈ તા ત્યાં, તદ્દીનતાની વાત શી ? ૯૬ જ્ઞાનીના પાય સેવે તે, પામે છે તેની જ દશા; જ્યાતિને સ્પર્શતાં મત્તી, ીવે ઢીવા જ, જો પ્રથા. ૯૭ નિાત્માને ઉપાસી વા, પરમાત્મા થયા, ખરે ! તડાળ ઘસાવાથી, અગ્નિ જેમ સ્વયં અરે, ૯૮ Page #348 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૨ ૩૧૯ એમ આત્મા સદા ભાવ, અવાચ્ય પદ પામશે, એની મેળે મળે મેક્ષ, જેથી ના ફરી જન્મશે. ૯ આત્મા ભૂતજ વા શુદ્ધ, તે ક્ષયત્ન ના ઘટે; નહીં તે યંગથી મેક્ષ, કદી દુઃખ નાગીને. ૧૦૦ સ્વપ્ન દેહાદિ દીઠેલાં—વિનશ્ય આત્મનાશ ક્યાં ? જાગતાં તેમ દીઠેલાં – જાય, જે ભ્રાંતિ બેયમાં. ૧૦૧ અદુઃખે જ્ઞાન ભાવેલું, દુઃખ દેખી જશે ખસી; તેથી આત્મા મુનિ ભાવે, યથાશક્તિ દુખે વસી. ૧૦૨ ઇચ્છા-દ્વેષે પ્રવર્તેલા, આત્મયત્નથી વાયુ જે; વાયુથી દેહ-યંત્રે સૌ, સ્વકાર્યો કરતાં, અહે ! ૧૦૩ દેહાદિ-કાર્ય આત્મામાં, આરોપી મૂઢ સુખ લે; તજી આરોપ જ્ઞાની તે, પરમપદ ભેગવે. ૧૦૪ (વસંતતિલકા) મિથ્યા મતિ સ્વપરની સમજે હતી, હા ! ટાળી ઉખેડી ભવવેલ, થયા અ-જન્મા; જ્ઞાનાત્મ-સુખ પરમાત્મ – દશાથી ભોગે; સન્માર્ગ આ ગ્રહ, ઉપાસી સમાધિ-યેગે. ૧૦૫ સંસ્કૃત-ટીકાકારનું અંતમંગલ • (હરિગીત) અજ્ઞાન, અંતર્યામો, કેવલજ્ઞાની એ ત્રણ ભેદથી, આત્મા “સમાધિશતકમાં ગાય ઘણા વિસ્તારથી; આનંદદાયી ભવ્ય જૈવને પૂજ્યપાદ પવિત્ર તે, જયવંત અનંત ચતુષ્ટયી સધ્યાનથી જ જણાય છે. ૧૦૬ Page #349 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩ શ્રી યશોવિજયજી ઉપાધ્યાય રચિત સમાધિશતક સમરી ભગવતી ભારતી, પ્રણમી જિન જગબંધુ કેવળ આતમબોધક, કરસું સરસ પ્રબંધ. ૧ કેવળ આતમબેધ છે, પરમારથ શિવપંથ; તમેં જિનકે મગનતા, સેઈ ભાવ નિગ્રંથ. ૨ ભેગન ક્યું બલકે, બાહ્ય જ્ઞાનકી દૌર તરુણ–ભેગ અનુભવ જિસ્ય, મગનભાવ કછુ ઔર. ૩ આતમજ્ઞાને મગન જે, સે સબ પુદ્ગલ ખેલઈન્દ્રજાલ કર લેખવે, મિલે ન તહં મન-મેલ. ૪ જ્ઞાન વિના વ્યવહારક, કહા બનાવત નાચ; રત્ન કહે કે કાચકે, અન્ત કાચ સે કાચ. ૫ રાચે સાચે ધ્યાનમેં, સાચે વિષય ન કેઈ; નાચે, માચે મુગતિ-રસ, આતમજ્ઞાની સેઈ. ૬ બાહિર, અંતર, પરમ એ, આતમ પરિણતિ તીન દેહાદિક-આતમ–ભરમ, બહિરાતમ બહુ દીન. ૭ ચિત્તદોષાત્મ-વિશ્વાતિ, અંતર આતમ ખેલ; અતિ નિર્મલ પરમાતમા, નાંહિ કર્મક ભેલ. ૮ નરદેહાદિક દેખકર, ' આતમજ્ઞાને હીન, ઇંદ્રિય-બલ બહિરાતમા, અહંકાર મન લીન. ૯ Page #350 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૩ અલખ, નિરંજન, અકલ-ગતિ, વ્યાપી રહ્યો શરીર; લખ સુજ્ઞાને આતમા, ખીર લીન જ્યું નીર. ૧૦ અરિ, પુત્રાદિક કલ્પના, દેહાર્દિક અભિમાન; નિજ પર તનુ સંબંધ-મતિ, તાકેલું હેત નિદાન. ૧૧ દેહાર્દિક આતમભ્રમી, કલ્પે નિજ઼પર ભાવ; આતમજ્ઞાની જન્મ લડું, કેવલ શુદ્ધ સ્વભાવ. ૧૨ સ્વ-પર-વિકલ્પે વાસના, હાત અવિદ્યારૂપ; તાતેં બહુરિ વિકલ્પમય, ભરમ-જાલ અંધકૂપ. ૧૩ પુત્રાદિકકી કલ્પના, દેહાતમ ભ્રમમૂલ; તાર્ક જડ સંપત્તિ કહે, હા ! હા ! મોઢુ પ્રતિકૂલ. ૧૪ ચા ભ્રમમતિ અમ છાંડ દે, દેખા અંતર દૃષ્ટિ; માહ દૃષ્ટિ જો છેડિયે, પ્રગટે નિજગુણુ સૃષ્ટિ. ૧૫ કહાવન ફૂટ; રૂપાર્દિકકા દેખી વા, કન ઇંદ્રિય જોગાદિક ખલે, “ યે સમ લૂટાલૂટ ૧૬ પરપદ આતમ, દ્રવ્ય, કહન સુનન ચિદાનંદ ઘનખેલ હિં, નિજપદ તે ૩૨૧ કછુ નાંહિ; નિજમાંહિ. ૧૭ પ્રકાશી તેન્ડુ. ૬૮ ગ્રહણ અયેાગ્ય ગ્રહે નહિ, ગ્રહ્યો ન છંડે જેહ, જાણે સર્વ સ્વભાવને, સ્વ-પર રૂપેકે ભ્રમ સીમેં, જ્યું જડ કરે પ્રયાસ; દેહાતમ–ભ્રમત ભયેા, હું તુજ ફૂટ અભ્યાસ. ૧૯ મિટે રજતભ્રમ સીપમેં, જનપ્રવૃત્તિ જિમ નાંહિ; ન રમેં આતમભ્રમ મિટે, ત્યું દેહાર્દિક માંહિ. ૨૦ ૨૧ Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ ગ્રન્થ-યુગલ ફિરે અધે કંઠગત–ચામીકરકે ન્યાય, જ્ઞાન-પ્રકાશે મુગતિ તુજ, સહજ સિદ્ધ નિરુપાય. ૨૧ યા બિન તુ સૂતે સદા, ગે ભેગે જેણિ રૂપ અતીન્દ્રિય તૂ છd, કહી શકે કહુ કેણિ ? ૨૨ દેખે ભાખે ઔ કરે, જ્ઞાની સબહિ અચંભ; વ્યવહારે વ્યવહાર સૂ, નિશ્ચયમેં થિર થંભ. ૨૩ જગ જાણે ઉન્મત્ત એ, એ જાણે જગ અંધ; જ્ઞાનીકુ જગમેં રહ્ય, યું નહિ કેઈ સંબંધ. ૨૪ યા પરછાહી જ્ઞાનકી, વ્યવહારે જી કહાઈ નિર્વિકલ્પ તુજ રૂપમેં, દ્વિધા ભાવ ન સુહાઈ. ૨૫ યૂ બહિરાતમ છાંડિકે, અંતર આતમ હોઈ પરમાતમ–મતિ ભાવિયે, જહાં વિકલ્પ ન કેઈ. ૨૬ મૈ યા દ્રઢ વાસના, પરમાતમ પદ હેત; ઈલિકા ભમરી ધ્યાનગત જિનમતિ જિનપદ હેત. ૨૭ ભારે ભયપદ સેહિ હૈ, જહેં જડકું વિસવાસ; જિનસું એ ડરતે ફિરે, સેઇ અભયપદ તાસ. ૨૮ ઇંદ્રિય વૃત્તિ નિરોધ કરી, જે ખિનું ગલિતવિભાવ, દેખે અંતર આતમા, સે પરમાતમ ભાવ. ૨૯ દેહાદિકર્તે ભિન્ન મેં બેસે ત્યારે તેહ; પરમાતમ-પદ દીપિકા, શુદ્ધ ભાવના એહુ ૩૦ કિયા કષ્ટ ભી નહ લહે, ભેદજ્ઞાન સુખવંત; યાબિન બહુ વિધિ તપ કરે, તે ભી નહિ ભવ-અંત. ૩૧ Page #352 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૩ ૩૨૩ અભિનિવેશ પુદ્ગલ વિષય, જ્ઞાનીકું કડું હેત; ગુણકે ભી મદ મિટ ગયે, પ્રગટ સહજ ઉદ્યોત. ૩૨ ધર્મ ક્ષમાદિક ભી મિટે, પ્રગટત ધર્મ સંન્યાસ તે કલ્પિત ભવ-ભાવમેં, ક્યું નહિ હેત ઉદાસ? ૩૩ રજુ અવિદ્યાજનિત અહિ, મિટે રજજુકે જ્ઞાન આતમજ્ઞાને ત્યું મિટે, ભાવ અબેધ નિદાન. ૩૪ ધર્મ અરૂપી દ્રવ્ય કે, નહિ રૂપી પર હેત; અપરમ ગુન રાચે નહીં, યૂ જ્ઞાની મતિ દેત. ૩૫ નગમ નકી કલ્પના, અપરમ ભાવ વિશેષ; પરમ ભાવમેં મગનતા, અતિ વિશુદ્ધ નય રેખ. ૩૬ રાગાદિક જબ પરિહરી, કરે સહજ ગુણ ખેજ; ઘટમેં ભી પ્રગટે તદા, ચિદાનંદકી મેજ. ૩૭ રાગાદિક પરિણામ–ચુત, મન હિ અનંત સંસાર; તેહિજ રાગાદિ રહિત, જાનિ પરમપદ સાર. ૩૮ ભવ-પ્રપંચ મન જાલકી, બાજી જૂઠી મૂલ; ચારપાંચ દિન સુખ લગે, અંત ધૂલકી ધૂલ. ૩૯ મેહ–બગુરી-જાલ મન, તામે મૃગમત હેઉં; થામે જે મુનિ નહિ પરે, તાર્ક અસુખ ન કઉ. ૪૦ જબ નિજ મન સન્મુખ હુએ, ચિત્તે ન પર ગુણદેષ; તબ બહુરાઈ લગાઈયે, જ્ઞાન ધ્યાન રસ પિષ. ૪૧ અહંકાર પરમેં ધરત, ન લહે નિજ ગુણગંધ; અહંકાર નિજ ગુણ લગે, છૂટે પર હિ સંબંધ. ૪ર Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ ગ્રન્થ–યુગલ અર્થ ત્રિલિંગી પદ લઉં, સો નહિ આતમરૂપ, તો પદ કરી કર્યું પાઈયે, અનુભવ–ગમ્ય સ્વરૂપ. ૪૩ આતમગુણ અનુભવ તભી, દેહાદિકતે ભિન્ન; ભૂલે વિભ્રમવાસના, જે વહિ ફિરે ન ખિન્ન, ૪૪ દખે સે ચેતન નહીં, ચેતન નહિ દેખાય; રેષ તષ કિનસું કરે, આપહિ આપ બુઝાય. ૪૫ ત્યાગ ગ્રહણ બાહિર કરે મૂઢ, કુશળ અંતરંગ; બાહિર અંતર સિદ્ધકું, નહિ ત્યાગ ઔ સંગ. ૪૬. આતમ- ધ્યાને મન ધરે, વચન-કાય-રતિ છોડી; તે પ્રગટે શુભ વાસના, ગુણ અનુભવકી જેડી. ૪૭ યેગારંભ અસુખ – અંતર, બાહિર સુખ, સિદ્ધગણું સુખ હૈ – અંતર, બાહિર દુઃખ. ૪૮ સે કહિયે સો પૂછિયે, તામે ધરિયે રંગ; યાતે મિટે અધતા, બોધરૂપ છે ચંગ. ૪૯ નહિ કછુ ઈન્દ્રિયવિષયમે, રોતનÉ હિતકાર; લેબી જન તામે રમે, અંધે મહ-અંધાર. ૧૦ મૂંઢ આતમ, સૂતે પ્રબલ, મોહે છેડી શુદ્ધિ; જાગત હૈ મમતા ભરે, પુદ્ગલમેં નિજબુદ્ધિ. ૧૧ તાકે બેધન-શ્રમ અફલ, જાકું નહિ શુભ ગ; આપ આપકે બુઝ, નિશ્ચય અનુભવ ભેગ. પર પરકે કિશો બુઝાવને, તૂ પરગ્રહણ ન લાગ; ચાહે જેને બુઝવ્યો, સે નહિ તુજ ગુણભાગ. ૫૩ Page #354 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૩ જખલેલું પ્રાની નિજમતેં, ડૈ વચન, મન, કાય; તખલે હૈ સંસારથિર, ભેદ્યજ્ઞાન મિટ જાય. ૫૪ સૂખમ, ઘન, જીરન, નવૈયું કરે હું દેહ; તાતે બુધ માને નહીં, અપની પરિણતિ તેહ. પપ જૈસે નાશ ન આપકેા, હાત વસ્ત્રકા નાશ; તૈસે તનુકે નાશસે, આતમ અચલ અનાશ. પદ્ ૩૨૫ જંગમ જગ થાવર પરે, જાકું ભાસે નિત્ત; સા ચાખે સમતા સુધા, અવર નહીં જડ-ચિત્ત. ૫૭ મુગતિ દૂર તાકું નહીં, જાકું થિર સંતેાષ; દૂર મુગતિ તાકૂ સદા, જાકું અવિરતિ-પાષ. ૫૮ હાત વચન-મન-ચપળતા, જનકે સંગ-નિમિત્ત; જન-સંગી હાવૈ નહીં, તાતેં મુનિ જગ-મિત્ત. ૧૯ વાસ નગર વનકે વિષે, માને દુવિધ અયુદ્ધ; આતમદરશી કૂં ખસતી, કેવળ આતમ શુદ્ધ. ૬૦ આપ-ભાવના દેહમેં, દેહંતર ગતિ-હત; આપ-બુદ્ધિ જો આપમેં, સા વિદેહ પદ દેત. ૬૧ ભવિ શિવપદ દે આપ, આપહી સન્મુખ હાઇ; તાતેં ગુરુ હૈ આતમા, અપના ઔર ન ફાઈ. ૬૨ સાવત હૈ નિજ ભાવમેં, જાગે જે વ્યવહાર; સૂતા જે વ્યવહારમેં, સદા સ્વરૂપ આધાર. ૧૩ અંતરચેતન દેખીકે, માહિર દેહ સ્વભાવ; તાકા અંતર-જ્ઞાનતેં, હાર્દ અચલ દૃઢ ભાવ. ૬૪ Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ ગ્રન્થ-યુગલ ભાસે આત્મ જ્ઞાને ધૂરિ, જગ ઉન્મત્ત સમાન; આગે દૃઢ અભ્યાસતે, પત્થર તૃણ, અનુમાન ૬૫ ભિન્ન દેહતે ભાવિયે, હું આપહીમેં આ ન્યું સ્વપ્નમેં નહીં હુએ, દેહતમ ભ્રમતાપ. ૬૬ પુણ્ય-પાપ વ્રતઅવ્રત, મુગતિ દોઉકે ત્યાગ; અત્રત પચૈ વ્રત ભી તજે, તાતે ધરિ શિવરાગ. ૨૭ પરમભાવ પ્રાપ્તિ લગે, વ્રત ધરિ, અવ્રત છેડી; પરમભાવ–રતિ પાયકે, વ્રત ભી ઇનમેં જેડી. ૬૮ દહન સમૈ ક્યું તૃણ દહી, હું વ્રત, અવ્રત છેદી, ક્રિયા-શક્તિ ઇનમેં નહીં, જાગતિ નિશ્ચય ભેદી. ૬૯ વ્રત ગુણ ધારત અવતી, ઘતી જ્ઞાન ગુણ દઈ પરમાતમકે જ્ઞાનતે, પરમાતમપદ હેઈ. ૭૦ લિંગ દેહ-આશ્રિત રહે, ભાવકે કારણ દેહ; તાતે ભવ છેદે નહીં, લિંગ-પક્ષરત જેહ. ૭૧ જાતિ દેહ-આશ્રિત રહે, ભવને કારણ દેહ તાતે ભવ છેદે નહીં, જાતિ-પક્ષરત જેહ. ૭૨ જાતિ લિંગ કે પક્ષમેં, જિનકે હૈ રાગ; મેહ જાલમેં સે પરૈ, ન લહે શિવસુખ ભાગ. ૭૩ લિંગ દ્રવ્ય ગુણ આદરે, નિશ્ચય સુખ વ્યવહાર બાહ્ય લિંગ હઠ નય-ગતિ, કરે મૂઢ અવિચાર. ૭૪ ભાવલિંગ જાતેં ભયે, સિદ્ધ પન્નરસ ભેદ, તાતેં આતમકું નહીં – લિંગ, ન જાતિ, ન વેદ. ૭૫ Page #356 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૩ ૩૨૭ પગુદૃષ્ટિ ક્યું અંધર્મ, દૃષ્ટિભેદ નહુ દેત, આતમવૃષ્ટિ શરીરમે, હું ન ધરે ગુણ હેત. ૭૬ સ્વપ્ન વિકલતાદિક દશા, ભ્રમ માને વ્યવહાર; નિશ્ચય નયમેં દેષ ક્ષય, બિના સદા બ્રમચાર. ૭૭ છૂટે નહિ બહિરાતમા, જાગત ભી પઢિ ગ્રંથ; છૂટે ભવથે અનુભવી, સુપન, વિકલ નિગ્રંથ. ૭૮ પઢી પાર કહું પાવન, મિચ્યો ન મનકે ચાર; ન્યું કૌલકે બૅલ, ઘરહી કેસ હજાર. ૭૯ જિહાં બુદ્ધિ થિર પુરુષકી, હું રુચિ તહં મન લીન; આતમ-મતિ, આતમ-રુચિ, કહે કૌન આધીન ? ૮૦ સેવત પર પરમાતમા, લહે ભવિક તસરૂપ બત્તિયાં સેવત તિક, હેવત તિ સરૂપ. ૮૧ આપ આપમેં સ્થિત હએ, તરુથે અગ્નિ-ઉતા સેવત આપ હિ આપકું, ત્યું પરમાતમ હેત. ૮૨ એહિ પરમપદ ભાવિયે, વચન–અગેચર સાર; સહજ તિ તે પાઈયે, ફિર નહિ ભવ-અવતાર. ૮૩ જ્ઞાનીકું દુઃખ કછુ નહિ, સહજ સિદ્ધ નિર્વાણ સુખ-પ્રકાશ અનુભવ ભયે, સબહિ ઠૌર કલ્યાણ. ૮૪ સુપનદૃષ્ટિ સુખ નાશતે, ક્યું દુઃખ ન લહે લેક; જાગર-દ્રષ્ટિ વિન9મેંહું બુધયું નહિ શેક. ૮૫ સુખ-ભાવિત દુઃખ પાયકે, ક્ષય પાવે જગ જ્ઞાન ન રહે સે બહુ તાપમે, કેમલ ફૂલ સમાન. ૮૬ Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ ગ્રન્થયુગલ દુઃખ પરિતાપે નવિ ગલે, દુઃખ-ભાવિત મુનિજ્ઞાન, વજ ગલે નહિ દહનમેં, કંચનકે અનુમાન. ૮૭ તાતેં દુઃખસું ભાવિયે, આપ શક્તિ અનુસાર, તૌ દ્રુતર હુઈ ઉલ્લશે, જ્ઞાન ચરણ આચાર ૮૮ રનમે ભરતે સુભટ ન્યું, ગિને ન બાન પ્રહાર પ્રભુ રંજનકે હેત ઢું, જ્ઞાની અસુખ પ્રચાર. ૮૯ વ્યાપારી વ્યાપારમે, સુખ કરિ માને દુઃખ; કિયા-કષ્ટ સુખમેં ગિને, હું વંછિત મુનિ સુખ. ૯૦ ક્રિયા યોગ અભ્યાસ છે, ફલ હૈ જ્ઞાન અબંધ નુકૂ જ્ઞાની ભજે, એક મતિ તે અંધ. ૯૧ ઇચ્છા, શાસ્ત્ર, સમર્થના, ત્રિવિધ યોગ હૈ સાર; ઇચછા નિજ શક્તિ કરી, વિલ યોગ વ્યવહાર. ૯૨ શાસ્ત્રગ ગુણઠાણુકે, પૂરન વિધિ આચાર; પદ અતીત અનુભવ કહ્યો, એગ તૃતીય વિચાર. ૯૩ રહે યથાબલ ગમે, ગ્રહે સક્લ નયસાર, ભાવજૈનતા સે લહે, ચહે ન મિથ્યાચાર. ૯૪ મારગ અનુસારી ક્રિયા, છેદે સે મતિહીન, કપટ-ક્રિયા-એલ જગ ઠગે, સે ભી ભવજલ-મીન. ૫ નિજ નિજ મતમેં લરિ પરે, નયવાદી બહુરંગ; ઉદાસીનતા પરિણર્મ, જ્ઞાનીકું સરવંગ. ૯૬ દોઉ લ તિહાં એક પરે, દેખનમેં દુઃખ નહિ; ઉદાસીનતા સુખ-સદન, પર-પ્રવૃત્તિ દુઃખ-છાંહિ. ૯૭ Page #358 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૩ ૩૨૯ ઉદાસીનતા સુર–લતા, સમતા-રસ-ફળ ચાખે; પ-પેખનમેં મત પરે, નિજ મેં નિજ ગુણ રાખે. ૯૮ ઉદાસીનતા જ્ઞાનફળ, પરપ્રવૃત્તિ હૈ મેહ, શુભ જાને સે આદરે, ઉદિત વિવેક પ્રહ. ૯ દેધિક-શતકે ઉદ્ધર્યું, તંત્ર સમાધિ-વિચાર ધરે એહ બુધ કંઠમેં, ભાવ રતનકે હાર. ૧૦૦ જ્ઞાન વિમાન, ચારિત્ર પવિ, નંદન સહજ સમાધિ મુનિ સુરપતિ, સમતા શચી, રંગે રમે અગાધ. ૧૦૧ કવિ જશવિજયે એ રચે, દેધિક-શતક પ્રમાણુ એહ ભાવ જે મન ઘરે, સે પા કલ્યાણ. ૧૦૨ - : ' N' . Page #359 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट ४ 'समाधिशतक'नी वर्णानुक्रमणिका श्लोक पृष्ठ श्लोक पृष्ठ अचेतनमिदं ४६ १६२ | एवं त्यक्त्वा १७ १०६ अज्ञापितं ५८ १८६ कलिकालानले Extra ६८ अदुःखभावितं १०२ २८६ क्षीयन्तेऽत्रैव २५ १२२ अनन्तरज्ञः ६१ २६२ गौरः स्थूलः ७० २१२ अपमानादयस्तस्य ३८ १४८ ग्रामोऽरण्यमिति ७३ २२१ अपुण्यमवतैः ८३ २४५ घने वस्त्रे ६३ १६७ अयत्नसाध्यं १०० २८२ चिरं सुषुप्तास्तमसि ५६ १८२ अविक्षिप्तं ३६ १४४ जगद्देहात्मदृष्टीनां ४९ १६८ अविद्याभ्यास ३७ १४६ जनेभ्योवाक् ७२ २१८ अविद्यासंज्ञितः १२ ९७ जयन्ति २ ७७ अव्रतानि परित्यज्य ८४ २४७ जातिदेहाश्रिता ८८ २५६ अवती ८६ २५१ जातिलिङ्गविकल्पेन८६ २५८ आत्मज्ञानात् ५० १६९ जानन्नप्यात्मनः ४५ १६० आत्मदेहान्तरज्ञान ३४ १४० जीर्णे वस्त्रे आत्मन्येवात्मधी ७७ २३१ तथैव भावयेत् ८२ २४२ आत्मविभ्रमजं ४१ १५३ तब्रूयात् ५३ १७६ आत्मानमंतरे ७६ २३५ तान्यात्मनि १०४ २९० इतीदं भावयेन्नित्यम्९९ २७६ त्यक्त्वैवं २७ १२६ उत्पन्नपुरुषभ्रान्तेः २१ ११४ त्यागादाने ४७ १६४ उपास्यात्मानम् ६८ २७७ । दृढात्मबुद्धिः ७६ २२८ Page #360 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट-४ ૩૩૧ श्लोक पृष्ठ श्लोक पृष्ठ दृश्यमानमिदं ४४ १५९ । बहिस्तुष्यति ६० १९० दृष्टभेदो ६२ २६४ । भिन्नात्मानम् ९७ २७५ देहान्तरगते/जं ७४ २२३ मत्तश्च्युत्वेंद्रियद्वारैः १६ १०४ देहेष्वात्मधिया १४ १०१ मामपश्यन्नयं २६ १२४ देहेस्वबुद्धिरात्मानं १३ ६६ मुक्तिरेकान्तिकी ७१ २१५ न जानन्ति ६१ १६२ मुक्त्वा परत्र १०५ २६२ न तदस्तीन्द्रियार्थेषु ५५ १७९ मूढात्मा २६ १२६ नमोऽस्तु...साधनम्Extra ६७ मूलं संसारदुःखस्य १५ १०३ नमोऽस्तु...धरम् Extra ७२ यत्त्यागाय ६० २६० नयत्यात्मानम् ७५ २२६ यत्परैः १६ १११ नरदेहस्थमात्मानम् ८ ८९ यत्पश्यामीन्द्रियैः ५१ १७२ नष्टे वस्त्रे ६५ २०१ यत्र काये ४० १५१ नारकं यत्रैवाहितधीः ९५ २७० निर्मलः केवलः ६ ८५ यत्रैवाहितधीः ६६ २७२ परत्राहंमतिः ४३ १५७ यथाऽसौ २२ ११६ पश्येन्निरंतरं ५७ १८४ यदग्राह्य २० ११२ पूर्व दृष्टात्मतत्त्वस्य८० २३७ यदन्तर्जल्प ८५ २४६ प्रच्याव्य ३२ १३६ यदभावे २४ १२० प्रयत्नादात्मनो १०३ २८८ यदा मोहात् ३६ १५० प्रविशद्गलतां ६९ २१० यद्बोधयितुं ५६ १८८ बहिरन्तः यन्मया दृश्यते १८ १०६ बहिरात्मा ५ यस्य सस्पन्दमाभाति ६७ २०६ बहिरात्मेन्द्रियद्वारै ७ ८७ | यः परात्मा ३१ १३३ ८३ Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ ગ્રન્થયુગલ श्लोक पृष्ठ श्लोक पृष्ठ युञ्जीत मनसात्मानं४८ १६६ । शुभं शरीरं ४२ १५५ येनात्मना २३ ११८ शृण्वन्नप्यन्यतः ८१ २४० येनात्मा बहिरन्तः श्रुतेन लिङ्गेन ३ ७६ (टीकाकार) २६५ सर्वेन्द्रियाणि ३० १३१ येनात्मा बुद्ध्यतात्मैव १ ७५ सिद्धं जिनेन्द्रम् यो न वेत्ति ३३ १३८ (टीकाकार) ७३ रक्ते वस्त्रे ६६ २०३ सुखमारब्धयोगस्य ५२ १७३ रागद्वेषादि ३५ १४२ सुप्तोन्मत्तादि ९३ २६६ लिङ्ग देहाश्रितं ८७ २५३ सोऽहमित्यात्त २८ १२७ विदिताशेष शास्त्रो ६४ २६८ स्वदेहसदृशं १० ९३ व्यवहारे ७८ २३३ स्वपराध्यवसायेन ११ ६५ शरीरकञ्चुकेनात्मा६८ २०८ स्वप्ने दृष्ट १०१ २८४ शरीरे वाचि ५४ १७७ । स्वबुद्ध्या यावद् ६२ १६५ w Page #362 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૫ ‘સમાધિશતક’-ભાષાંતરની વર્ણાનુક્રમણિકા શ્લોક પૃષ્ઠ ૨૦ ૧૧૩ અગ્રાહ્યને અજ્ઞાની, અંતર્યામી (ટીકાકાર) ૨૯૫ અજ્ઞાની જાણી ૯૪ ૨૬૮ અણુરાશિ ૬૯ ૨૧૦ ૧૦૨ ૨૮૬ અદુઃખે જ્ઞાન અનાત્મદૃષ્ટિએ અન્ય પાસે ૧૭ ૧૮૪ ૮૧ ૨૪૦ અપમાનાદિ ૩૮ ૧૪૮ ૮૩ ૨૪૫ અપુણ્ય અત્રતે અવશ્ય મુક્તિ ૭૧ ૨૧૫ અવિક્ષેપી ૩૬ ૧૪૪ ૩૭ ૧૪૬ અવિદ્યા બહુ અવિદ્યારૂપ અવતી વ્રત ૧૨ ૯૭ ૮૬ ૨૫૧ ૮૪ ૨૪૭ અત્રતે તજી અંતર્વાચા ૮૫ ૨૪૯ અંધારે ૫૬ ૧૮૨ આત્મજ્ઞાન વિના ૫૦ ૧૭૦ આત્મજ્ઞાની ૮૦ ૨૩૭ આત્મતત્ત્વ આત્મબ્રાન્તિ ૪૫ ૧૬૦ ૪૧ ૧૫૩ ૨૩ ૧૧૮ આત્મા જે આત્માને અંતરે ૭૯ ૨૩૫ આત્માને મેાક્ષ- ૭૫ ૨૨૬ ૧૦૦ ૨૮૨ આત્મા ભૂતજ આત્મામાં આત્મ- ૭૭ ૨૩૧ આવરી અંતરે ૬૦ ૧૯૦ ૧૦૩ ૨૮૮ ૧૬ ૧૦૫ ૧૫ ૧૭૯ ७ ८७ ૩૦ ૧૩૧ ૯૩ ૨૬૬ ૯૯ ૨૭૯ Extra ૬૮ ઇચ્છા-દ્વેષે ઇંદ્રિયદ્વારથી ઇંદ્રિયવિષયામાં ઇંદ્રિયાથી પ્રવર્તે ઇન્દ્રિયા સર્વ બ્લેક પૃષ્ઠ ઊંઘ એમ આત્મા કળિયુગ ઝાળે કાયા, વાણી જાડા વા જાડાં વચ્ચે જાતિ જો ૬૨ ૧૯૫ ૭૦ ૨૧૨ ૬૩ ૧૯૭ ૮૮ ૨૫૬ Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ શ્લાક પૃષ્ઠ ૮૯ ૨૫૮ ૬૪ ૧૯૯ ૫૯ ૧૮૮ ૧ ૭૫ ૫૧ ૧૭૨ જેને સક્રિય ૬૭ ૨૦૬ જે મને રૂપ ૧૮ ૧૦૯ જે વિના નીંદમાં ૨૪ ૧૨૦ ૬૮ ૨૦૮ ૯૭ ૨૭૫ ૪૦ ૧૫૨ ૨૧ ૧૧૪ ૩૯ ૧૫૦ ૧૩ ૧૭૬ તે કહા ત્રિલિંગ દૃશ્ય વૃદ્ધ દેહાત્મબુદ્ધિ ૭૬ ૨૨૮ ૪૪ ૧૫૯ દૃશ્ય તે જાતિ વેશ જીર્ણ વચ્ચે જે ઉપદેશવા જેણે જાણ્ય જે દેખું જ્ઞાનમૂર્તિ જ્ઞાનીના પાય જ્યાં હું હૂંડાને ભૂલથી તપસ્વીને ૪૬ ૧૬૨ દેહથીભિન્નઆત્માના૩૪ ૧૪૦ દેહથી ભિન્ન ને નિત્ય૩૩ ૧૩૮ દેહથી ભિન્ન ભાવીને ૮૨ ૨૪૨ દેહપ્રીતિ જવા ૯૦ ૨૬૦ દેહમાં આત્મબુદ્ધિ ૧૪ ૧૦૧ દેહાત્મતૃષ્ટિને ૪૯ ૧૬૮ ગ્રન્થ-યુગલ શ્લાક પૃષ્ઠ દેહાત્મબુદ્ધિદેહાનાં૧૩ ૯૯ દેહાત્મબુદ્ધિની ૪૨ ૧૫૫ દેહાદિ કાર્ય ૧૦૪ ૨૯૦ ન ખેલતા તાય ૨ ७७ નરદેહે રહે . ૬૯ નારકી નરકે ૯ ૯૧ નિજાત્માને ઉપાસી ૯૮ ૨૭૭ પરમાત્મા, પ્રભુ ૬ ૮૫ પરિપૂર્ણ, સિદ્ધ, જિનેન્દ્ર (ટીકાકાર) ૭૩ પાંગળા-અંધ-બંધે ૯૧ ૨૬૨ પૂજ્યપાદ પ્રભુને Extra ७२ પેાતાને પરમાં ૪૩ ૧૫૭ ૫ ૮૩ ૨૭ ૧૨૬ બાહ્ય, અંતર ૪ ૮૧ બાહ્ય ત્યાગે, ગ્રહે ૪૭ ૧૬૪ ૧૭ ૧૦૬ ૭૪ ૨૨૩ અહિરાત્મા ગણે અહિરાત્મા તજી માહ્ય વાણી ૯૬ ૨૭૩ બીજા દેહાતણું બુદ્ધિ અહિત બુદ્ધિને હિત જ્યાં ૫ ૨૭૦ આધિ-સમાધિ Extra ૬૭ ભેટ્ઠ જ્ઞાની ન ૯૨ ૨૬૪ Page #364 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-પ શ્લાક પૃષ્ઠ ૫૪ ૧૭૮ ૨૨ ૧૧૬ ભ્રાન્તિથી વાણી મનુષ્ય માન્યતા મને ના દેખતા ૨૬ ૧૨૪ ૧૦૫ ૨૯૩ મિથ્યા મતિ મૂઢ વિશ્વાસ ૨૯ ૧૨૯ મૂઢ સ્વદેહ શેા ૧૦ ૯૩ મૂળ સંસારદુઃખાનું ૧૫ ૧૦૩ યેાગારંભે સૂઝે ૫૨ ૧૭૪ ૪૮ ૧૬૬ યેાજો આત્મા રાગદ્વેષાદિ ૩૫ ૧૪૨ ૨૫ ૧૨૨ રાગાદિ આ ભવે લાલ વચ્ચે ૬૬ ૨૦૩ લેયેાગે વહે ૭૨ ૨૧૮ શ્લાક પૃષ્ઠ વનવાસ જનવાસ ૭૩ ૨૨૧ ૬૫ ૨૦૧ વસ્ત્રના નાશથી વિષયાથી કરી ૩૨ ૧૩૬ ૮૭ ૨૫૩ ૭૮ ૨૩૩ ૩ ૭૯ ૬૧ ૧૯૨ ૨૮ ૧૨૭ વેષ જો દેહના વ્યવહાર સૂત શક્તિ પ્રમાણે શરીરો ‘સોડહમ્' સંસ્કાર સ્વ-પર-દેહમાં સ્વપ્ને દેહાદિ સ્વરૂપ ઉપદેશ્યું સ્વરૂપ સમજાવું હું પરાત્મારૂપે ૩૩૫ ૧૧ ૯૫ ૧૦૧ ૨૮૪ ૫૮ ૧૮૬ ૧૯ ૧૧૧ ૩૧ ૧૩૩ Page #365 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट ६ ત્રણ આત્મદશાનાં ગ્રન્થમાં જણાવેલાં નામ (૧) બહિરાભદશાનાં आत्मगोचरे सुषुप्तिः ७८ नाम श्लोक मोही ९० बहिः ४ अनन्तरज्ञः ९१ बहिरात्मा ५, ७, २७ अक्षीणदोषः ९३ शरीरादौ जातात्मभ्रान्तिः ५ | सर्वावस्थाऽऽत्मदर्शी ६३ आत्मज्ञानपराङ्मुखः ७ जडः १०४ अविद्वान् ८ (२) अंतरात्मशानां मूढः १०, ४४, ४७ नाम श्लोक अविदितात्मा ११ आन्तः ४, १५, ६० देहे स्वबुद्धिः १३ आन्तरः ५ मूढात्मा २९, ५६, ६८, ६० चित्तदोषाऽत्मविभ्रान्तिः ५ उत्पन्नात्ममतिदेहे ४२ स्वात्मन्येवात्मधीः १३ परत्राहमतिः ४३ बहिरव्यापतेन्द्रियः १६ देहात्मदृष्टि ४६, ९४ देहादौविनिवृत्तात्मविभ्रमः २२ अविद्यामयरूपः ५३ अन्तरात्मा २७, ३० वाक्शरीरयोः भ्रान्तः ५४ तत्त्वज्ञानी ४२ बाल: ५५ स्वस्मिन्नहमतिः ४३ पिहितज्योतिः ६० बुधः ४३, ६३, ६६ अबुद्धिः ६१, ६६ आत्मदेहान्तरज्ञानजनिताहादशरीरकंचुकेन संवृतज्ञान निर्वृतः ३४ विग्रहः ६८ अवबुद्धः ४४ अनात्मदर्शी ७३, ६३ आत्मवित् ४७ दृढात्मबुद्धिर्देहादौ ७६ स्वात्मन्येवात्मदृष्टिः ४६ ___ Page #366 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट-६ नियतेन्द्रियः ५१ आरब्धयोगः, भावितात्मा ५२ वाक्शरीरयोरभ्रान्तः ५४ आत्मतत्त्वे व्यवस्थितः ५७ प्रबुद्धात्मा ६० बहिर्व्यावृत्तकौतुकः ६० दृष्टात्मा ७३, ९२ आत्मन्येवात्मधीः ७७ व्यवहारे सुषुप्तः ७८ दृष्टात्मतत्त्वः स्वभ्यस्तात्मधीः ८० मोक्षार्थी ८३ योगी ८६, १०० (3) परमात्मदृशानां श्लोक नाम अक्षयानन्तबोधः १ सिद्धारमा १ अनीहिता-तीर्थकृत् २ शिवः, धाता, सुगतः, विष्णुः २ जिनः २, ६ विविक्तात्मा ३, ७३ परः ४, ८६, ९७ परमः ४, ३१, ६८ परमात्मा ५, ६, १७, २७, ३० ૨૨ 339 अतिनिर्मलः ५ निर्मलः केवलः शुद्धः विविक्तः प्रभुः, परमेष्ठी, परात्मा, परमात्मा, ईश्वरः ६ अव्ययः ६, ३३ अनन्तानन्तधीशक्तिः, अचलस्थिति: & स्वसंवेद्यः ९, २०, २४ निर्विकल्पकः १६ अतीन्द्रियः, अनिर्देश्यः २२ बोधात्मा ३२ सर्वसंकल्पवर्जितः २७ परमानंदनिर्वृतः ३२ स्वस्थात्मा ३९ उत्तमः कायः ४० निष्ठितात्मा ४७ सानंदज्योतिरुत्तमः ५१ विद्यामयरूपः ५३ केवलज्ञप्तिविग्रहः ७० अच्युतः ७६ परमपदमात्मनः ८४, ८६, १०४ परं पदं ८५ परात्मज्ञानसम्पन्नः ८६ अवाचागोचरपदं ९९ Page #367 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૭ “શ્રીમદ્ રાજચંદ્ર”માંથી ઉદ્ધૃત ગદ્ય-અવતરણોની *વર્ણાનુક્રમણિકા અવતરણ-પ્રારંભ અજ્ઞાની આજ ઉપૃ અત્યંત જ્ઞાન હોય ૭૦૩ ૫૬૯ અંતરાત્મા નિરંતર ૩૦ પૃ૦ ૭૧૩ ૪૧૨ ૪૯૩ પર૩ ૭૧૯ ૨૫૫ અત્રે આત્માકારતા અનાદિ સ્વપ્નદશાને અનેક જીવાની અજ્ઞાનદા અનંતવાર દેહને અર્થે અમને કોઈ પદાર્થમાં આત્મા અહંતપદ વિચારે ક્રમાંક ૩૦ પૃ૦ ૭૧૫ ૬૬૧ આત્માર્થ સિવાય શાસ્ત્રની આત્માને આટલું જ પૂછવાની ૩૭ આત્મા ને સદ્ગુરુ એક જ : ૩૦ ૫૦ ૭૧૮ આત્માપણે કેવળ આત્મા ૪૩૨ આત્મસ્વભાવની નિર્મળતા ૮૨૫ અવતરણ-પ્રારંભ આપને વિજ્ઞાપન છે કે યુદ્ધમાંથી આરંભ-પરિગ્રહનું અલ્પત્વ ઉપયોગ શુદ્ધ કરવા ૩૭ એક ભાજનમાં લાહી ઉ૦૫૦ ૭૦૦ એક વાત સમજાય નહીં ક્રમાંક ૐ ખેદ નહીં કરતાં કોઈનું દીધું દેવાતું નથી ૧૭૦ ૫૬૯ ૦ પુ ૭૧૭ ૮૧૯ ૩૦ ૫૦ ૭૨૮ ૧૨૮ ૨૯૯ ક્ષણે ક્ષણે પલટાતી ગમે તે ક્રિયા, જપ ચિત્તમાં દેહાદિ ભયને જગત આત્મારૂપ માનવામાં ૩૦૧ જીવના અસ્તિત્વપણાને ૮૪૩ હા. ના. પુ. ૭૯૦ * જે ક્રમાંક આપવામાં આવ્યા છે તે સં. ૨૦૦૭ની આવૃત્તિ પ્રમાણે સમજવાં. જે અવતરણા ઉપદેશછાયા (ઉ∞ પુ), વ્યાખ્યાનસાર (વ્યા૦ પૃ૦) કે હાથનોંધ (હા૦ ૦ પુ)માંથી લીધા છે, ત્યાં ક્રમાંક ન આપતાં, “શ્રીમદ્ રાજચંદ્ર”ની સં. ૨૦૦૭ની આવૃત્તિ પ્રમાણે પૃષ્ઠ નંબર આપેલ છે. મોક્ષમાળા અને ભાવનાબેાધમાંના અવતરણા આ સૂચીમાં લીધાં નથી. Page #368 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૭ અવતરણ-પ્રારંભ જીવને માંહીથી અજીર્ણ ૩૦ ૫૦ ૭૩૩ જીવ પોતાને ભૂલી ગયા છે ૨૦૦ જે આત્માને અંતર્વ્યાપાર ૧૬૭ જે કંઈ ઉદય આવે છે ૪૧૪ જે કાંઈ કહ્યું છે તે કદાગ્રહ ૩૦ ૫૦ ૭૦૨ જે જીવ પોતાને મુમુક્ષુ ક્રમાંક ૦ પૃ૦ ૭૩૧ ૬૫૧ ૬૮૦ ૨૪૧ ૩૭૬ ૨૨ ૫૩૦ ૩૯૭ જેમ ઘટપટાદિ જડ જેમ પૂર્વે જીવે યથાર્થ જે સત્પુરુષોએ સદ્ગુરુની ૪૯૩ જે સ્વરૂપજિજ્ઞાસુ પુરુષો જો જ્ઞાનીપુરુષના દૃઢ આશ્રયથી ૭૫૩ જે જે સમજ્યા તેણે જેની મેાક્ષ સિવાય જેને લાગી છે તેને જ જેને વિષે સત્સ્વરૂપ વર્તે જેમ કાંચળીને ત્યાગ ૫૬૦ ૧૩૫ ૭૦૩ ૬૯૩ જ્યારથી એમ સમજાયું જ્યાં સુધી બને ત્યાં જ્ઞાનમાર્ગ દુરારાધ્ય છે જ્ઞાનીપુરુષનાં વચનાનું અવલંબન ૩૦ પૃ૦૭૧૨ અવતરણ-પ્રારંભ જ્ઞાનીપુરુષની અવજ્ઞા તત્ત્વજ્ઞાનની ઊંડી ગુફાનું તે જિન વર્ધમાનાદિ ક્રમાંક ૩૯૭ ૮૩ ૮૧ દેહ કેવા છે? ૩૦ ૫૦ ૭૨૮ દેહથી ભિન્ન, સ્વપર પ્રકાશક ૮૩૨ દેહ પ્રત્યે જેવા વસ્ત્રના ૮૩૩ નાનપણની નાની સમજણમાં ૮૨ નાની વયે માર્ગને ઉદ્ધાર ૭૦૮ નિમિત્તે કરીને જેને હર્ષ ૬૩૬ પણ સ્વપ્નદશામાં ૫૩૭ પરમાત્મામાં પરમ સ્નેહ ૨૧૭ પરબ્રહ્મ-વિચાર તે ૨૪૪ ८०८ પરિણામમાં તે જે અમૃત પુત્રાદિ સંપત્તિમાં જે પેાતાનું અથવા પારકુ જેને ૨૩૪ ૫૧૦ પ્રત્યેકે પ્રત્યેક પદાર્થના ૩૩૯ હા. ને. પૃ. ૭૮૯ બીજાં ઉદયમાં આવેલા કર્માનું વ્યા પૃ૦ ૭૭૩ બીજું પદ આત્મા નિત્ય છે ૪૯૩ ભાવ અપ્રતિબદ્ધતાથી ૧૯૪ મનને લઈને આ બધું છે ૩૭૩ ૨૧૧ માટે જેની પ્રાપ્ત કરવાની માટે જ્ઞાની પુરુષને આશ્રાય ૫૭૨ માત્ર બંધદા તે બંધ છે ૩૯૭ Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ અવતરણ-પ્રારંભ માહાત્મ્ય જેનું પરમ છે મુમુક્ષુ જીવને એટલે વિચારવાન જીવને યથાતથ્ય કલ્યાણ સમજાયું નથી ૩૦ પૃ૦ ૬૮૮ લાકદૃષ્ટિ અને જ્ઞાનીની દૃષ્ટિને ૮૧૦ વાણીનું સંયમન ટ્રોયરૂપ વિષમ અને ભયંકર આ ૪૭૯ સંસારનું શબ્દાદિ પાંચ વિષયની ક્રમાંક ૧૩૫ ૫૩૭ ૫૦૦ ૩૮૪ ૪૨૨ ૮૦૭ શમ સંવેગાદિ ગુણા શરીરાદિ બળ ઘટવાથી શાસ્ત્ર શ્રવણ કરી રોજ સાંભળ્યું ૩૦ પુ શાસ્ત્રોને વિષે ૭૩૨ ૩૯૮ ગ્રન્થયુગલ ૭૬૭ અવતરણ-પ્રારંભ સતત અંતર્મુખ ઉપયોગે સ્થિતિ સત્પુરુષમાં જ પરમેશ્વરબુદ્ધિ ૨૫૪ સર્વ અન્ય ભાવથી આત્મા ૭૭૯ સર્વ કલેશથી અને સર્વ દુ:ખથી ૫૬૯ મુકત થવાનો સર્વ જીવ સુખને ઇચ્છે છે હા. ના. પૃ. ૮૨૬ સર્વ દુ:ખથી મુક્ત થવાના ૪૯૧ સંસારી પદાર્થોને વિષૅ જીવને તીવ્ર સ્નેહ વિના સ્પષ્ટ પ્રકાશપણું હું દેહાદિ સ્વરૂપ નથી હે જીવ! સ્થિર દૃષ્ટિથી ક્રમાંક હા. ના. પુ. ૪૫૯ ૪૩૮ ૬૯૨ ૮૧૯ Page #370 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર મુમુક્ષુમંડળનાં પ્રકાશનો (શ્રી લઘુરાજ સ્મારક ગ્રંથમાળા) પુષ્પ ૧ પ્રવેશિકા (મેાક્ષમાળા-પુસ્તક પહેલું) ૨ સ્ત્રીનીતિખાધક ગરબાવળી [અપ્રાપ્ય]* ૩ નિત્યક્રમ (ગુજરાતી) ' ,, "" "" "" "" 33 "" "" ૪ શ્રીમદ્ રાજચંદ્ર અર્ધશતાબ્દી સ્મારક ગ્રંથ × ૫ ગ્રંથ-યુગલ (લઘુયોગવાસિષ્ઠ-સાર અને સમાધિશતક-વિવેચન) ૬ નિત્યક્રમ (બાલબાધ લિપિ) ૭ પ્રજ્ઞાબેાધ (માક્ષમાળા—પુસ્તક ચેાથું) ૮ મેાધામૃત—પ્રથમ વિભાગ ,, ૧૦ મેધામૃત—તૃતીય વિભાગ (પત્રસુધા) ,, ૧૧ મેાક્ષમાળા–વિવેચન ૧૨ તત્ત્વાર્થસાર ૧૩ ,, ૯ ખેાધામૃત—દ્વિતીય વિભાગ (વચનામૃત-વિવેચન) Self-Realization શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ પ્રકાશિત ‘સુબાધસંગ્રહ’માં × છપાય છે. આ છપાયેલ છે. Page #371 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ પૃષ્ઠ લીટી શુદ્ધિપત્રક અશુદ્ધ નરણ આળગવા ૩૬ મરણ ઓળંગવા ૩૮ ૫૫ ૫૭ ૫૭. ૬૪ તૃષ્ણવતું નોત ર્વત્ર વિલેકિયે वततें ૮૫ तत ૧૦૯ ૧૧૬ ૧૨૦ તૃણવત્ નેતિ સર્વત્ર વિલોકિયું वर्तते તત: દમયંતી ...નિષે ભયંકર ઇંદ્રિયોનો अहमेव નિષ્કાંક્ષિત अपरात्मधिया संसार बुद्ध्यते વિના વધાર્યો ૧૨૯ દમયતી . .ઉના ભયકર ઇંદ્રિયોને अहमव નિકક્ષિત अपरात्मधिय संमार बुद्ध्यत વની વધાયો કેદનાં લેવાની અલૌક ૧૩૨ ૧૩૩ ૧૬૧ ૧૮૪ ૧૯૫ ૨૦૮ ૨૦૯ ૨૨૯ ૨૪૦ ૨૪૮ ૨૫૬ કેદમાં લેવાના અલૌકિક Page #372 -------------------------------------------------------------------------- ________________