________________
૧૯૦
ગ્રન્થ-યુગલ
પહેલાં જીવને એક અક્ષર સત્ય ખાલાય એમ બનવું અશક્ય છે; આ વાત કોઈ પણ પ્રકારે ત્રણે કાળને વિષે સંદેહપાત્ર નથી.
તીર્થંકરે પણ એમ જ કહ્યું છે; અને તે તેના આગમમાં પણ હાલ છે, એમ જાણવામાં છે. કદાપિ આગમને વિષે એમ કહેવાયેલેા અર્થ રહ્યો હાત નહીં, તેપણ ઉપર જણાવ્યા છે તે શબ્દો આગમ જ છે, જિનાગમ જ છે. રાગ, દ્વેષ અને અજ્ઞાન એ ત્રણે કારણથી રહિતપણે એ શબ્દો પ્રગટ લેખપણું પામ્યા છે; માટે સેવનીય છે.” -શ્રીમદ્ રાજચંદ્ર
ઉપર જણાવેલું મૌનપણું પાષનારી આ ગાથા છે. તેમાં અંતરાત્માના મુખમાં શબ્દો મુકાયા છે કે આત્મસ્વરૂપને જે શબ્દો દ્વારા મેધ કરવા હું ઇચ્છું છું, તે વચનેરૂપ હું નથી; હું તે शुद्ध ચૈતન્ય સ્વરૂપ છું; તે બીજાના અનુભવમાં આવે કે ગ્રહણ થાય તેમ નથી, તેા હું બીજાને શે! એધ કરું ? અહિરાત્માને જ ખાદ્ય વચનવિલાસ આદિમાં પ્રસન્નતા થાય છે, અંતરાત્માને અંતરંગ આનંદ હાય છે તે વાત હવે ગ્રંથકાર દશાવે છે ઃ—
बहिस्तुष्यति मूढात्मा पिहितज्योतिरन्तरे ।
तुष्यत्यन्तः प्रबुद्धात्मा बहिर्व्यावृत्तकौतुकः ||६० ॥ આવરી અંતરે જ્યેાતિ, બાહ્યાત્મા ખાદ્ય રાચતા; અંતઃસંતાી જ્ઞાની તા, ખાદ્ય કૌતુક ટાળતા. ૬૦
ભાવાર્થ :— જ્યાં જેની રુચિ હાય છે, ત્યાં મન સહજ જાય છે; તે વિષે વિચાર આવે છે, લંખાય છે અને તેમાં રસ આવે છે.
અહિરાત્માને પાંચ ઇન્દ્રિયાથી જણાતું જગત રુચિકર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org