________________
૫૮
લધુયોગવાસિષ્ઠ-સાર ઉત્તરાર્ધ
<
પ્રભુ પ્રભુ’જયાં લય લાગતી,અવિનાશી શિવ થાય; જીવ-જગત-ભાવા ટળે, એક અસંગ ભળાય. · ચિન્મય એક, અખંડ હું, અડાલ, પૂર્ણ, અમાપ,’ આત્મભાવના આ કા, એક લક્ષથી આપ. ૧૦ અહંભાવ સૌ ઢાળ તું, પરમાનંદે પૂર્ણ; અનુદ્વેગતા ધાર તું, ઉપાસતાં પરિપૂર્ણ. ૧૧ ગ્રાહ્ય–ગ્રાહક ભાવ તેા, પ્રાકૃત જન સામાન્ય; સાવધાન આત્મા વિષે, યાગી અર્ચન માન. ૧૨
લયેાગવાસિષ્ઠ-સાર' ઉત્તરાર્ધનું આઠમુ' આત્મ-અર્ચન પ્રકરણ સમાપ્ત.
તા. ૧૭–૧–૧૯૫૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org