________________
‘લઘુયાગવાસિષ્ઠસાર' ઉત્તરાધ
આઠમું પ્રકરણુ
આત્માર્ચન
(દોહરા)
ભૂલી
દેહધારીપણું, ચૈતન્ય વિશ્રાંત; તૃષ્ણુવત્ જગને દેખતાં, તુરત જ ખનશે! શાંત જેથી સર્વે જણાય છે, તેમાં મન જો જાય; પ્રગટરૂપ ચૈતન્યમય, જ્ઞાનદીપ દેખાય.
શબ્દ, રૂપ, રસ, ગંધને, જે જાણે છે, રામ ! તે આત્માને જાણ તું- પરમેશ્વર, સુખ-ધામ. જ્યાં ઝળકે છે વિશ્વ આ, ઉત્પાદાર્દિક થાય; તે આત્મા આત્મારૂપે— જાણા, રામ ! સદાય.
Jain Education International
૧
C
આ જે શેય જણાય તે ‘નેત’ ‘નેતિ' કર ખાદ; વિવેકથી અંતે રહે, આત્મા અવ્યાખાય. માત્ર ચૈતન્ય રૂપ તે, આત્મા નિજ સમજાય; તેની કર તું ભાવના, વારંવાર સદાય. જ્ઞાન ન તારાથી જુદું જ્ઞાન વિના શું જોય ? અનાત્મા સર્વ વિસારતાં, આત્મ-લીનતા હાય. ૭ સ્થિતિ, ઉત્પાદ, વિનાશમાં, કારણ કેાઈ ન માન; આત્મા એક વિચારવા, આત્મા પ્રભુ પ્રમાણ.
For Private & Personal Use Only
૪
www.jainelibrary.org