________________
‘લઘુયાગવાસિષ્ઠ-સાર' ઉત્તરાધ નવમું પ્રકરણ
આત્માનુભવ
(દોહરા) દેહન્દ્રિયા િ યાગમાં, ‘આ હું' એવા ભાવસ્ફુરે સહજ તેને કહ્યો, જૈવ સંસારી સાવ, દૃઢ નિશ્ચય ચૈતન્યના, સ્થિર થઇ શુદ્ધિ થાય; તે નિઃસ્નેહ ઢૌંવા રખુઝે, તેવી શાંતિ સદાય. અવગણતા સ્વ-મહત્ત્વ કા, દુર્વાસી ભૂ-દેવ; અને શુદ્ધ નીચ સેવતાં, તેમજ જીવ દેવ. પળ પળ પલટે દેહ તે, સત્ય ગણે છે જીવ; મિથ્યા ભૂત ગણી ડરે, બાળક જેમ અતીવ. કાદવના ગજ પર કરે, ખાળ સવારી જેમ; આરાપે દેહાદિમાં— આત્મા અજ્ઞ જ તેમ. સર્પ ચિત્રિત જાણતાં, સર્પ તણેાયર જાય; તેમ જીવ શિવ જાણતાં, દુ:ખે દુ:ખ ન થાય. માળામાં ભ્રમ સર્પના, માળા જાણ્યે જાય; દેહે આત્મ-ભ્રાંતિ તે, જ્ઞાન થતાં લય થાય. કંકણુ આદિ અનેક પણ, કનક સર્વેમાં એક; અનેક દેહ ધરે છતાં, જીવ ન પલટે છેક.
Jain Education International
૧
For Private & Personal Use Only
ર
3
*
પ
૧ તેલ વિનાના ૨ ઓલવાઈ જાય ૩ દુષ્ટ વાસનાવાળા ૪ ફૂલના હાર.
७
www.jainelibrary.org