________________
‘લઘુયાગવાસિષ્ઠે-સાર’ ઉત્તરાધ ચાથું પ્રકરણ
મનોલય
(દોહરા)
સંત-સમાગમ–આધમાં, સર્વે ઇચ્છે જેમ રસાયન શક્તિ દે, દે તેવા
ગમે જ્યાં, ત્યાં જ દોડતું, આવું મન બંધન કરે,
વાસ;
ઉલ્લાસ.
પાંખ;
આત્મા મનરૂપે રમે, રચી કલ્પના સ્વચ્છંદે પાતે ભમે, જાણે મીંચી આંખ ૨ અચિંત્ય શક્તિ મહાન જે, વૈભાવિક વખણાય; વિશ્વ-વિભાગે। તે રચે, જેમ ઉધિ લહુરાય. ૩ જ્વાળા પત્રને ઊપજે, પવને તે એલાય; સંકલ્પે ભવ ઊપજે, સંકલ્પે જ શમાય. ધન, વિષયાદિ વિકલ્પથી, ભવ-પરંપરા થાય; આત્મ-વિચારે મન રહે, તેા ભવ ઊઠી જાય. અવિચારે મન કલ્પના, ઊઠે સહુજ અપાર; સ્વમ-મરણ સમ તે ટળે, જાગ્યે આત્મવિચાર. ૬ દેહાર્દિમાં સ્વબુદ્ધિ તે, મિથ્યાદર્શન માન; સાર ગણે સંસારમાં, મર્કટ મન તે જાણુ. ७ પરમાં હું' મારું' કરે, મન જે તે અજ્ઞાન; ‘હું-મારું' ટાળે તદા, સુ-વિચારે તે જ્ઞાન. અનિષ્ટ તજવા જાય; સુ-વિચારે લય થાય.
Jain Education International
૧
For Private & Personal Use Only
૪
૫
www.jainelibrary.org