________________
(૩) જીવન્મુક્તિદાયક દશા
:
મન-લયની સંપૂર્ણતા, વિલય થતાં આભાસ; પૂર્ણ તત્વ પ્રકાશતી, અડેલ દવે ખાસ. ૨૫
સ્પંદન મનનું બંધ છે, મનના લયથી મેક્ષ નિર્મળ નિજ સ્વભાવમાં, નહીં સંભવે દેષ. ૨૬
લઘુગવાસિષ્ઠ-સાર ઉત્તરાર્ધનું જીવન્મુક્તિદાયક દશા' નામનું ત્રીજું પ્રકરણ સમાપ્ત,
१ "अनंते चिद्घनानंदे निर्विकल्पैक रूपिणि ।
उदेति निष्कलं तत्त्वं निर्वात-स्थि र-दीपवत् ॥ श्री हेमचंद्र નિર્વિકલ્પ સમાધિમાં, અનંત ચિદૂઘન સૌખ્ય; અસંગ એક દશા વિશે, બંધન-મુક્તિ અમુખ્ય.
શ્રી હેમચંદ્રાચાર્યના શ્લોક ઉપરથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org