________________
લઘુયોગવાસિષ્ઠ સાર પૂર્વાર્ધ
ત્રીજું પ્રકરણ આત્મદશા-વર્ણન
(દોહરો) રામ––
અનુભવથી આ હું કહું, તૃષ્ણ કરતી અંધ; ધીર ડરે, આનંદી પણ, ઉદાસ ફરે અફંદ. ૧ અહો! આશ્ચર્ય, ધી-ધનો, વિવેક ખડ્રગે છેદઅકાટ્ય તૃષ્ણા-ગાંઠને, કરે, વખાણે વેદ. ૨ દ્રઢ મેરુ સમ કઈ હે, હો જ્ઞાને અણમોલ; શર, ધીર નર હે ભલે, તૃષ્ણાવશ તૃણતોલ. ૩ ભાસે દેહાધ્યાસથી, દેહ મુખ્ય જગમાંય; ઉત્તમ મુક્તિ-સાધને, અધમ કુગતિ દે ત્યાંય. ૪ અહંકાર-ઘર દેહ આ, તૃષ્ણ નારી ત્યાંય; રાગ-રંગથી શુભતું, ભલે રહે કે જાય. પ ચિત્તસેવકે સાચવે, માયામય ઘર-છાજ; દુઃખબાળકે ત્યાં રડે, ગમે નહીં, મહારાજ. ૬
સરે શુંય લક્ષ્મી વડે ? રાજ્ય વડે શું થાય ? કાયા કે કિયા બધાં, અપ કાળમાં જાય. ૭ રક્ત-માંસનું પૂતળું, શરીર સળગે દેખ; પતંગ સમ ના ભૂલ તું, હે મન ! તજ અવિવેક. ૮
૧ બુદ્ધિમાન ૨ સપુરુષનાં વચનો, શાસ્ત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org