________________
૧૨
લઘુયોગવાસિષ્ઠ-સાર પૂર્વાર્ધ
જીવ સાથે તન જાય ના, પાછું પે।પુ તૈય; કૃતન્ની ગણું દેહને, તેની આસ્થા હોય ? ૯
મદોન્મત્ત ગજ-કાન સમ, ચંચળ તન દેખાય; તૃણુ-અંતે જળબિંદુ સમ, ક્ષણભંગુર લેખાય. ૧૦ તે તન તત્તું વિચારથી, મને તજે તે મા’ર; મેહે મમ ગાઁ ના રહું, અંધ આઠે પહેર. ૧૧
એના એ અનુભવ કરે, સુખ-દુ:ખ વારંવાર; પણ પામર લાજે નહીં, તે તનને ધિક્કાર ! ૧૨
બળતણું કાઇ તણાય ખડુ, ભવ-જળ-ભરતી માંય; કાર્ય કાષ્ઠ ‘નરદેહ’નું, નામ પામતાં ત્યાંય. ૧૩ માહ-મદ્ય પી મત્ત જન, કરે અરે ! વિશ્વાસ-જગત દેઢુને, તેમને, હા ધિક્કાર જ ખાસ. ૧૪ ‘હું દેહ ના,’ ‘ન દેહ મુજ,’ એમ ગણે જન જેહ; શાંતચિત્ત એ સમજથી, ઉત્તમ સમજું તેહ. ૧૫ શરીર-વિશ્વાસે વસે, તેને પડતેા માર; માન, અપમાન, લાભના, નીચ વિચાર અપાર. ૧૬ દૃશ્ય જગતમાં માલ શે ? સઘળું સ્વસ મનાય; અહા ! દેહના કારણે, લેાકેા સર્વે ગાય. ૧૭ દેષમૂર્તિ આ દેહ પણુ, ક્ષણિક શિરેામણિ ખાસ; જીણું તૃણ સમા તુચ્છ તે, માની રહું ઉદાસ. ૧૮
*
*
૧ પહેલાં.
Jain Education International
*
For Private & Personal Use Only
www.jainelibrary.org