SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધિશતકવવેચન ૨૩૯ પ્રત્યે આસ્થાવાળા એવા એક માણસ નીકળે. એ ઉપરથી એમ જોવામાં આવ્યું કે લોકે તરવાના કામી વિશેષ છે, પણ તેમને તે પેગ બાઝતું નથી. જે ખરેખર ઉપદેશક પુરુષને જોગ બને તે ઘણું જીવ મૂળમાર્ગ પામે તેવું છે, અને દયા આદિને વિશેષ ઉદ્યોત થાય એવું છે. એમ દેખાવાથી કંઈક ચિત્તમાં આવે છે કે આ કાર્ય કઈ કરે તે ઘણું સારું, પણ દૃષ્ટિ કરતાં તે પુરુષ ધ્યાનમાં આવતે નથી, એટલે કંઈક લખનાર પ્રત્યે જ દૃષ્ટિ આવે છે, પણ લખનારને જન્મથી લક્ષ એ છે કે એ જેવું એકકે જોખમવાળું પદ નથી, અને પોતાની તે કાર્યની યથાયેગ્યતા જ્યાં સુધી ન વર્તે ત્યાં સુધી તેની ઇચ્છા માત્ર પણ ન કરવી, અને ઘણું કરીને હજુ સુધી તેમ વર્તવામાં આવ્યું છે.” અનેક જીવની અજ્ઞાન દશા જોઈ, વળી તે જીવે કલ્યાણ કરીએ છીએ અથવા આપણું કલ્યાણ થશે, એવી ભાવનાએ કે ઈચ્છાએ અજ્ઞાનમાર્ગ પામતાં જોઈ તે માટે અત્યંત કરુણ છૂટે છે, અને કઈ પણ પ્રકારે આ મટાડવા ગ્ય છે એમ થઈ આવે છે અથવા તે ભાવ ચિત્તમાં એમ ને એમ રહ્યા કરે છે, તથાપિ તે થવાયેગ્ય હશે તે પ્રકારે થશે, અને જે સમય પર તે પ્રકાર હવાગ્યા હશે તે સમયે થશે, એ પણ પ્રકાર ચિત્તમાં રહે છે, કેમ કે તે કરુણાભાવ ચિંતવતાં ચિંતવતાં આત્મા બાહ્યા માહાત્મ્યને ભજે એમ થવા દેવા ગ્ય નથી, અને હજુ કંઈક તે ભય રાખ એગ્ય લાગે છે.' –શ્રીમદ્ રાજચંદ્ર કઈ કહે કે આત્મબુદ્ધિના અભ્યાસની શી જરૂર છે? શરીરથી ભિન્ન આત્મા છે એમ આત્મસ્વરૂપને જાણનાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005240
Book TitleGranthyugal
Original Sutra AuthorN/A
AuthorBramhachari
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy