________________
સમાધિશતક-વિવેચન
૧૯૫
તેમને
સન ૧
બાઈ તે જ પ્રકારે પાણી ભરવા ગઈ, ત્યારે પાડોશીઓએ છુપાઈને જોયું તે માંકડો માખણ ખાઈ બેકડાને મેઢે હાથ લૂછતા તેમણે દીઠે. તેથી બાઈ આવી ત્યારે કહ્યું કે માખણ ખાય માંકડો ને માર ખાય બોકડો. માટે હવે બાકડાને મારીશ નહીં. તેમ દેષ થાય મનથી અને શિક્ષા થાય શરીરને, આ રસ્તો સાચે નથી. મન સુધરે તેમ પ્રવર્તવું ઘટે છે.
હવે મન, વચન, કાયામાં આત્મબુદ્ધિથી સંસાર અને તેમને આત્માથી ભિન્ન ગણવાથી મેલ થાય છે, તે વિષે ગ્રંથકાર કહે છે –
स्वबुद्ध्या यावद्गृह्णीयात् कायवाक्चेतसां त्रयम् । संपारस्तावदेतेषां भेदाभ्यासे तु निर्वृतिः ।।६२।। કાયા, વાણી, મન માને, જ્યાં સુધી જીવ આપણું ત્યાં સુધી હેય સંસાર, મેક્ષ લે ભિન્ન ભાવતાં. દર
ભાવાર્થ – શરીર, વાણી અને મન એ ત્રણ ગની પ્રવૃત્તિમાં મમતારૂપ સંસાર જીવ અનુભવે છે, આસવ તથા કર્મબંધનાં કારણે પણ એ ત્રણ ગની પ્રવૃત્તિ છે. કાયાને પિતાનું સ્વરૂપ માનવાનો આગ્રહ જીવને અનાદિ કાળથી છે. વચનની પ્રવૃત્તિ પણ અજ્ઞાન દશામાં ઘણું કર્મબંધનું કારણ થાય છે. “મને બેલવા ના દીધે”, “હું કેવું સરસ બેલ્યો',
હું સારું ગાઈ જાણું છું”, “મારું ભાષણ સાંભળવા દૂર દૂરથી લેક આવે છે આવા ભાવે જીવને સંસારમાં અત્યંત આસક્ત કરી, મેક્ષમાર્ગથી દૂર રાખે છે. વચનથી વેર બંધાય છે, ઉસૂત્રપ્રરૂપણ થાય તે અનંત સંસારની વૃદ્ધિ થાય છે. આ વચન–આગ્રહનું કારણ, વચન અને આત્મામાં અભેદબુદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org