________________
૧૯૪
ગ્રન્થ-યુગલ
તેમ મુનિ થયા પછી કાયાને ઉપવાસ, આતાપના, લેચ, આસન કે કાયકલેશ તપથી સૂકવી નાખી ધર્મ સાધન કરું છું એમ માને છે. એટલે શરીર એ જ બહિરાત્માનું ધોરણ છે તેને આધારે સુખ, દુઃખ કે ધર્મનું માપ કાઢે છે.
પરંતુ આ ગાથામાં જ્ઞાની મહાત્મા કહે છે કે શરીર તે અચેતન છે, તેથી તેને સુખ-દુઃખની ખબર પડતી નથી. તેનું લાલન-પોષણ કરવાથી તે પ્રસન્ન થાય તેમ નથી કે તેને શિક્ષા કરવાથી, ફરી દેષમાં હવે હું નહીં પ્રવતું એમ શરીરને થવાનું નથી. તે પણ દેહદૃષ્ટિ જીને દેહનું લાલનપાલન કરતા અને દેહનું દમન કરતા દેખીએ છીએ.
એક ગૃહસ્થ માંકડે પાળ્યું હતું, તેને ગળે કાંડલે બાંધી દેરડીથી એક ખૂણામાં બાંધી રાખત. રમાડે હોય ત્યારે તેને માથે થઈ કાંઠલે કાઢી નાખી, છૂટો કરી રમાડતે. તેને
ત્યાં એક બેકડે પણ પાળેલ હતું; ગાય, ભેંસે પણ હતી. વલેણુવારે માખણ થાય તે કઠલામાં મૂકી બાઈ પાણી ભરવા જાય, તે માંકડો જોયા કરે. એક દિવસે માખણ કેઠલામાં મૂકી બાઈ પાણી ભરવા ગઈ. માંકડે ગળેથી કાંઠલે કાઢી કઠલે ઉઘાડી માખણ ખાધું, પાછું વાસણ અંદર મૂકી, હાથ માખણવાળા હતા તે બેકડાને મેઢે લૂછી, કાંઠલે પહેરી શાંત બેસી રહ્યો. બાઈ માખણ તાવવા વાસણ લેવા જાય તે અંદર માખણ ન મળે તેણે તપાસ કરી તે બેકડાનું મેં માખણવા દીઠું, તેથી તેને મારવા લાગી. પાડોશી આવીને પૂછવા લાગ્યા,
બાઈ, બેકડાને શા માટે મારે છે?'' તે કહે, “મારું માખણ કઠલામાંથી ખાઈ ગયે.” લેકે કહે “તેમ બને નહીં. બીજી વખતે અમે તપાસ કરીશું.” બીજા વલેણુવારે '
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org