________________
સમાધિશતક–વિવેચન
૧૯૩
દેહને બીજાનું સ્વરૂપ જાણે છે, તેથી તેની પ્રવૃત્તિમાં તે જ લક્ષ રહે છે; દેહને અનુકૂળ હવા, ખારાક, ઘર, રાચ-રચીલાં, કપડાં, આભૂષણ, નેાકર-ચાકર, સ્ત્રી-પુત્ર આદિ વર્તતાં હાય ત્યાં તેને સુખની કલ્પના થાય છે; તેથી તેવી અનુકૂળતા અર્થે પુરુષાર્થ કરે છે, ખર્ચ કરે છે, ખુશામત કરે છે કે દાસત્વ કરે છે.
તેવી જ રીતે જેના ઉપર પ્રીતિ હાય, તેના દેહને અનુકૂળતા ઊપજે, તેના દેહની સુખાકારી રહે, તેના દેહની પુષ્ટિ થાય, સુÀાભિત મને, તેને અર્થે કપડાં, શણગાર, દવા, ખોરાક, નાર-ચાકર, મેાટર, ઘર, ધન આદિ સંઘરી તેને સુખી કરવા ઇચ્છે છે, તેને તે દ્વારા પ્રસન્ન કરી, પેાતાનું માનેલું સુખ આપી, તેની પાતાના દેહુ પ્રત્યે પ્રીતિ થાય, ટકી રહે તેવી કાળજી, ચિંતા, સેવા કર્યાં કરે છે.
જેવી રીતે રાગની પ્રેરણાથી આમ દેહસૃષ્ટિ સ્વપરના દેહ પ્રત્યે વર્તે છે, તેમ જેના પ્રત્યે દ્વેષ થાય, તેના દેહની અનુકૂળતાએ દૂર થાય, પ્રતિકૂળતા ઊભી થાય તેવું મનવચન-કાયાથી વર્તન રાખે છે.
પેાતાનું કહ્યું ન માને તેના ખારાક બંધ કરે, નોકરી આફ્રિ આજીવિકાનાં સાધના છૂટી જાય તેવી તજવીજ કરે, તેને શારીરિક શિક્ષા કરે, આકરાં મજૂરીનાં કામ કરાવે, શસ્ત્રાદિ વડે મારે કે ઘાત કરે, આમ શરીર પ્રત્યે દ્વેષ થાય છે, શરીરને પીડા વગેરે થાય તેવી પ્રવૃત્તિ કરે છે.
ધર્મ કરવાને બહાને પણ બહિરાત્મા શરીરને કષ્ટ પડે તેવાં કાયલેશાદિ બાહતપમાં વિશેષ પ્રવર્તે છે. જેમ શરીરનું લાલન-પાલન સંસાર અવસ્થામાં બહિરાત્મા કરતા હતા,
૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org