________________
ગ્રન્થ-યુગલ
માટે વૈરાગ્ય અને ઉપશમની વૃદ્ધિ થાય તથા પરિગ્રહથી મુક્ત થઈ આત્મભાવ નિરંતર ઉજ્જવળ રહ્યા કરે તેવી અંતરાત્માની પ્રવૃત્તિ હાય છે. દૃશ્ય જગતથી ઉદાસીન થયેલ હાવાથી અંતરાત્મા કુતૂડલવૃત્તિથી પણ વિષયે પ્રત્યે દૃષ્ટિ કરતા નથી, પરંતુ તેને ત્યાગવા પ્રત્યે વૃત્તિ રાખે છે; અને તે ત્યાગે છે; વૃત્તિના ક્ષય કરવા તે પ્રયત્નશીલ છે.
૧૯૨
શબ્દાદિ પાંચ વિષયની પ્રાપ્તિની ઇચ્છાએ કરી જેનાં ચિત્ત અત્યંત વ્યાકુળપણે વર્તે છે એવા જીવેાનું જ્યાં વિશેષપણે દેખાવું છે, એવા જે કાળ તે આ દુસમ કળિયુગ’ નામના કાળ છે. તેને વિષે વિહ્વળપણું જેને પરમાર્થને વિષે નથી થયું, ચિત્ત વિક્ષેપ પામ્યું નથી, સંગે કરી પ્રવર્તનભેદ પામ્યું નથી, બીજી પ્રીતિના પ્રસંગે જેનું ચિત્ત આવૃત્ત થયું નથી, ખીજાં જે કારણા તેને વિષે જેને વિશ્વાસ વર્તતા નથી, એવો જો કેાઈ હાય તો તે આ કાળને વિષે બીજો શ્રી રામ' છે.” —શ્રીમદ્ રાજચંદ્ર હવે અચેતન એવા દેહ પ્રત્યે અહિરાત્માની વૃત્તિ હાવાથી દેહના પાષણ કે શેષણમાં તેની બુદ્ધિ રહ્યા કરે છે તે વિષે ગ્રંથકાર કહે છે :
न जानंति शरीराणि सुखदुःखान्यबुद्धयः । निग्रहानुग्रहधियं तथाऽप्यत्रैव તે ॥ શરીર સુખ-દુઃખાને, જાણે ના તાય મૂઢ આલાલને, પીડને બુદ્ધિ, રાખે દેહે તથાપિ હા ! ૬૧ ભાવાર્થ :— સમ્યક્ સમજણ જેની થઈ નથી તેવા અહિરાત્મા પેાતાના દેહને પેાતાનું સ્વરૂપ જાણે છે, બીજાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org