SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધિશતક-વિવેચન ૨૮૯ પેઠે ભરેલી છે. બારી ખેલીએ તે પ્રકાશ કે પવન જેમ ઘરમાં પ્રવેશ કરે છે, તેમ જીવ રાગ કે દ્વેષ રૂપ વિભાવ પરિણામ કરે (તેનું નામ ભાવકર્મ પણ છે) કે તરત જ સૂમ પુદ્ગલ વળગણુઓને પ્રવાહ આત્મ-પ્રદેશ તરફ વહે છે અને બંધ રૂપે આત્મપ્રદેશમાં સ્થાન પામે છે, તેનું નામ કર્મબંધ કહેવાય છે. આમાની ઈચ્છા કે રાગ-દ્વેષ પરિણમેને આધીન જીવનું વીર્ય જેટલું પ્રગટ છે, તે પ્રવર્તે છે. બેલવાની ઈચ્છા થાય તે વિભાવપરિણામ છે, તે ભાવ થવાની સાથે ચેતનનું જે વીર્ય છે તે ઉચ્ચાર થાય તેવે તે સ્થળે ફુરે છે; સ્પંદનક્રિયા કંઠ, હઠ, જીભ, ફેફસાં આદિ સ્થળે થતાં, ત્યાં રહેલા વાયુ આદિને વેગ મળે છે તેથી પુગલની વળગણાઓ અથડાતાં અવાજ ઉત્પન્ન થાય છે, તે જીભ, હઠ આદિની મદદ વડે યેગ્ય અક્ષરોના ઉચ્ચાર રૂપે બહાર આવે છે. આમ બધી દેહની ક્રિયાઓનું કારણ આત્માના રાગ-દ્વેષ રૂપ પરિણામ (વિભાવ) તથા વીર્યરૂપ પ્રયત્નની પ્રેરણું છે. તેને મદદ કરનાર પુદ્ગલની વાયુરૂપ સૂક્ષ્મ અવસ્થા છે; તેથી શરીરના હાથ, પગ આદિ સ્થૂલ અવય પ્રવર્તે છે. આત્માના ભાવ અને પુગલની વાયુરૂપ સ્કૂલ અવસ્થા એ બે દ્રવ્યોનું ભેદ-જ્ઞાન ન હોવાથી સામાન્યપણે લેકે એમ માને છે કે હું બે, મેં લખ્યું, હું ચાલ્યું, મેં રસાઈ કરી, મેં ઘડે , મેં ઘર કર્યું, એ આદિ પ્રવૃત્તિમાં કેટલે ભાગ આત્મપરિણામ ભજવે છે, અને કેટલી માત્ર પુદ્ગલ દ્રવ્યની પ્રવૃત્તિ છે, તે લક્ષ તેમને રહેતું નથી. તેને કારણે અભિમાન મમત્વ આદિ સંસારનાં મૂળ ષિાયા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005240
Book TitleGranthyugal
Original Sutra AuthorN/A
AuthorBramhachari
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy