________________
૨૮.
ગ્રન્થ-યુગલ
“બીજાં ઉયમાં આવેલાં કર્માનું આત્મા ગમે તેમ સમાધાન કરી શકે, પણ વેદનીયકર્મમાં તેમ થઈ શકે નહીં; ને તે આત્મપ્રદેશે વેદવું જ જોઇએ; ને તે વેઢતાં મુશ્કેલીના પૂર્ણ અનુભવ થાય છે. ત્યાં જો ભેદજ્ઞાન સંપૂર્ણ પ્રગટ થયું ન હાય તેા આત્મા દેહાકારે પરિણમે, એટલે દેહ પેાતાના માની લઈ વેદે છે, અને તેને લઈને આત્માની શાંતિના ભંગ થાય છે. આવા પ્રસંગે જેમને ભેદજ્ઞાન સંપૂર્ણ થયું છે એવા જ્ઞાનીઓને અશાતાવેદની વેદતાં નિર્જરા થાય છે, ને ત્યાં જ્ઞાનીની કસેાટી થાય છે. એટલે બીજાં દર્શનવાળા ત્યાં તે પ્રમાણે ટકી શક્તા નથી, ને જ્ઞાની એવી રીતે માનીને ટકી શકે છે.” —શ્રીમદ્ રાજચંદ્ર દેહ આત્માથી ભિન્ન યંત્રરૂપ છે, તે કેવી રીતે પ્રવર્તે છે તેના ખુલાસા ગ્રંથકાર હવે કારણ આપીને કરે છે:
प्रयत्नादात्मनो वायुरिच्छाद्वेषप्रवर्तितात् । वायोः शरीरयंत्राणि वर्तन्ते स्वेषु कर्मसु ॥१०३॥ ઇચ્છા-દ્વેષે પ્રવર્તેલા, આત્મ યત્નથી વાયુ ો; વાયુથી દેહ-યંત્રો સૌ, સ્વકાર્યો કરતાં, અહા ! ૧૦૩ ભાવાર્થ:—ભાવકર્મ નિજ કલ્પના, માટે ચેતનરૂપ; જીવવીર્યની સ્ફુરણા, ગ્રહણ કરે જધૂપ.” —શ્રીમદ્ રાજચંદ્ર
જડ વસ્તુઓની મુખ્ય ત્રણ અવસ્થાએ હોય છે: ઘન (બરફના ઢેફા સમાન), પ્રવાહી (પાણીના રેલા સમાન), ધૂપ (ગૅસ, વાયુરૂપ : વરાળ સમાન). આંખથી ન દેખાય તેવી ધૂપ કે વાયુ દશા છે, તે જડ(પુદ્ગલ)નું સૂક્ષ્મ સ્વરૂપ છે. આખા જગતમાં આ સૂક્ષ્મ પુદ્ગુગલ વળગણાઓ વાયુની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org