________________
૩૧૨
ગ્રન્થયુગલ
આત્મા જે આત્મભાવે હું, આત્માનંદ અનુભવું; તે હું, ના સ્ત્રી-નપુંસક, ના નર, એક કે બહુ ૨૩ જે વિના નીંદમાં ડૂખે, જા જે રૂપ જાણુંને, અતીન્દ્રિય, અકથ્ય હું, સ્વ-સંવેદનસાધ્ય તે. ૨૪ રાગાદિ આ ભવે જાયે, ઓળખે તત્વથી મને, જ્ઞાનરૂપે મને જાણ્ય, શત્રુ-મિત્ર ન કે બને. ૨૫ મને ન દેખતા લેકે, શત્રુ-મિત્ર ન થાય જે મને જે દેખનારા તે, શત્રુ-મિત્ર ન થાય કે. ૨૬ બહિરાત્મા તજી આમ, અંતરાત્મા બની અહો સર્વ સંક૯પથી મુક્ત, પરમાત્માપણું લહે. ૨૭ લોડડ્યું સંસ્કાર પામીને, ભાવના કરવી અતિ દ્રઢ સંસ્કાર જામીને, આત્મામાં સ્થિરતા થતી. ૨૮ મૂઢ વિશ્વાસ રાખે તે–વસ્તુથી વધુ ભીતિ ક્યાં? ડરે જેથી, વધુ ને કે, અભય સ્થાન આત્મનાં. ૨૯ ઇંદ્રિય સર્વ રેકીને, કરીને સ્થિર ચિત્તને; જોતાં જે ક્ષણમાં ભાસે, પરમાત્મ-સ્વરૂપ છે. ૩૦ હું પરાત્મારૂં છું , પરાત્મા તે જ હું નકી; તેથી ઉપાસના મારી, મારે કર્તવ્ય, એ સ્થિતિ. ૩૧ વિષયેથી કરી મુક્ત, મને મેં આત્મભાવથી, પરમાનંદથી પૂર્ણ–બેધરૂપે કરી સ્થિત. ૩૨ દેહથી ભિન્ન ને નિત્ય, આત્મા આમ ન જાણતાં ભારે તપ તપે તોયે, મોક્ષ-સુખ ન માણતાં. ૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org