________________
પરિશિષ્ટ-૨
અવિદ્યારૂપ સંસ્કાર, તેથી તા દ્રઢ તેથી પુનર્ભવે જીવ, પેાતાને
દેહ
દેહાત્મબુદ્ધિ દેહાનાં, કારણા મેળવે નકી; આત્મામાં આત્મબુદ્ધિમાન, દેહની કેદ દે મૂકી. ૧૩ દેહમાં આત્મબુદ્ધિથી, પુત્રાદિ નિજ કલ્પતે; મહત્તા માની પેાતાની—તેમાં, હા ! જગ−હાણુ, જો. ૧૪ મૂળ સંસાર–દુઃખાનું, દેહમાં આત્મબુદ્ધિ તે; તજી ઇન્દ્રિયવ્યાપાર – ખાદ્ય, અંતર પેસ. ૧૫ ઇન્દ્રિયદ્વારથી ચૂકી, પડ્યો હું વિષયા વિષે; ભેગા પામી ન મેં પૂર્વે,જાણ્યું રૂપ યથાર્થ જે. ૧૬ બાહ્ય વાણી તજી આવી, અંતર્વાચા તો સમાસે ચેાગ-વાર્તા આ, પરમાત્મા
૩૧૧
જામતા; માનતા. ૧૨
જે મને રૂપ દેખાય, તે તે જાણે ન સર્વથા;
જાણે તે તે ન દેખાય, કેાની
Jain Education International
પૂરી;
પ્રકાશતી. ૧૭
સાથે કરું કથા ? ૧૮
હા આત્મા તે
‘સ્વરૂપ સમજાવું છું', ‘મને ઉન્મત્ત મત એ મારો, અગ્રાહ્યને ગ્રહે ના જે, ગ્રહેલું મૂક્તા નથી; સર્વથા સર્વેને જાણે, તે સ્વ-સંવેદ્ય હું નકી. ૨૦ હૂંડાને ભૂલથી માની— મનુષ્ય, જેમ વર્તતા; પ્રવર્તો તેમ પૂર્વે હું, દેહાર્દિ નિજ માનતા. ૨૧ મનુષ્ય-માન્યતા ટાળી, હૂડા પ્રત્યે પ્રવર્તતા તેમ ભ્રાંતિ ટળી ત્યારે, દેહાર્દિક ભિન્ન માનતા. ૨૨
For Private & Personal Use Only
ઉપદેશક', નિર્વિકલ્પક. ૧૯
www.jainelibrary.org