________________
(૧૦) નિર્વાણ
บ
ભવ્ય જીવ જે હાય તે, લહે સુણી આ સર્વ; નહિ તે નિશ્ચય ના લઉં, ધરે ઊલટો ગર્વ. ૧૮ પાત્ર-દ્યાન શિવ-હેતુ છે, બન્નેને ઉપકાર; અપાત્રને ઉપકાર શે! ! ભસ્મ વિષે ઘી-ધાર. ૧૯ તત્ત્વ-વેદી ચ સર્વદા, કરે તત્ત્વ-અભ્યાસ; માત્ર કતક-ફળ ઓળખ્યું, નીર ન નિર્મળ ખાસ ૨૦ કૃષ્ણાર્દિકે કહેલ જે, શુદ્ધ આત્મ સ્વરૂપ; માની અવ્યય મેક્ષ લે, નહિ તેા ક્ ભવ કૂપ. ૨૧ નેતિ નેતિ” કરતાં ખર્ચે, પરમ આત્મપદ એ જ; અખાધ્ય અનુભવ ભાવતાં, સુખી રહું છું સ્હેજ. ૨૨ સતત એક હું શુદ્ધ છું, ભાવ નિરંતર એમ; ધ્યાતા ધ્યેય ગણી જુદા, અખંડ ખંડે કેમ? ૨૩ મોડä' ચિંતન માત્ર જે, આત્માનું તે ધ્યાન; ધ્યાન તણી વિસ્મૃતિ તે, સમાધિ સમ્યક્ જાણ, ૨૪ જ્ઞાનાભ્યાસ વધારતાં, અહંકાર કર ; સં પ્રજ્ઞાત સમાધિ તે ભરપૂર. ૨૫ મન-રહિત આત્મા તણી, હાનિ થતી ન જરાય; પ્રલય-વાયુ-રવિ-જળ વડે, નિર્વિકલ્પ દશાય. ૨૬
બ્રહ્મ-ભાવ
૫
માણ, ૨૭
ઉત્પત્તિ-વ્યય સર્વનાં, સાક્ષી રૂપે જાણુ; પૂર્ણાનંદમયી સદા, અપૂર્વા એ સચરાચર આ દૃશ્ય તે, મનને લઈને માન; ઉન્મનીભાવ આવતાં, આત્મા-ઐક્યનું ભાન. ૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org