________________
૬૪
લયેાગવાસિષ્ઠ—સાર ઉત્તરાર્ધ
નહિ નિદ્રાની મૂઢતા, જાગ્રત ભાન અચિંત; દશા અલૌકિક ભાવતાં, પામે સુખ અત્યંત. તુરીયાવસ્થામાં નહીં, જાગ્રત, સ્વગ્ન, સુષુમ; નિર્વિકલ્પક દશા કહી, ચૈતન્ય—મૂર્તિ ગુપ્ત. જડતા-રહિત શિલા સમી, ઉત્તમ દશા સદાય; મનેાવિકલ્પ તજી ભજો, તન્મય થઈ, રઘુરાય. ૧૦
દેહસ્થ. ૧૧
મૃત્યાત્રામાં મૃત્તિકા, જે તન્મય ..વંત્ર; તેમજ જો ચૈતન્ય તું, ચિટ્ઠાનંદ કેવળ જ્ઞાન-મહાદ્ધિ, પ્રસરે નભે સર્વ દિશા ભરપૂર તે, ચિન્મય અખંડ અવિનાશીપણે, નભ ને કેવળજ્ઞાન; વિભુ, સરખાં બન્ને છતાં, જડ નભમાં અજ્ઞાન. ૧૩ અક્ષુબ્ધ, ગંભીર, મધુર, આત્મ-સુધાર્ણવ જાણુ; અપાર, ઘન આનંદમય, અકલિત-કળા પ્રમાણુ, ૧૪ અખંડ આત્મા નિશ્ચયે, એક અને સુખરૂપ; 'હું' 'મારું' માની નહીં, ખંડિત કરા, અરૂપ. ૧૫ આત્મા જાણ્યા શુદ્ધ તા, મેાહ-વિકલ્પ શમાય; સૌ સંસાર વિસારતાં, જીવ શિવરૂપ થાય. ૧૬ આત્મ-ભાવમાં મસ્ત તે, ભૂલે વિશ્વ વિશાળ; કાણુ અમૃત પીનાર ના, અમર અને, ગતકાળ? ૧૭
અનંત; જ્ઞાનાનંદ. ૧૨
૧ ‘અબ હમ અમર ભયે, ન મરેંગે,...સા હમ કાળ હરે ગે’— શ્રી આનંદઘનજી. ૨ મરણના ભય વિનાના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org