________________
૩૭
(૧૦) મોક્ષદ્ગાર-દ્વારપાળ : (૩) સંતોષ (૪) સત્સંગ
પરમ લાભ સંતોષ છે, ઉત્તમ ગતિ સત્સંગ વિચાર પરમજ્ઞાન ગણ, શમ સુખ પરમ અભંગ. ૨૦ નિર્મળ ફળ દેનાર એ, ચારમાંથી એક સાધ્ય થયે, ચારે સધ, ટળે ભવ-દુઃખ છેક. ૨૧ શાંત સમુદ્ર ફર્ટી શકે, નિર્વિઘેય વહાણ શમવાળા મનમાં વસે, સાધન ચારે જાણ. ૨૨ મનમાતગ જૈતી ધરે, એકે ગુણ ના કેય; ઉત્તમ ગતિ તે ના વરે, પુરુષાર્થે સૌ હોય. ૨૩ દાંત પૌસી મંડ્યા રહી, કરે એક ગુણ સાધ્ય; દૃઢ આગ્રહ તે કાજ ના, તે ભવદુઃખ અસાધ્ય. ૨૪ એક ગુણે મન જતાં, સફળ થયે પુરુષાર્થ તે દેશે સઘળા ટળે, સધાય સૌ આત્માર્થ. ૨૫ ગુણ વળે દોષો ટળે, દોષ વધે ગુણ જાય; અસત્સંગ આદિક તજે, તે સત્સંગ સધાય. ૨૬ મન મેહક વનમાં વહે, નદી વાસના રૂપ; શુભ, અશુભ તટ સ્પર્શતી, તેને વેગ અનુપ. ૨૭ પ્રયતથી તટ તે ફરે, અશુભ સદાય તજાય; તે પુરુષાર્થ કર્યા કરે, સમજી મેક્ષઉપાય.” ૨૮
લઘુગવાસિષ્ઠ-સાર” પૂર્વાર્ધનું દસમું પ્રકરણ “મોક્ષદ્વાર–દ્વારપાળ : (૩) સંતેષ, (૪) સત્સંગ સમાપ્ત,
તા. ૧૯-૨-૧૯૫૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org