________________
‘લઘુગવાસિષ્ઠ-સાર ઉત્તરાર્ધ
પહેલું પ્રકરણ
વૈરાગ્યો
(મધ્ય મંગલ) લઘુતામાં પ્રભુતા વસે, પરમ કૃપાને ભેગ; પરમ કૃપાળુ દેવને, યોગે સ્મરું અગ. ૧
(ગ્રન્થકારનું મંગલ) અમાપ દિકાલાદિથી, અનંત જ્ઞાનાકાર; સ્વાનુભવથી જ સિદ્ધ જે, નમું શાંતિ-કરતાર. ૨ બંધાયેલે જીવ જે, ઈરછે છૂટું કેમ? અધિકારી આ ગ્રંથને, જ્ઞાની, અજ્ઞ ન તેમ. ૩ પ્રભુ કૃપા સાક્ષાત્ વિના, મળે ન સદ્ગુરુ-ગ; તેમ જ સશાસ્ત્રાદિને, રહે સદાય વિયેગ. ૪ ભવ-સાગર ઓળગવા, મહાપુરુષને યેગશિવ-સાધન દૃઢ નાવ ને, નાવિકનો સંગ. ૫ અનાદિ આ ભવરગનું, ઔષધ છે સુ-વિચાર, કેને ભવ ?? ને “કેણ ?' વિવેકથી ભવપાર. ૬ કલ્પવૃક્ષ સમ સંત છે, ફળ સહ, શીતળ છાંય;
સંત વિનાને દેશ જ્યાં, રહે ન દિન-ભર ત્યાંય. ૭
૧ કોઈ દિશા વડે કે કાળ વડે જેનું માપ કાઢી શકાય નહીં તેવા. ૨ આત્માનો અનુભવ એ જ એક પ્રમાણ જેને જાણવા અર્થે છે તેવા, ભગવાન. ૩ મોક્ષના ઉપાયરૂપ ફળ. ૪ સંસારતાપ ટળે તેવી શીતળ છાંય; આનંદદાયી છાંય.
વ;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org