________________
(૨) આત્મદશા-વર્ણન
જન્મેલા નરને ફરી, જન્મવું ટળી જાય; તેા જીવ્યું તેનું સફળ, ખર સમ અન્ય મનાય. ૩૦
*
માન. ૩૧
શાસ્ત્ર ભાર અવિવેકીને, ભાર રાગસહુ જ્ઞાન; દેહ-વૃષ્ટિને તન વળી, અશાંતને મન જરા-મરણુ-દુ:ખ-મિત્ર જે, કાળ ગળે આયુષ્ય; સુંદર મુખ પર તાકતા, જેવા જાર પુરુષ. ૩૨
*
Jain Education International
*
*
વૃથા જન્મી માહે વધું, વૃથા-રિપુ અહંકાર; મિથ્યા ભય મુજ મન વસે, તે કારણ સંસાર. ૩૩ વિપદ, ચિંતા, ક્રિયા અધમ, અહંકારથી થાય; અહંભાવ સમ રોગ નહિ, ટળે કેમ, ઋષિરાય ? ૩૪ વૈરી અનાદિ એ ગણી, તજું ખાન ને પાન; કેમ ભાગ તે ભાગવું? રહું હું સાવધાન. ૩૫ શાંતિચંદ્રના રાહુ એ, ગુણકમળા પર હિંમ; આસા સમતા મેઘને, તેને તજું અસીમ. ૩૬ ન રામ હું, વાંછા નથી, ગમે ન કઇ ચીજ; મારા સમ સૌને ગણી, ચહું એક શાંતિ જ. ૩૭ અહંકારથી જે થયું, કર્યું ભોગવ્યું સર્વ; ફાક ગણી તે હું રહું, નિરહંકાર, અગર્વ. ૩૮ ન અહંકાર જિનેન્દ્રમાં, બનું હું વીતરાગ; એવી ઇચ્છા મુજ મને, રહે સહિત વૈરાગ્ય. ૩૯ ૧ શરદઋતુ, આસા માસ
By
For Private & Personal Use Only
www.jainelibrary.org