________________
(૨) ઉપશમ
જ
ઘટ-જ્ઞાન તે જ્ઞાનમય, જગ-જ્ઞાન પણ તેમ; રવિ-કિરણો રવિરૂપ છે, ત્રિલેક–વૈભવ એમ. ૨૦ તંતુથી પટ ભિન્ન ના, પ્રતિબિંબિત આદર્શ, આત્મજ્ઞાન વિચારતાં, આત્મા જગ-નિષ્કર્ષ. ૨૧ ચૈતન્યજલધિમાં લસે, વિશ્વ તરંગ-વિલાસ નિજ મન લય થાતાં નહીં, વિકલ્પને આભાસ. રર ફીણ, વીચિ, જળ, બાફ સૌ, જળનાં જુદાં નામ; વિશ્વાભાસ વિકલ્પનું, આત્મા જાણે ધામ. ૨૩ જળ ઊર્મિ, કનકે કડું, ઘટ માટીમાં માય; તેમ જ આત્મામાં, ખરે! વિશ્વ-વિલાસ સમાય. ૨૪ આત્મ-અજ્ઞાનથી ટકે, જ્ઞાને જગ લય થાય; દેરીના અજ્ઞાનથી, સર્પ સમજતાં જાય. ૨૫ અરૂપી આત્મ- અજ્ઞતા, વડે ટકે જગ-ભાવ; સર્પ દોંસે દોરી વિષે, એ ભ્રમ-પ્રભાવ. ૨૬ સ્વપ્રદશા નહિ જાગતાં, ના જાગ્રત સ્મૃતિમાંય; જન્મ મરણ ન, મૃત્યુમાં–જન્મ કલ્પના નેય. ર૭ સતુ-અસત્ તણું કલ્પના, ભ્રાંતિ વિષે કપાય; મૂળ તત્વ અનુભવ થતાં, મિથ્યાભાવ વિલાય. ૨૮
લઘુગવાસિષ્ઠ-સાર ઉત્તરાર્ધનું બાહોદૃષ્ટિના સંયમરૂપ ઉપશમ નામનું
બીજું પ્રકરણ સમાસ
- ૧ ત્રણે લેકના સારરૂપ; આત્મામાં ભાસ્યમાન જગ-જ્ઞાન તે આત્માથી ભિન્ન નથી. ૨ નાશ પામે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org