SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ ગ્રન્થ યુગલ ભર્યાં. હવે આ બધું અચાનક છેડીને અજાણ્યા સ્થળમાં ચાલ્યા જ જવાનું ? તેને પ્રિય રત્ના હતાં તેને ભંડારમાંથી કઢાવી ઢગલા કર્યા, અલંકાર આદિ એક બાજુ ગેાઠવ્યા, સાનું ચાંદી પણ બહાર કઢાવ્યાં; તે બધાંને જોઈ આંખમાં આંસુ સાથે વિચાર આવ્યો કે જેમને માટે અનેક તલવારોના ઘા સહન કર્યા હતા, તે છોડીને ખાલી હાથે જવાના વખત આવ્યો ! સગાંસંબંધીઓને છેવટની સલામ કરી. પછી તેને વિચાર સ્ફુર્યાં કે આ મરણની વાતની પહેલાં મને જે કેઈએ શિખામણ આપી હાત તે આ નાશવંત વસ્તુઓ માટે આટલે પરિશ્રમ ન કરત. પણ થયું તે થયું. કેઈ પણ મારા જીવનમાંથી શિખામણ લે તેવું ભાવિ જમાના માટે મારે કંઈ કરવું એમ નિશ્ચય કરી તેણે આજ્ઞા કરી કે આ દેહને કમરમાં દાટવા લઈ જાઓ તે વખતે આ રત્ન, અલંકાર, સેાનું, ચઢી, વગેરેના ઢગલા આગળ કાઢો, વળી શખને આ મેટા ડોક્ટરાને ખભે લેવરાવો, તથા લાવ-લશ્કર શમની પાછળ સશસ્ત્ર ચાલે તેવી ગાઠવણુ કરજો. એ બધું થયું, પણ મહાન સિકંદરને કેાઈ બચાવી ન શક્યું; એવી શિખામણ લઈ પેાતાના આત્માને જન્મ-મરણથી મુક્ત કરવાના પુરુષાર્થ કરનાર એ અનાર્ય દેશમાં કેાઈ ન નીકળ્યું ! અહિરાત્માના ઉપદેશ પેાતાને બહુ અસર કરતા નથી, તેા ખીજાને શું કરી શકે ? શ્રી તીર્થંકરની ઉત્તમ દશા તથા ઉપદેશથી અનેક જીવે! સંસારથી ભય પામી તેમાં ફ્રી ન જન્મવા માટે પુરુષાર્થ કરી મેક્ષે ગયા છે. જેણે પેાતાનું મરણ સુધારવું હાય તેણે મરણુ આવતાં પહેલાં સત્પુરુષનું શરણ સ્વીકારી સમ્યક્ત્વ પ્રાપ્ત કરવું ઘટે છે. મરણ વખતે કંઈ બની શકશે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005240
Book TitleGranthyugal
Original Sutra AuthorN/A
AuthorBramhachari
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy