________________
(૭) વસિષ્ઠ ગુરુને બોધ
સુમતિ વડે સત્સંગ ને, સશાસ્ત્ર સેવાય; સત્સંગે, સશાસ્ત્રથી, તત્ત્વ ધ પણ થાય. ૧૯ જેમ વર્ષા વિષે વધે, જળ કમળ સંઘાત; તેમ પરસ્પર ભેગથી, ગુણ વૃદ્ધિ થતી સાથ. ૨૦ હે સદ્ભાગી રામજી ! એમ કરે પુરુષાર્થ, જેથી તરુ-સર્પાદિભવ- ટળી, ફળે આત્માર્થ. ૨૧ પુરુષાર્થ કશું ના થતું, તે શા માટે બધ? શાસ્ત્રો, ધર્મો સૂચવે : કર પુરુષાર્થે શેધ. ૨૨ ચિત્ત અનિર્વચનીય છે, વૃત્તિ, વાસના, કર્મ, મન, માયા નામે કહે, સર્વે આત્મિક ધર્મ. ૨૩ દૃઢ ભાવે યલો કરે, ફળ તેવું દેખાય, થાય બધું પુરુષાર્થથી, મિથ્યા દૈવ મનાય. ૨૪ કેવળ ચેતન રૂપ છે, રામ! તમે ના દેહ જાણે તે જ તમે ગણે, દેહ ન જાણે તેહ. રપ સમતા-સાંત્વન આપતાં, મન બાળક નિર્દોષ વળે પુરુષ-પ્રયતથી, મેક્ષ-પથે લહીં પિષ. ૨૬ આગ્રહપૂર્વક આદર, દ્રઢ અભ્યાસે જેહ, સિદ્ધ થતી તે ભાવના, જાણે નિઃસંદેહ. ૨૭ દ્રઢ પુરુષાર્થ કરી જીતે, વિષય-કષાય સદાય; આત્માર્થે અભ્યાસ તે, મુક્તિદાયક થાય. ૨૮
સ્વ-રૂપન જાણ્યું જ્યાં સુધી, સુગુરુ, સુશાસ્ત્ર-વિચાર, નિર્ણયનાં આલંબને, લેવાં તે નિરધાર. ૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org