________________
૨૮
લઘુયોગવાસિષ્ઠસાર પૂર્વાર્ધ
રાગ-રાષ મળ ટાળતાં, આત્મ-તત્ત્વ-નિર્ધાર - થયે તો શુભ વાસના, થઇ નિશ્ચિત, ઉદાર. ૩૦ આર્ય-સેવિત સુમાર્ગને, સુંદર ભાવ, વિચાર – અનુસરતાં વોઁતરાગ–પદ, પામી સ્થિરતા ધાર. ૩૧ મારે કર્તવ્ય ન થું, મન રહિત વર્તાય; શાંત, સુપ્ત મનથી વસું, ક્રિયા માત્ર દેખાય. ૩૨ વિવેકથી ભવદુઃખના, કરી વિચાર, વૈરાગ્ય – પામે, તેને માનવેા, ઉત્તમ ને સદ્ભાગ્ય. ૩૩ સ્વીકારો જે હું કહું, પકડ કરો મનમાંહિ; એમ ન કરવું હાય તે, મફત ન પૂછે કાંઇ. ૩૪ જાણે જે ના તત્ત્વને ગ્રાહ્ય ન જેનું વાક્ય; તેને પૂછે તત્ત્વ જે, તે માના દુર્ભાગ્ય. ૩૫ આત્મજ્ઞાની સત્ય જે, તેને પૂછી તત્ત્વ; પકડ કરી ના વર્તતા, અધમ ગણા તે સત્ત્વ. ૩૬ શમ, વિચાર, સંતેષ ને, ૪સત્સંગતિ એ ચાર; દ્વારપાળ માના ય, યાં- મેાક્ષનગરનાં દ્વાર. ૩૭ આત્મા એક સદા સુણા, મનન કરી સુધ્યાન; વ્યર્થ કર્મ ના આદરો, પામે પદ નિર્વાણુ. ૩૮ અવિચ્છિન્ન અભ્યાસથી, ગુરુ, અનુભવ ને શાસ્ત્ર; ત્રણેની એકવાક્યતા, ત્યાં આનંદ વિલાસ. ૩૯ અનાદર શાસ્ર-અર્થમાં, જ્ઞાની ભણી અભાવ; કરે મૂઢ, સહવાસ તે- તજે મહાજન સાવ. ૪૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org