________________
રહ
(૭) વસિષ્ઠ ગુરુને બેધ
ભવે સુખ તૃણ માત્ર નહિ, સહ દુઃખો અનંત, દુઃખમાં સુખમાં વૃષ્ટિ ના, ઘો કદીય મતિમંત. ૪૧ સુ-વિવેકે અભ્યાસ ને, વૈરાગ્યે તરી જાવ, ભવજળ-સંકટ, રામજી, પરમ સુખી તે થાવ. ૪૨ આત્મવિચાર કરી જુઓ, વિના પરિશ્રમ થાય; કૈવલ્ય-લાભ નિરંતર, સદા સુખી, અસહાય. ૪૩ શમ, સંતેષે મન ઑતે, અનંત પદમાં વાસ, પરમાનંદ સદા લહ, રાખો દૃઢ વિશ્વાસ.” ૪૪
લઘુગવાસિષ્ઠ-સાર પૂર્વાર્ધનું સાતમું વસિષ્ઠ ગુરુને બોધ પ્રકરણ સમાપ્ત
તા. ૧૪-૨–૫o
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org