________________
‘લઘુયાગવાસિષ્ઠ-સાર ’પૂર્વાધ આઠમું પ્રકરણ
મોક્ષદ્રારનો દ્રારપાળ : (૧) શમ
( દેહરા )
વસિષ્ઠ ઋષિ :-.
6
“પીડે તૃષ્ણા તરસ સમ, ભવે શમરૂપ હાય ચંદ્રમા, ત્યાં શમથી શાભે સજ્જના, સૌ પ્રાણીશું સ્નેહ; પરમ તત્ત્વ ઝળકે સ્વયં, વંદન લાયક તેહ. આધિ આદિથી ત્રસ્ત મન, તૃષ્ણા વડે તણાય; શમ અમૃત ઘણું છાંટતાં, સમાધાન વર્તાય. વ-શિલાને ખાણ પણુ, વીંધવા નહિ સમર્થ; શમ કવચ્ચે જો સજ્જ જન, દુઃખો આવે વ્યર્થ. નિર્મળ મતિથી નીરખતાં, સમ જેને સર્વત્ર; માહ્યાંતર નાÀાભ તા, તેને શાંતિ પવિત્ર. ઉત્સવ,યુદ્ધ,મરણ સમય,નિર્મળશોઁ સમ ચિત્ત; રાગદ્વેષ રહિત જો, જાણેા તે શમ-વિત્ત. શીતળીભૂત અંતરે, વિષયે નહિ આસક્ત; વ્યવહારે વર્તે છતાં, તે જન શાંત, અસક્ત. દુરંત આર્ત્ત આવતાં, ધીરજ જે ધરનાર; નીચ વલણ મન ના લહે, તે જ શાંતિ વરનાર.
ત્રિવિધ છે તાપ; શીતળતા- વ્યાપ.
Jain Education International
For Private & Personal Use Only
૩
૪
૫
७
.
www.jainelibrary.org