________________
સમાધિશતક-વિવેચન
૧૮૧
અનંત સત્ સુખમાં અનંતકાળ સુધી આત્મા મેક્ષમાં બિરાજમાન રહી શકે છે–આવા અલભ્ય લાભનું ભાન નહીં હોવાથી, ખાખરની ખિસકેલી સાકરને સ્વાદ નહીં જાણવાથી ખાખરમાં ભમ્યા કરે છે, તેમ બાળ જીવે અજ્ઞાનના પ્રભાવે તુચ્છ વિષય-ભેગોમાં મહત્તા માની કર્મ બાંધી સંસારપરિભ્રમણના દુઃખને બેજે વહ્યા કરે છે.
શ્રી કુંદકુંદાચાર્ય “પ્રવચનસાર' ગ્રંથની ૭૬મી ગાથામાં ઇંદ્રિયથી પ્રાપ્ત થતા સુખભેગને દુઃખરૂપે વર્ણવે છે –
“પરયુકત, બાધા સહિત, ખંડિત, બંધ-કારણ, વિષમ છે; જે ઇંદ્રિયોથી લબ્ધ સુખ તે, ગણ યથાર્થ દુખ જ ખ.”
ભાવાર્થ – પુણ્યના ઉદયે ઇંદ્રિય-સુખ પ્રાપ્ત થતું હેવાથી એક તો પરાધીન છે, તેથી “સઘળું પરવશ તે દુઃખ લક્ષણ, તે દુઃખ છે. બીજું બાધા સહિત હોય છે એટલે જમતી વખતે જીભ ચવાય, કાંકરી આવે, તૃષ્ણા વધે, રેગાદિ બાધા નડે એવાં ઇંદ્રિયસુખે છે. ત્રીજું ઇંદ્રિયસુખ ક્ષણિક છે, વીજળીના ઝબકારાની પેઠે નાશવંત છે; કાં તે પોતે બધાં સુખ પૂરાં થયા પહેલાં આયુષ્ય પૂરું થતાં વહ્યો જાય છે. એથું રાગ ભાવ વિના ઈદ્રિના ભેગો ઘણું કરી ભોગવાતા નથી. રાગ ભાવ બંધનું કારણ છે, તેથી તે સુખ કર્મબંધનાં કારણ છે. પાંચમું તે ઇંદ્રિયસુખે એકધારાં ભેગવાતાં નથી; એકસરખું સુખ મળ્યા કરતું નથી. કાં તે ઇંદ્રિયે થાકી જાય, અચાનક વિડ્યો નડે; તથા સમતાને ટકવા ન દે માટે પણ વિષમ છે. આ પ્રકારે ઇંદ્રિયસુખ આત્મવિચારથી આત્માને અહિતકર સમજાય છે, છતાં અવિચારને લઈને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org