________________
ગ્રન્થ યુગલ
ભાવાર્થ :— વિચારવાન જીવને, મેાક્ષની અભિલાષા ઉત્પન્ન થયે, વિવેક નામના ગુણ પ્રગટે છે. તે વડે તે દરેક પદાર્થો, સાધના મેાક્ષમાર્ગમાં કેટલાં ઉપયોગી છે અને કેટલાં વિશ્વકર છે, તેના વિચાર કરે છે; હિતકારી સાધનાની ઉપાસના કરે છે અને વિાકર સમજાય તેથી દૂર રહે છે, તેના ત્યાગ કરે છે.
૧૮૦
પાંચ ઇંદ્રિયાના પાંચ વિષયા, પુદ્ગલના ગુણુારૂપ છેઃ સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દ. સ્પર્શ આદિ ગુણાન જીવનનાં આટલાં વર્ષો સુધી જીવે ઉપભાગ કર્યા, તેથી આત્માનું હિત શું સધાયું ? એવા વિચારવાન વિચાર કરે છે. ગ્રંથકાર ગાથાના પ્રથમાર્ધમાં તેના ઉત્તર પેાતાના અનુભવને આધારે આપે છે કે આત્માને હિતકર નીવડે એવું કંઈ ઇંદ્રિયાના વિષયભાગોમાં રહ્યું નથી. તે પછી કોઈને પ્રશ્ન કરવાનું મન થાય કે એક, બે, પાંચ વ્યક્તિએ નહીં, પણ જગતજીવાના મોટા ભાગ વિષય-ભાગોમાં કેમ વળગી રહ્યો છે? તેના ઉત્તર ગ્રંથકાર ગાથાના ઉત્તરાર્ધથી આપે છે: વિષય-ભાગોમાં કેઈ પ્રકારનું આત્મહિત સમાયેલું નથી, તેપણુ પાતાના સ્વરૂપનું અજ્ઞાન હેાવાથી, દેહને જ પોતાનું સ્વરૂપ માનનાર, જગતના મોટા ભાગ, બાળ જીવાના હેાવાથી, ઇંદ્રિયવિષયના ભાગોમાં જ તેમની રમણતા દેખાય છે.
દેહથી આત્મા ભિન્ન છે, દેહના નાશ થવા છતાં અવિનાશી આત્મા પોતાનાં કર્મને અનુસરી અન્ય ગતિમાં જાય છે, ત્યાં કરેલાં કર્મોનું ફળ ભોગવે છે. જો આત્માનું જ્ઞાન થાય, આત્માને હિતકારી મેાક્ષમાર્ગનું આરાધન થાય તેા કર્મના ક્ષય થયે આત્માને જન્મમરણનાં દુ:ખ સદાને માટે ટળે છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org