________________
૨૮૨
ગ્રન્થ-યુગલ
અધ્યાત્મપ્રધાનતા થાય છે. આત્મા સ્વાભાવિક ઉચ્ચ ગુણાને ભજે છે, એટલે શુષ્કતાદિ દાષા ઉત્પન્ન થતા નથી; અને ભક્તિમાર્ગ પ્રત્યે પણ ગુપ્સિત. થતા નથી. સ્વાભાવિક આત્મદશા સ્વરૂપલીનતા પામતી જાય છે.” –શ્રીમદ્ રાજ્ગદ્ર
હવે સહજ સ્વભાવે તેમજ યેાગરૂપ પ્રયત્નથી નિર્વાણની પ્રાપ્તિની પ્રેરણા ગ્રંથકાર મહાત્મા કરે છે ઃ
अयत्नसाध्यं निर्वाणं चित्तत्त्वं भूतजं यदि । अन्यथा योगतस्तस्मान्न दुःखं योगिनां क्वचित् ॥ १०० ॥ આત્મા ભૂતજ વા શુદ્ધ, તે મેાક્ષ-યત ના ઘટે; નહીં તેા યાગથી મેાક્ષ; કદી દુઃખ ન ચેાર્ગોને ૧૦૦
ભાવાર્થ: — જે મહાત્માએ ક્ષપક શ્રેણી માંડી મેહુના ક્ષય કરી, તેમજ અન્ય ત્રણ ઘાતી કર્મોના પણ ક્ષય કરી કેવળજ્ઞાન સહજાત્મસ્વરૂપ પ્રગટપણે પામ્યા છે, તેમને હવે કંઈ કર્તવ્ય રહ્યું નથી, તે કૃતકૃત્ય થયા છે; બાકીનાં ચાર અઘાતીકમઁ સહજ સ્વભાવે ઉદ્ભયમાં આવી સ્થિતિ પૂરી થયે આપેાઆપ ચાલ્યાં જવાનાં છે. એવી સહજ દશા જેમને પ્રાપ્ત થઈ છે, તેમને વગર પ્રયત્ને મેક્ષ કે નિર્વાણ થાય છે
નૂતન' શબ્દ ગાથામાં છે, તેના અર્થ ઉપર જણાવ્યા પ્રમાણે સહજ થાય છે. જેનું ચિત્ત સહજ, સ્વાભાવિક દશામાં રહ્યા કરે છે, તેને વગર પ્રયત્ને મેક્ષ થાય છે. ખીજો અર્થ પંચભૂતથી આત્મા નામના પદાર્થ ઉત્પન્ન થાય છે, એમ ચાર્વાક મતવાદી માને છે, તે પ્રમાણે પંચભૂતથી ઉત્પન્ન થતા (ભૂત) આત્મા જેમણે માન્યા છે તેમને માક્ષ માટે યત્ન કરવા ઘટતા નથી; કારણુ કે ઉત્પન્ન થયેલા એવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org