________________
સમાધિશતક-વિવેચન
૨૮૩
આત્મા પંચભૂતમાં મળી જતાં નાશ પામે તે મોક્ષને પ્રયત્ન કેને માટે કરવાને રહે ?
ચાર્વાક મત પ્રમાણે પ્રયત્ન કરીને મોક્ષ સાધવાની જરૂર નથી, કારણ આત્મા સદા રહેવાનો નથી. , સાંખ્યમતવાદી પણ આત્માને સદા મુક્ત જ માને છે, તેથી તેમના અભિપ્રાય પ્રમાણે પણ નિત્ય મુક્ત આત્મા હેવાથી નિર્વાણ અર્થે પ્રયત્ન કરે ઘટતું નથી.
આમ ન માનીએ તે હાલ આત્મા અશુદ્ધ અવસ્થામાં છે, તેની શુદ્ધિને અર્થે પુરુષને વેગ પ્રાપ્ત કરી, તેની આજ્ઞાને આરાધવા રૂપ પેગ ઉપાસવે ઘટે છે. ગની શરૂઆતમાં ચિત્ત તત્વ સહજ હોતું નથી, તેથી ચિત્તવૃત્તિને રેકવા રૂપ યેગને અભ્યાસ કર્તવ્ય છે. - કોઈ કહે કે એ ચિત્ત-નિરોધને માર્ગ તે દુઃખરૂપ છે, તેને ગ્રંથકાર ઉત્તર આપે છે. તે માર્ગથી દૂર છે એવા જી કલ્પના કરી મોક્ષમાર્ગ દુઃખરૂપ કપે છે. પરંતુ ગીએને ક્યાંય પણ દુઃખ હેતું નથી. મેક્ષ સુખસ્વરૂપ છે, તે તેને માર્ગ પણ સુખરૂપ હવે ઘટે છે. જેમ લહમીમાં જીવે સુખ કપ્યું છે, તે તેને મેળવવા કે પરદેશ વેઠે છે, મરણનાં દુઃખ પણ ગણતા નથી, તેમ અનંત સુખના ધામરૂપ મેક્ષને અર્થે પુરુષાર્થ કરનાર અ૫ દુઃખ દેખાય તેને ગણતા નથી. વળી મહા ઉપસર્ગનાં દુઃખ પણ તેમને જણાતાં નથી, કારણકે પરમાનંદસ્વરૂપ આત્મામાં લીનતા વખતે જે સુખ વેદાય છે તે વખતે, શરીરમાં થતાં કોને જીવ વેદત નથી. એક સમયે બે સ્થળે ઉપયોગ પ્રવર્તી શકે નહીં. આત્મસુખ અનુભવે ત્યારે દુઃખનું વદન હેય નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org