________________
સમાધિશતક-વિવેચન નાશવંત, પરાધીન, કર્મબંધનાં કારણ અને વિષમભાવ પ્રેરનાર જાણી, મોહાસક્તિથી મૂઝાયેલે જન્મ-મરણથી ત્રાસ પામેલો મુમુક્ષુ આત્માના અનંત સુખની સ્પૃહાવાળે બન્યા હોય તે આ ગ્રંથને અભ્યાસ કરવાને ગ્ય અધિકારી ગણે છે.
સેળ વર્ષની નાની વયથી દિગંબર મુનિપણમાં જેણે ઘણાં વર્ષો ગાળી, સદ્ગુરુગે સશાસ્ત્રને દીર્ઘ પરિચય સાધી, આત્મશાંતિ પિતે અનુભવી દ્રવ્યાનુયેગના સારરૂપ આ સમાધિશતક શાસ્ત્ર જેમણે જગતજીના કલ્યાણ અર્થે નિષ્કારણ કરુણાથી રચ્યું છે તે સર્વ પ્રકારે પ્રમાણભૂત છે.
હવે ત્રણ ભેદે આત્માની અવસ્થાઓનું નિરૂપણ ગ્રંથકાર કરે છે –
बहिरन्तः परश्चेति त्रिधाऽऽत्मा सर्वदेहिषु । उपेयात्तत्र परमं मध्योपायाद् बहिस्त्यजेत् ॥४॥ બાહ્ય, અંતર, પરાત્મા એ, ત્રિભેદે સર્વ જીવ છે; તજે બાહ્ય બની અંતર, પરમાત્મા થવું હવે. ૪
ભાવાર્થ – સર્વ પ્રાણીઓમાં બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એમ ત્રણ પ્રકારે દેહથી ભિન્ન એ આત્મા હોય છે. તેમાં અંતરાત્મા વડે પરમાત્માને પ્રાપ્ત કર, તથા અંતરાત્મા થઈને બહિરાત્માને તજ. શ્રી આનંદઘનજી મહારાજે પણ શ્રી સુમતિનાથ ભગવાનની સ્તુતિમાં આ જ વાત ગાઇ છે – “ત્રિવિધ સકલ તનુધરગત આતમા, બહિરાતમ ધુરી ભેદ, સુજ્ઞાની; બીજો અંતર આતમ, તીસરો, પરમાતમ અવિચ્છેદ, સુજ્ઞાની. ૨ આતમબુદ્ધ હો કાયાદિકે રહ્યો, બહિરાતમ અઘરૂપ, સુજ્ઞાની; કાયાદિકની હો સાખીધર રહ્યો, અંતર આતમરૂપ, સુજ્ઞાની ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org