________________
‘લઘુયાગવાસિષ્ઠ-સાર’ પૂર્વાધ નવમું પ્રકરણ
મોક્ષ-દ્રારપાળ : (૨) વિચાર (દોહરા)
વસિષ્ઠઋષિ :—
શાસ્ત્ર-બાધથી સુનિર્મળ, કરી બુદ્ધિ હે ભવ્ય ! જ્ઞાની ગુરુ સાથે સતત, નિજ વિચાર કર્તવ્ય. ૧ તીક્ષ્ણ અને પ્રજ્ઞા મહા, સદ્-વિચારને વેગ; તુરત પરમ પદ તે ગ્રહે, ટળે દીર્ઘ ભવરેગ. અંધુવિરહ, સંકટસમય, શાંતિસમય ના ભાન; માહ મૂંઝવે જીવને, વિચાર અર્થે સાન. મેહ ટાળવા માર્ગ તા, વિના વિચાર ન કાય; અશુભ તજી શુભ આદરે, વિચારવાન જે હાય. મૂઢ જના પણ પામિયા, ક્યારેક મેાક્ષ જેહ; વિચારોઁપના તેજનું, ઉત્તમ ફળ ગણુ તે. રાજ્ય, સમૃદ્ધિ મહા મળે, ભાગ, અનધર મેાક્ષ; એ ફળ બેસે, જો ઊગે, સુ-વિચાર કલ્પવૃક્ષ. અ-વિચાર નિદ્રા ગણાય, કાજળ જેમ મલિન; ભ્રાંતિ કે મદિરા સમી, તમે તો નિશદિન. ૭ કાર્ડો દુ:ખની દુષ્ટ જન, વિવેક-વિચાર હીન; આફત-વેલા ત્યાં ઊગે, તો દૂર તે ક્રીન.
Jain Education International
For Private & Personal Use Only
3
૪
મ
.
www.jainelibrary.org