________________
પર.
લઘુયોગવાસિષ્ઠ–સાર ઉત્તરાર્ધ
સત્સંગ, વ્યવહાર સત્, ઉદાસીન ભવ-ભાવ; દેહ વિનશ્વર' ભાવના, હણે વાસના સાવ. આત્મ-ભાવ દૃઢ ભાવતાં, મૂઢ જના ય અભાગ્ય; અમૃત રૂપ આત્મા કરે, વૈભવ વિષ વૈરાગ્ય ૧૦ આત્મ-વૃષ્ટિ દેહે થતાં, વપુ-પરંપરા હોય; અનાત્મ-ભાવ શરીરમાં, થયે વિદેહી જાય. ૧૧ સુખ-શય્યા-ગત સ્વપ્રમાં, જે દેહે ભટકાય; અત્યારે તે દેહુ ક્યાં ? સમજી સુજ્ઞ શમાય. ૧૨ દેહુ હું' એમ સર્વથા, દેહાંતે ય ન ધાર; જેમ સદાચારી ન લે, માંસ તણેા આહાર, ૧૩ અહંભાવ સહજે જશે, ગુરુ ભજતાં અદ્રોહુ; આત્મ-ભાવમાં લીન જે, શાંત સુખી નિહ ૧૪
અંતરમાં શીતળ રહે, આત્મદૃષ્ટિ નિર્મળ ના સમ તે રહે, સ્વરૂપને અંતર શીતળતા વડે, જગ શીતળ સમજાય; અંતર-તાપે જો મળે, જગ ધ્રુવ સમ દેખાય. ૧૬
‘લઘુયેાગવા િસન્ન-સાર’ ઉત્તરાર્ધનું
પાંચમું લેાકવાસના-ઉપશમન' પ્રકણ સમાપ્ત, પેાષ વઢ ૧૧, સંક્રાંતિ. તા. ૧૪--૧-૧૦.
Jain Education International
ધરનાર; ભજનાર ૧૫
For Private & Personal Use Only
www.jainelibrary.org