________________
૨૦૮
ગ્રન્થ-યુગલ અતિ શુદ્ધ ભાવે લીનતા સિવાય કંઈ નથી જોઈત, તે ન હોય તે પછી માગવાની ઈચ્છા પણ નથી.” –શ્રીમદ્ રાજચંદ્ર
શમભાવ, વીતરાગભાવ, ઉપશમભાવ, શાંતિ કે સમભાવ એ બધા એક જ ભાવ દર્શાવતા શબ્દો છે. તેની પ્રાપ્તિ આત્મજ્ઞાન થયે થાય છે, તે આત્મજ્ઞાન વિના જીવે અનાદિકાળથી પરિભ્રમણ કર્યું છે તે વિષે ગ્રંથકાર હવે આગળની ગાથામાં દર્શાવે છે :
शरीरकंचुकेनात्मा संवृतो ज्ञानविग्रहः । नात्मानं बुद्ध्यते तस्माद् भ्रमत्यतिचिरं भवे ॥६८।। જ્ઞાનમૂર્તિ પ્રભુ ઓઢી, દેહકાંચળ, જે મે; પોતાને જાણ ભૂલી, ઘણે કાળ ભવે ભમે. ૬૮
ભાવાર્થ – જ્ઞાન એ જ આત્માનું લક્ષણ છે, તેથી આત્મા ઓળખાય છે. જેનામાં જાણવાની શક્તિ હોય, તે ચેતન કે આત્મા છે. જે જ્ઞાન કરીને જાણિયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત
મૂળ મારગ સાંભળો જિનનો રે; કહાં ભગવંતે દર્શન તેહને રે, જેનું બીજું નામ સમકિત મૂળ મારગ સાંભળો જિનનો રે.”
–શ્રીમદ્ રાજચંદ્ર જેમ સામાન્ય માણસો દેહથી, તેની મુખમુદ્રાદિથી માણસને ઓળખે છે અને દેહને જ તેનું સ્વરૂપ મુખ્યપણે માને છે, તેમ જ્ઞાનથી આત્મા ઓળખાતો હોવાથી જ્ઞાનને આત્માને દેહ ગાથામાં વર્ણવેલ છે.
જ્ઞાન જેનું શરીર છે એ આત્મા શરીરરૂપી કાંચળીથી કે કપડાથી ઢંકાયેલે છે, તેથી આત્માનું ભાન, સુવિચારણા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org