________________
૨૭૨
ૐ નમઃ
“સર્વ જીવ સુખને ઇચ્છે છે. દુઃખ સર્વને અપ્રિય છે. દુઃખથી મુક્ત થવા સર્વ જીવ ઇચ્છે છે. વાસ્તવિક તેનું સ્વરૂપ ન સમજાવાથી તે દુઃખ મટતું નથી. તે દુઃખના આત્યંતિક અભાવનું નામ મેક્ષ કહીએ છીએ.
અત્યંત વીતરાગ થયા વિના આત્યંતિક મેાક્ષ હાય નહીં. સભ્યજ્ઞાન વિના વીતરાગ થઈ શકાય નહીં.
ગ્રન્થયુગલ
સમ્યગ્દર્શન વિના જ્ઞાન અસમ્યક્ કહેવાય છે. વસ્તુની જે સ્વભાવે સ્થિતિ છે, તે સ્વભાવે તે વસ્તુની સ્થિતિ સમજાવી તેને સમ્યગ્નાન કહીએ છીએ. સમ્યજ્ઞાનદર્શનથી પ્રતીત થયેલા આત્મભાવે વર્તવું તે ચારિત્ર છે. એ ત્રણેની એકતાથી માક્ષ થાય.”
લાકવૃષ્ટિ અને જ્ઞાનીની દૃષ્ટિને પશ્ચિમ પૂર્વ જેટલે તફાવત છે. જ્ઞાનીની દૃષ્ટિ પ્રથમ નિરાલંબન છે, રુચિ ઉત્પન્ન કરતી નથી, જીવની પ્રકૃતિને મળતી આવતી નથી; તેથી જીવ તે દૃષ્ટિમાં રુચિવાન થતા નથી, પણ જે જીવાએ પરિષદ્ધ વેઠીને થાડા કાળ સુધી તે દૃષ્ટિનું આરાધન કર્યું છે, તે સર્વ દુઃખના ક્ષયરૂપ નિર્વાણને પામ્યા છે; તેના ઉપાયને પામ્યા છે. જીવને પ્રમાદમાં અનાથી રિત છે, પણ તેમાં તિ કરવા યેાગ્ય કાંઈ દેખાતું નથી.’’ —શ્રીમદ્ રાજચંદ્ર હવે શ્રદ્ધાથી વિપરીત, અહિતબુદ્ધિ જણાય ત્યાં મન ચાટતું નથી તે વિષે ગ્રંથકાર કહે છે ઃ——
Jain Education International
-
यत्रैवाहितधीः पुंसः श्रद्धा तस्मान्निवर्तते । यस्मान्निवर्तते श्रद्धा कुतश्चित्तस्य तल्लयः ॥९६॥
For Private & Personal Use Only
www.jainelibrary.org