SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ ગ્રન્થ-યુગલ પૂર્વે જીવે દેહમાં જ આત્મબુદ્ધિ રાખેલી અને કર્મો બાંધેલાં તે ભેગવવા આ દેહ ધારણ કરે પડ્યો છે. અને આ મનુષ્યભવમાં પણ જે મેક્ષમાર્ગની પ્રાપ્તિ જીવને ન થઈ, તો ફરી નવાં કર્મો બાંધી તે ભેગવવા બીજે દેહ ધારણ કરવું પડશે. આ જન્મ-મરણથી જીવને ભેગવવાં પડતાં દુઃખેનું વર્ણન વારંવાર જ્ઞાની પુરુષો એટલા માટે કરે છે, કે કોઈ ભવ્ય પુરુષને આ આત્મિક દુખેની પ્રતીતિ આવે, વૈરાગ્યની ઉત્પત્તિ થાય અને મેક્ષમાર્ગ પ્રાપ્ત કરી, વિકટ પુરુષાર્થ કરી જીવ સદાને માટે દુઃખમુક્ત થાય. "पुनरपि जननं, पुनरपि मरणं, पुनरपि जननी-जठरे शयनम्'' –શ્રી શંકરાઈ “વિષમ અને ભયંકર આ સંસારનું સ્વરૂપ જોઈ તેની નિવૃત્તિ વિષે અમને બંધ થયે. જે બેધ વડે જીવમાં શાંતિ આવી, સમાધિદશા થઈ, તે બધ આ જગતમાં કેઈ અનંત પુણ્યગે જીવને પ્રાપ્ત થાય છે, એમ મહાત્મા પુરુષો ફરી ફરી કહી ગયા છે. આ દુષમ કાળને વિષે અંધકાર પ્રગટી બેધના માર્ગને આવરણ પ્રાપ્ત થયા જેવું થયું છે, તે કાળમાં અમને દેહ જોગ બન્યું, તે કઈ રીતે ખેદ થાય છે, તથાપિ પરમાર્થથી તે ખેદ પણ સમાધાન રાખ્યા કર્યો છે, પણ તે દેહગમાં કઈ કઈ વખત કોઈ મુમુક્ષુ પ્રત્યે વખતે લેકમાર્ગને પ્રતિકાર ફરી ફરી કહેવાનું થાય છે, જે જોગમાને જોગ તમારા અને શ્રી દેવકરણજી સંબંધમાં સહેજે બન્યું છે; પણ તેથી તમે અમારું કહેવું માન્ય કરે એવા આગ્રહ માટે કંઈ પણ નથી કહેવાનું થતું માત્ર હિતકારી જાણું તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005240
Book TitleGranthyugal
Original Sutra AuthorN/A
AuthorBramhachari
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy