________________
ગ્રન્થયુગલ
અનાદિ કર્મના સંયેાગ જેના ટળી ગયો છે, શરીરથી પણ જે ભિન્ન, અસંગ સ્વરૂપે મેાક્ષમાં બિરાજે છે એવા વિવિક્ત ભગવંત છે.
(૬
પ્રભુ એટલે સામર્થ્યવાળા, ઇંદ્રાદિના સ્વામી, સંસારદશામાં જે ચાર ગતિ ઊભી કરતા હતા, તે હવે સર્વ શક્તિ પેાતામાં શમાવી, કેવળ જ્ઞાન, કેવળ દર્શન, અનંત સુખ, અનંત વીર્ય આદિ સામર્થ્યના સ્વામી અન્યા છે.
અન્યય એટલે અવિનાશી; અનંત ગુણ્ણા જેના પ્રગટ થયા છે તે તેમ જ ત્રણે કાળ રહેવાના હોવાથી તે સંપૂર્ણ પદ અવ્યય રૂપ ગણાય છે. શરીર આદિ નાશવંત વસ્તુઓના આત્યંતિક વિયેગ થયેલે! હાવાથી વ્યવહારે પણ તે નાશ પામવાના નથી; જન્મ, જરા, મરણની દશા હુવે તેમને નહીં હાવાથી અવ્યય કે અક્ષય ભગવંત તે ગણાય છે.
પરમપદ જે મેક્ષ તેમાં જેની સ્થિતિ થઈ છે તે પરમેષ્ઠી ભગવંત છે; ખરી રીતે તા સિદ્ધ ભગવાન જ પરમેષ્ઠી છે, છતાં અરિહંત આદિ જે મેક્ષ-માર્ગમાં ઊભેલા છે, તે ભાવ-અપેક્ષાએ પરમેષ્ઠી વ્યવહારથી કહેવાય છે.
પરાત્મા એટલે ઉત્કૃષ્ટ આત્મા; અહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એ ત્રણે દશાઓમાં પરમાત્મદશા ઉત્તમ છે. પરમાત્મા સંસારી સર્વ જીવાથી જે ઉત્તમ આત્મા અન્યા છે; જેથી ખીજી કેાઈ ઉત્તમ દશા નથી એવી પરમ દશાને પામેલા આત્મા પરમાત્મા છે.
ઇંદ્ર કે અહુમિન્દ્રો કરતાં જેનું ઐશ્વર્ય સર્વોપરી છે; જેનાથી ચઢિયાતા કાઈ નથી એવા ઐશ્વર્યના ધારી સંપૂર્ણ દશાના ભાક્તા ઈશ્વર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org