________________
સમાધિશતક-વિવેચન
સર્વ કર્મરૂપ શત્રુઓને જે જીતે તે જિન : “સર્વ શત્રુક્ષય સર્વ વ્યાધિલય, પૂરણ સર્વ સમીહાજી, સર્વ અરથ યોગે સુખ તેહથી, અનંત ગુણ નિરીહાજી.” યોગદૃષ્ટિ આઠમી, શ્રી યશેવિજયજી આ પ્રકારે એક બ્લેકથી સિદ્ધ-ભક્તિ કરી, બહિરાત્મ દશા મુખ્યપણે દશ શ્લોક દ્વારા વર્ણવે છે :--
-
बहिरात्मेन्द्रियद्वारैरात्मज्ञान - पराङ्मुखः । स्फुरितश्चात्मनो देहमात्मत्वेनाध्यवस्यति ॥ ७॥ ઇંદ્રિયાથી પ્રવર્તે આ, પેાતાને દેહ તે જ હું; મહિરાત્મા ગણે એવું, આત્મજ્ઞાન ન તે કહ્યું. ૭ ભાવાર્થ અહિરાત્મા આત્મજ્ઞાનથી વિમુખ હાય છે. “હું કાણુ છું ?” એવા વિચાર જીવને આત્મજ્ઞાનની સન્મુખ કરે છે. પરંતુ જેને અનાદિ વિપર્યાસમુદ્ધિને લીધે શેાધકવૃત્તિ રહી નથી, પણ વિપરીત નિશ્ચય થઈ ગયા છે કે જ્ઞાનનાં સાધન જે ઇંદ્રિયદ્વાર, તેથી પ્રવર્તતા પેાતાના દેહ તે જ હું છું. એમ દેહને જ પેાતાનું સ્વરૂપ માની દેહને અર્થે જીવે છે તે અહિરાત્મા છે. ભવેાભવની આ ભૂલ, ભૂલરૂપે સમજાતી નથી; તેથી તે ભૂલ જેમની ટળી છે, તથા તે ભૂલ ટાળે તેવા ઉપદેશ જેના દ્વારા પ્રાપ્ત થઈ શકે એમ છે, એવા સત્પુરુષની તેને ગરજ નથી, તેની શોધ કરતા નથી, પૂર્વપુણ્યે વખતે ચેાગ થાય તે તે પ્રત્યે અનાદરબુદ્ધિવાળા રહે છે. આ ભૂલનું જ પોષણ કરનાર અહિરાત્માનું સ્વરૂપ ગ્રંથકાર વર્ણવે છે. કારણ કે તે દયાળુ હાવાથી, જીવ જે જે દેહાર્થે પુરુષાર્થ કરે છે, તેથી દૈહિક સુખાની ઇચ્છા રાખે છે, પરંતુ ચથાર્થતાનું ભાન નહીં હૈાવાથી, નથી તે દૈહિક સુખાની પરંપરા પામી
Jain Education International
-:
62
For Private & Personal Use Only
www.jainelibrary.org