________________
સમાધિશતક-વિવેચન
પાંગળે એસવું અને પાંગળા જે દિશામાં જવાનું ડાબા જમણી કહે તેમ આંધળે ચાલવું. આમ કરતાં તે વન ઓળંગીને વસ્તીવાળા પ્રદેશમાં સહીસલામત આવી પહોંચ્યા.
દૂરથી જોનારને કોઈ એક માણસ લાકડી લઈને ચાલતા આવે છે એમ લાગતું, પણ પાસે આવે ત્યારે જોનારને ખબર પડે કે ચાલનાર આંધળા છે અને દેખતા માણુસ પાંગળા છે, તે તેને કહે તે પ્રમાણે આંધળા ચાલે છે, આંધળાના પગ કામ કરે છે, અને દેખતાની આંખા તથા અવાજ આંધળાને ચાલવામાં મદદરૂપ થાય છે.
૨૬૩
આ પૃષ્ટાંત લક્ષમાં લઈને ગ્રંથકાર કહે છે કે દૂરથી જોનાર એ જણ આવે છે એમ જાણતા નથી, તેથી તે બન્નેના સંયાગને લીધે અજાણ્યા માણસ પાંગળાની દૃષ્ટિના અંધમાં આરેાપ કરે છે એટલે ચાલે છે તે જ જુએ છે એમ માને છે; તેવી જ રીતે આત્મા અને દેહના સંયેાગને જે, એ દ્રવ્યો ભિન્ન છે એમ, જાણતા નથી, તે આત્માની હૃષ્ટિના દેહમાં આરોપ કરે છે; એટલે દેહ પણ દેખે છે એમ અજાણ્યા, વિજ્ઞાનરહિત જીવ જાણે છે, માને છે.
“જે દ્રષ્ટા છે દૃષ્ટિના, જે જાણે છે રૂપ; અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવસ્વરૂપ.’ “દેહ માત્ર યેાગ છે, વળી જડ, રૂપી, દૃશ્ય; ચેતનનાં ઉત્પત્તિ લય, કોના અનુભવ
વશ્ય ’
—શ્રીમદ્ રાજશ્ચંદ્ર
અનંત વાર દેહને અર્થે આત્મા ગાળ્યા છે. જે દે આત્માને અર્થે ગળાથે તે દેહે આત્મવિચાર જન્મ પામવા યેાગ્ય જાણી, સર્વે દેહાર્થની કલ્પના છેડી દઈ, એક માત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org