________________
૨૬૨
ગ્રન્થ-યુગલ
જાય. જીવે મારાપણું લાવવું નહીં. મોટાઈ ને મહત્તા મૂક્યા વગર સમ્યકત્વનો માર્ગ આત્મામાં પરિણામ પામવો કઠણ છે.”
ઉપદેશછાયા-શ્રીમદ્ રાજચંદ્ર હવે મિથ્યાત્વમાં જે વિપરીત દ્રષ્ટિ જીવની હોય તેનું વૃષ્ટાંત સહિત વર્ણન ગ્રંથકાર મુનિ મહારાજ કરે છે -
अनन्तरज्ञः सन्धत्ते दृष्टि पङ्गोर्यथाऽन्धके । संयोगाद् दृष्टिमङ्गेऽपि संधत्ते तद्वदात्मनः ॥९१॥ પાંગળ અંધ-બંધે ત્યાં, પંગુની દ્રષ્ટિ અંધમાં– આરોપ મૂઢ, તે રીતે આત્માની દૃષ્ટિ અંગમાં. ૯૧
ભાવાર્થ-એક વનમાં આંધળો માણસ એકલે જઈ ચઢેલે. વનમાં દાવાનલ લાગે, તેને ગરમ પવન તેને લાગે, ભડકાના અવાજ અને પશુ દડદડ કરતાં તેને અવાજથી તેને પણ ભય લાગ્યું કે હવે અહીં બળી મરાશે, કેઈ બચાવે તે સારું એમ વિચારી તેણે બૂમ પાડી કે હું આંધળો છું, મને કોઈ બચાવો, બચાવે.
તે જ વનમાં થોડે દૂર કઈ ભૂલે માણસ પરાણે પરાણે ત્યાં આવી ચઢેલો, તેણે પણ ઝપાટાબંધ આગ પ્રસરતી જોઈ; ચારે બાજુ અગ્નિ ફરી વળશે તે બળી મરવું પડશે એવા ભયમાં તે હતું, તેવામાં આંધળાની બૂમ તેણે સાંભળી, તેથી તે માટે સાદે બેલવા લાગ્યું કે ભાઈ, આ બાજુ હું બેલું છું તેને આધારે તું આવ. અહીં હજુ આગ આવી લાગી નથી. એમ કહી તે તેના તરફ પરાણે પરાણે ખસવા લાગ્યું અને તેને હોંકારાથી બેલાવવા લાગે.
હાથમાં લાકડી અને ગભરાયેલે તે આંધળે પાંગળા પાસે આવી પહોંચે. બન્નેએ ઠરાવ કર્યો કે આંધળાને ખભે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org