________________
સમાધિશતક-વિવેચન
૨૬૧
ધન, પુત્રાદિની ઈચછા રાખવી વ્યર્થ માની, આ દેવદેવીઓનું માહાસ્ય ઘણું જૈન દેરાસરેમાં વધતું જાય છે તે મેહનું જ માહાભ્ય છે.
વળી આ કાળમાં મોક્ષ ન થાય એવી વિશેષ ચર્ચા થઈ પડ્યાથી દેવલેકનાં સુખની પ્રાપ્તિ કરવાની, ધર્મ આરાધતા જીવની અભિલાષા રહ્યા કરે છે, તે આ લેકના સુખની આશા તો રહે જ એમાં નવાઈ જેવું નથી. - “અજ્ઞાનીઓ આજ કેવળજ્ઞાન નથી, “મોક્ષ નથી એવી હનપુરુષાર્થની વાતો કરે છે. જ્ઞાનીનું વચન પુરુષાર્થ પ્રેરે તેવું હોય. અજ્ઞાની શિથિલ છે તેથી એવાં હીન પુરુષાર્થનાં વચને કહે છે. પચમકાળની, ભવસ્થિતિની, દેહદુર્બળતાની કે આયુષ્યની વાત ક્યારેય પણ મનમાં લાવવી નહીં; અને કેમ થાય એવી વાણું પણ સાંભળવી નહીં.”
જ્ઞાની પુરુષનાં વચનોનું અવલંબન લેવાથી જાણપણું થાય. સાધન છે તે ઉપકારના હેતુઓ છે. જેવા જેવા અધિકારી તેવું તેવું તેનું ફળ. સત્પરુષના આશ્રયે લે તે સાધનો ઉપકારના હેતુઓ છે. પુરુષની દ્રષ્ટિએ ચાલવાથી જ્ઞાન થાય છે. પુરુષોનાં વચનો આત્મામાં પરિણામ પામ્ય મિથ્યાત્વ, અત્રત, પ્રમાદ અશુભગ વગેરે બધા દોષે અનુક્રમે મેળા પડે. આત્મજ્ઞાન વિચારવાથી દોષ નાશ થાય છે. પુરુષો પિકારી પિકારીને કહી ગયા છે, પણ જીવને લેકમાર્ગમાં પડી રહેવું છે અને લોકેત્તર કહેવરાવવું છે ને દેષ કેમ જતા નથી એમ માત્ર કહ્યા કરવું છે. લેકનો ભય મૂકી સપુરુષોનાં વચને આત્મામાં પરિણમાવે તે સર્વ દેષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org