________________
૨૬૦
ગ્રન્થ-યુગલ
હવે મેહના ઉદયે જીવની શી દશા થાય છે તે વર્ણવવા ગ્રંથકાર આગળની ગાથા કહે છે –
__यत्यागाय निवर्तन्ते भोगेभ्यो यदवाप्तये । - प्रीति तत्रैव कुर्वन्ति द्वेषमन्यत्र मोहिनः ॥९॥
દેહ-પ્રીતિ જવા ત્યાગ્યા- ભેગ, નિસ્પૃહતા થવા; ત્યાં જ મેહધની પ્રીતિ, ઈચ્છે વૈરાગ્ય ત્યાગવા. ૯૦
ભાવાર્થ – ઉચ્ચ જાતિના જીવ ઉત્તમ લિંગરૂપ દીક્ષા લે છે, ભેગોને ત્યાગ કરે છે, તપ આદિ લેશે સહન કરે છે. તે દ્વારા દેહાધ્યાસ, સુકુમારતા, શાતાશીલિયું વર્તન તજવા ઈચ્છે છે, ત્યાગની મૂર્તિને દેખાવ પણ કરે છે, તેમ છતાં જાતિ, વેષના કે કુશાસ્ત્રના અભિનિવેશને કારણે મિથ્યાત્વ મેહને ઉદય થતાં ત્યાગ, સહનશીલતા, જિતેંદ્રિયતા આદિનો લક્ષ મંદ પડી જાય છે, ત્યારે દેહાધ્યાસ પ્રત્યે પ્રીતિ થાય છે, ભોગ, મહત્તા, ઐશ્વર્ય પ્રિય લાગે છે અને વીતરાગતા, મેક્ષ, તપ આદિ સાધને પ્રત્યે અરુચિ થતી જાય છે.
અઢાર દૂષણ રહિત વીતરાગ દેવ, નિગ્રંથ સમ્યક દ્રષ્ટિ ગુરુ અને કેવળી ભગવંત શ્રી તીર્થંકરે પ્રરૂપે ધર્મ માનનાર, ત્યાગ-વૈરાગ્યમાં વર્તતા જીને પણ મિથ્યાત્વમેહનીય કર્મના ઉદયે વિપરીત સમજણ થાય છે, વર્તન પણ વિપરીત કરતા જોવામાં આવે છે. જૈનમંદિરમાં શ્રી વીતરાગ ભગવંતનાં પવિત્ર દર્શન, પૂજન, વંદન નિમિત્તે જાય તે પણ સરાગ દેવદેવીઓ પ્રત્યે વિશેષ માન્યતા રાખતા, ભાવથી દર્શન–સ્તવન કરતા જેવામાં આવે છે. કારણ કે વીતરાગ ભગવાન પાસેથી તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org