________________
૧૩૮
ગ્રન્થ-યુગલ હવે જ્ઞાન સિવાય ઉત્કૃષ્ટ તપ કરનારને પણ મોક્ષ થતું નથી એમ ગ્રંથકાર પ્રગટ કરે છે –
यो न वेत्ति परं देहादेवमात्मानमव्ययम् । लभते न स निर्वाणं तप्त्वाऽपि परमं तपः ॥३३।। દેહથી ભિન્ન ને નિત્ય, આત્મા આમ ન જાણતાં ભારે તપ તપે તોયે, મેક્ષ-સુખ ન માણતાં. ૩૩
ભાવાર્થ – બાહ્ય અને અત્યંતર એમ બે પ્રકારનાં તપ છે. બાહ્ય તપ લેક જાણે તેવું હોય છે. તેથી ધર્મ આરાધન કરવાની જેને જિજ્ઞાસા જાગે છે તે પોતાની આજુબાજુના લોકે જે પ્રકારે જપ, તપ, દાનાદિ કરતા હેય તે કરવા મંડી પડે છે. પણ હું કેણ છું? દેહ આદિ સાથે મારે શું સંબંધ છે? કેવી રીતે જીવન ગાળું તે જન્મમરણ ટળે ? એ વિચારે સત્સંગ, સદ્ગુરુના વેગ વિના ઊગવા મુકેલ છે. તે પેગ ન મળે અને પૂર્વના સંસ્કારે વૈરાગ્યવૃત્તિને ઉદ્ભવ થયે હેય, તે લોકોમાં મોટા મનાતા તપસ્વી, જેગી થઈ પૂજાવાની વૃત્તિ જીવને રહ્યા કરે છે. માન મૂકવાથી ખરું અત્યંતર તપ થાય છે, તેને બદલે બાહ્ય તપથી માનની વૃદ્ધિ કરવા જીવ મેહને પ્રેર્યો મથે છે.
શ્રી ઋષભદેવના બળવાન પુત્ર બાહુબલીજીએ ભરત ચક્રવતીને મારવા મુષ્ટિ ઉગામી હતી, ત્યાં વિચાર આવ્યો કે આ અ૫ જીવનનાં અલ્પ સુખ અર્થે આવું ઘર કૃત્ય કર્તવ્ય નથી; આનું પરિણામ બહુ દુખદાયક છે. ભલે ભરતેશ્વર રાજ્ય ભેગ. આ મુષ્ટિ મારવી ગ્ય નથી; તેમ ઉગામી તે હવે પાછી વાળવી પણ એગ્ય નથી. એમ વિચારી તેણે પંચમુષ્ટિ કેશ-લુંચન કર્યું અને મુનિત્વ ભાવે શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org