________________
અર્પણ-પત્રિકા
(હરિગીત) કળિકાળ દાવાનલ વિષે જીવે બળે ત્રિતાપથી, ત્યાં રાજચંદ્ર સુધાસિંધુ-શીકરે શાંતિ થતી મુનિવર મહા આ પ્રભુજીના ચરણકમળે શિર ધરી, આત્મહિત નિજ સાધવાને દૃષ્ટિ સન્મુખ આદરી. ૧
(હો) અપણ હો ગુરુરાજને, શ્રમથી જે જે સાધ્ય; સહજ સ્વરૂપે જે વસે, પરમ ગુરુ મહાભાગ્ય. ૨
| (સોરઠા) સદ્દગુરૂ-ચરણે ભેટ, અપમતિ આ શું ધરે ? મન વાણું ને દેહ, અપ ગુરુ-શરણું ગ્રહું. ૩ પંકજ-કળી–વિકાસ, થાતે રવિષય-સ્પર્શથી, ગુરુરવિપદ પ્રકાશ, અંતર નયન ઉઘાડશે. ૪ મુક્તભાવ પિલાય, ગુરુના ચરણ ઉપાસતાં, સન્મુખ વૃત્તિ થાય, આંતર બળ બમણું વધે. ૫ મિથ્યા-મતની જાળ, તેમાં દોડ્યો હું જ, સાદ દઈ કરુણાળ, ભાવ્યો પ્રાતઃ સુધી. ૬ ગુરુ ઉપકાર અનેક, વિસાયં નહિ વીસરે, આ ભવમાં તું એક, પરમ ઉપકારી મળે. ૭ ઊગે પૂર્વે ભાણુ, તારલિયા ઝાંખા પડ્યા, તુજ ઉપકાર સમાન, જગમાં બીજે ના જડે. ૮ મુનિ–જન–માનસ હંસ, ક્ષીર નીર જુદાં કરે,
એમને કંઈ અંશ, દીનદાસ આ યાચતા. ૯ ૧ છાંટ
મૃતભા દ થાય,
લ્યો હું
૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org